પ્રાદેશિક સમાચાર

જૂન 13, 2025 3:20 પી એમ(PM) જૂન 13, 2025 3:20 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટનામાં અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટનામાં અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. શ્રી મોદીએ આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા. બાદમાં, સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટના...

જૂન 12, 2025 8:03 પી એમ(PM) જૂન 12, 2025 8:03 પી એમ(PM)

views 3

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પરિજનોના DNA લઇને મૃતકોની ઓળખ કરાશે

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યુ હતું કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. 50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્થિર છે.

જૂન 12, 2025 7:56 પી એમ(PM) જૂન 12, 2025 7:56 પી એમ(PM)

views 3

અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડ્ડયનની થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાગ્રસ્ત બનતાં 100થી વધુ મુસાફરોના મોતની શક્યતા

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત બનતાં 100 થી વધુ લોકોના મોતની આશંકા છે.. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હોવાના અહેવાલ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી..

જૂન 12, 2025 6:52 પી એમ(PM) જૂન 12, 2025 6:52 પી એમ(PM)

views 4

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે બારડોલીમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું સમાપન કરાવ્યું

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે સુરતના બારડોલી ખાતે કહ્યું હતું કે છેલ્લા અગિયાર વર્ષમાં દેશ બદલાયો છે.. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના સમાપન પ્રસંગે સંબોધન કરતાં શ્રી ચૌહાણે કહ્યું હતું કે દેશનો સર્વાગી વિકાસ થયો છે. સરદાર પટેલના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહની 97મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયે...

જૂન 12, 2025 6:50 પી એમ(PM) જૂન 12, 2025 6:50 પી એમ(PM)

views 19

રાજ્યમાં આગામી 15 જને લોકરક્ષક દળ- LRDની પરીક્ષાના ઉમેદવારો માટે એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસ દોડાવાશે.

રાજ્યમાં આગામી 15 જને લોકરક્ષક દળ- LRDની પરીક્ષાના ઉમેદવારો માટે એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસ દોડાવાશે. ત્યારે મહેસાણા અને પાટણ જિલ્લાના ઉમેદવારો માટે મહેસાણા વિભાગીય કચેરી દ્વારા 150 એસ.ટી. બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. બસ સેવાની જાણકારી મેળવવા માગતા ઉમેદવારો 1800—233—666 666 ટૉલ ફ્રી નંબર પર સંપર...

જૂન 12, 2025 6:47 પી એમ(PM) જૂન 12, 2025 6:47 પી એમ(PM)

views 4

આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ આજે અમદાવાદમાં દૂરદર્શન પરિસર ખાતે યોગોત્સવ કાર્યક્રમ યોજાયો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ આજે અમદાવાદમાં દૂરદર્શન પરિસર ખાતે યોગોત્સવ કાર્યક્રમ યોજાયો. ‘એક પૃથ્વી- એક સ્વાસ્થ્ય માટે યોગ’ની વિષયવસ્તુ સાથે યોજાયેલા કાર્યક્રમમાં પ્રેસ ઈન્ફર્મૅશન બ્યૂરો- P.I.B., C.B.C, યોજના, આકાશવાણી અને દૂરદર્શન અમદાવાદના અધિકારીઓ અને કર્મચારીઓએ યોગના વિવિધ આસન કર્યા હતા.

જૂન 12, 2025 6:43 પી એમ(PM) જૂન 12, 2025 6:43 પી એમ(PM)

views 7

રાજ્યમાં આગામી 15 જૂનથી ચાર મહિના માટે તમામ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે બંધ રહેશે.

રાજ્યમાં આગામી 15 જૂનથી ચાર મહિના માટે તમામ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે બંધ રહેશે. આગામી 15 ઑક્ટોબર સુધી કોઈ પણ ખાનગી કે સરકારી વૅબસાઈટ પૉર્ટલ પર પ્રવાસીઓ માટે ઑનલાઈન બૂકિંગ કરાતું નથી. સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈ મુજબ ચોમાસા દરમિયાન આ વ...

જૂન 12, 2025 10:03 એ એમ (AM) જૂન 12, 2025 10:03 એ એમ (AM)

views 9

FTIIએ મુખ્ય ફિલ્મ એપ્રિસિએશન કોર્સ માટે અરજી કરવાની તારીખ લંબાવી

માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) એ પુણેમાં યોજાનારા તેના મુખ્ય ફિલ્મ એપ્રિસિએશન કોર્સ (મધ્ય વર્ષ 2025) માટે અરજી કરવાની અંતિમ તારીખ સાત જૂનથી લંબાવીને 15 જૂન કરી છે. FTII અને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન - નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઇન્ડિયા દ્વાર...

જૂન 12, 2025 9:57 એ એમ (AM) જૂન 12, 2025 9:57 એ એમ (AM)

views 9

રાજ્યમાં અત્યાર સુધીમાં એક હજાર 281 સંક્રમિત કેસ નોંધાયા

રાજ્યમાં અત્યાર સુધીમાં એક હજાર 281 સંક્રમિત કેસ નોંધાયાછે.. જેમાં 23 દર્દીઓ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.. જ્યારે અન્ય એક હજાર 258 દર્દીઓ હોમ આઇસોલેશનમાં હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કોરોનાની સારવાર લઇને 143 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્ય...

જૂન 12, 2025 9:51 એ એમ (AM) જૂન 12, 2025 9:51 એ એમ (AM)

views 14

ચૂંટણી યોજાય તે પહેલા જ રાજ્યમા કેટલીક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ

રાજ્યમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. જોકે ચૂંટણી યોજાય તે પહેલા જ રાજ્યમા કેટલીક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ. ડાંગના આહવા તાલુકામા 26 ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાનાર હતી. જેમાંથી 7 ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા 17 ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાશે ...