પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 1, 2025 7:26 પી એમ(PM)

views 9

રાજ્યમાં 87 રેલવે મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવાશે

રાજ્યમાં 87 રેલવે મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવાશે. જેમાં અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ગાંધીધામ, જૂનાગઢ, ખંભાળિયા, મહેસાણા, સામખીયાળી, નડિયાદ, પાલનપુર, લીમખેડા સહિતના મથકોનો સમાવેશ થાય છે. આ મથકોના વિકાસ માટે નાણાકીય વર્ષ 2025-26 માટે એક હજાર 843 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી...

ઓગસ્ટ 1, 2025 6:00 પી એમ(PM)

views 23

રાજ્યમાં 87 રેલવે મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવાશે

રાજ્યમાં 87 રેલવે મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવાશે. જેમાં અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ગાંધીધામ, જૂનાગઢ, ખંભાળિયા, મહેસાણા, સામખીયાળી, નડિયાદ, પાલનપુર, લીમખેડા સહિતના મથકોનો સમાવેશ થાય છે. આ મથકોના વિકાસ માટે નાણાકીય વર્ષ 2025-26 માટે એક હજાર 843 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી...

ઓગસ્ટ 1, 2025 2:45 પી એમ(PM)

views 10

સાબરકાંઠાના એક પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક ખેતીને અપનાવી આત્મનિર્ભર બન્યા છે.

સાબરકાંઠાના એક પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક ખેતીને અપનાવી આત્મનિર્ભર બન્યા છે. તલોદ તાલુકાના પુંસરી ગામના ખેડૂત સતિષ પટેલે પોતાના ખેતરને પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવ્યું છે. તેઓ ઘઉં, બટાકા, મગફળીની સાથે શાકભાજી પાકોનુ વાવેતર કરે છે. સતિષભાઈ જણાવે છે કે તેઓ મગફળી, સોયાબીન, મરચા, ભીંડા, ચોળી, તુવેર, રીંગણ,...

ઓગસ્ટ 1, 2025 2:34 પી એમ(PM)

views 11

અરવલ્લી જિલ્લાના મોડાસામાં દિવ્યાંગ બાળકો માટે મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરાયું

અરવલ્લી જિલ્લાના મોડાસામાં દિવ્યાંગ બાળકો માટે મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરાયું. જેમાં તબીબોની ટીમ દ્વારા દિવ્યાંગ બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મૂલ્યાંકન બાદ બાળકોને કયા પ્રકારના સાધનની જરૂર તે આગામી દિવસોમાં આપવામાં આવશે. આ અંગે નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે વધુ માહિતી આપી

ઓગસ્ટ 1, 2025 8:49 એ એમ (AM)

views 10

મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે માછીમારો યોજનાઓથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા કરવા અધિકારીઓને આદેશ આપ્યા.

મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે કોઈ પણ માછીમાર ડિઝલ સબસિડી સહિતની વિવિધ યોજનાથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા કરવા અધિકારીઓને આદેશ આપ્યા. ગઈકાલે મત્સ્યોદ્યોગ પ્રભાગની ઉચ્ચ સ્તરની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી પટેલે આ વાત કહી. બેઠકમાં આગામી 15 ઑગસ્ટથી શરૂ થતી માછીમારીની મોસમ સંબંધિત વિવિધ મુદ્દે ચર...

ઓગસ્ટ 1, 2025 8:48 એ એમ (AM)

views 12

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, બાળકોને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી બનાવવાની જવાબદારી શિક્ષકની છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, બાળકને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી બને તેવા ઉત્તમ નાગરિક બનાવવાની જવાબદારી શિક્ષકની છે. ગાંધીનગરમાં ગઈકાલે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના પાંચમા દિક્ષાંત સમારોહને સંબોધતા રાજ્યપાલશ્રીએ આ વાત કહી. તેમણે કહ્યું, શિક્ષકોએ બાળકરૂપી ઘડાને યોગ્ય ઘાટ આપીને સુંદર ઘડો...

ઓગસ્ટ 1, 2025 8:47 એ એમ (AM)

views 12

ફેફસાના કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આજે વિશ્વ ફેફસા કેન્સર દિવસ મનાવાશે.

આજે વિશ્વ ફેફસા કેન્સર દિવસ છે. ફેફસાના કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને લોકોને માહિતીગાર કરવાનાં હેતુથી દર વર્ષે પહેલી ઓગસ્ટે આ દિવસ મનાવાય છે. રાજ્ય સરકારનું લક્ષ્ય રાજ્યને વૈશ્વિક સ્તરે મેડિકલ સર્વિસિઝ માટેનું શ્રેષ્ઠ કેન્દ્ર બનાવવાનું છે. 2020થી 2024 દરમિયાન અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ...

ઓગસ્ટ 1, 2025 8:45 એ એમ (AM)

views 14

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું – આજે કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી.

હવામાન વિભાગે આગામી સાત ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે ઉત્તર, દક્ષિણ મધ્ય અને પશ્ચિમ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા છે. દરમિયાન માછીમારોને ચોથી ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. બીજી તરફ, રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું...

જુલાઇ 31, 2025 7:45 પી એમ(PM)

views 11

મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ મેગાવોટ કક્ષાનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કાર્યરત કરનાર દીન દયાલ પોર્ટ ભારતનું પ્રથમ બંદર બન્યું

કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ દેશનો પ્રથમ એક મેગાવોટ સ્કેલનો ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો છે. વહાણવટા અને જળમાર્ગ કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે પ્લાન્ટનું ઉદઘાટન કરતાં જણાવ્યું કે, મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ આ ગ્રીન હાઇડ્રોજન સુવિધાનું નિર્માણ થયું છે. જે વાર્ષિક આશરે 140 મેટ્રિ...

જુલાઇ 31, 2025 7:44 પી એમ(PM)

views 8

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કેન્સર સહિતની બિમારીઓ રોકવા પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી

રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, રાસાયણિક ખેતીથી ઉત્પાદિત ખોરાક ખાવાથી લોકો અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે. આજે ગુજરાત કેન્સર સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને ગવર્નિંગ કાઉન્સિલની બેઠકના અધ્યક્ષસ્થાનેથી બોલતાં તેમણે કેન્સર જેવા રોગોથી બચવા ખેડૂતોને પ્રકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો. શ્રી દ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.