જૂન 13, 2025 3:20 પી એમ(PM) જૂન 13, 2025 3:20 પી એમ(PM)
4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટનામાં અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટનામાં અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. શ્રી મોદીએ આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા. બાદમાં, સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટના...