પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 9, 2026 9:49 એ એમ (AM)

views 15

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લીમાં 168 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અરવલ્લી જિલ્લાના અંદાજે 168 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં ગઇકાલે બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી.બરંડાના અધ્ય...

જાન્યુઆરી 9, 2026 9:45 એ એમ (AM)

views 26

સોમનાથ સ્વાભિમાન પર્વ’ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 108 ઘોડેસવારો સાથે ભવ્ય શૌર્ય યાત્રા નીકળશે

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે 11 જાન્યુઆરી સુધી યોજાનારા "સોમનાથ સ્વાભિમાન પર્વ"નો આરંભ થયો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં શંખનાદ સાથે આ પર્વનો શુભારંભ થયો. આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં 72 કલાકના અખંડ ઓ...

જાન્યુઆરી 8, 2026 7:18 પી એમ(PM)

views 13

અખંડ ઓમકારના જાપ સાથે પ્રભાસ પાટણમાં “સોમનાથ સ્વાભિમાન પર્વ”નો આજથી આરંભ

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આજથી 11 જાન્યુઆરી સુધી "સોમનાથ સ્વાભિમાન પર્વ"નો આરંભ થયો છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં શંખનાદ સાથે આ પર્વનો શુભારંભ થયો. આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં 72 કલાકના અખંડ ઓમ...

જાન્યુઆરી 8, 2026 7:17 પી એમ(PM)

views 7

સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવાઇ

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણીમાં જોડાવવા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન દ્વારા શ્રદ્ધાળુઓ સોમનાથ રેલવે મથકે પહોંચ્યા હતા. 'હર હર ભોલે' અને 'જય સોમનાથ'ના ગગનભેદી નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગૂંજી ઉઠ્યું હતું. અમદાવાદના સ...

જાન્યુઆરી 8, 2026 7:16 પી એમ(PM)

views 6

ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે સ્વ-સંજ્ઞાન લીધું

ગાંધીનગર શહેરમાં દૂષિત પીવાના પાણીના સેવનને કારણે ટાઇફોઇડના કેસોમાં થયેલા નોંધપાત્ર વધારા અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ-NHRC એ સ્વ-સંજ્ઞાન લીધું છે. આયોગે રાજ્ય સરકારના મુખ્ય સચિવને નોટિસ પાઠવી છે, જેમાં બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. NHRCના જણાવ્યા અનુસાર, ટાઇફોઇડના દર્...

જાન્યુઆરી 8, 2026 7:15 પી એમ(PM)

views 9

સરકારી નોકરી ગેરરીતિ કેસમાં ગુજરાત સહિત 6 રાજ્યોમાં EDના દરોડા

સરકારી નોકરી ગેરરીતિ કેસમાં પ્રવર્તન નિદેશાલય-ED અનેક રાજ્યોમાં દરોડા પાડી રહ્યું છે. જેના ભાગરૂપે, ED એ આજે ગુજરાતનાં રાજકોટ, બિહારમાં મોતીહારી અને મુઝફ્ફરપુર, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, કેરળમાં એર્નાકુલમ, પંડલમ અને કોડુર, તમિલનાડુમાં ચેન્નાઈ, ઉત્તર પ્રદેશમાં ગોરખપુર, પ્રયાગરાજ અને લખનૌ સહિત અનેક સ્થ...

જાન્યુઆરી 8, 2026 7:14 પી એમ(PM)

views 30

રાજ્યના પોલીસ વડા દરરોજ એક જિલ્લાના પોલીસ વડા અને રેન્જ IG સાથે બેઠક યોજશે

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવે નવી પહેલ- “One Day-One District” શરૂ કરી છે. તે અંતર્ગત તેઓ દરરોજ એક જિલ્લાના પોલીસ અધિક્ષક અને પોલીસ મહાનિરીક્ષક-રેન્જ IG સાથે બેઠક યોજશે, જેમાં દરેક જિલ્લામાં અમલમાં મૂકાયેલી એક શ્રેષ્ઠ પ્રયાસો અંગે પણ ચર્ચા કરાશે. જિલ્લા સ્તરે પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ...

જાન્યુઆરી 8, 2026 4:02 પી એમ(PM)

views 22

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આજથી 11 જાન્યુઆરી સુધી “સોમનાથ સ્વાભિમાન પર્વ”નો આરંભ થયો.

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આજથી 11 જાન્યુઆરી સુધી "સોમનાથ સ્વાભિમાન પર્વ"નો આરંભ થયો છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં શંખનાદ સાથે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો શુભારંભ થયો. આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં ...

જાન્યુઆરી 8, 2026 3:54 પી એમ(PM)

views 6

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 72 કલાકના સામૂહિક ઓમકાર નાદનો ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરાવ્યો.

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 72 કલાકના સામૂહિક ઓમકાર નાદનો ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, ભવ્ય સોમનાથ મંદિર આપણી અતૂટ શ્રદ્ધા-આસ્થા અને સામૂહિક શક્તિનું પ્રતીક છે. આપણી વિરાસત અને અસ્મિતાના ગૌરવને સામૂહિક ઓમકારનાદથી વધ...

જાન્યુઆરી 8, 2026 3:33 પી એમ(PM)

views 4

દેશની વિવિધ કંપનીઓના કર્મચારીઓ, કાર્યરત હોસ્પિટલોના ભારતીય વ્યાવસાયિક આરોગ્ય મંડળની 76મી રાષ્ટ્રીય પરિષદ ઓક્યુકોનનો જામનગરમાં આરંભ થયો.

દેશની વિવિધ કંપનીઓના કર્મચારીઓ, વિસ્તારના લોકો માટે કાર્યરત હોસ્પિટલોના ભારતીય વ્યાવસાયિક આરોગ્ય મંડળની 76મી રાષ્ટ્રીય પરિષદ ઓક્યુકોનનો જામનગરમાં આરંભ થયો છે. 10 જાન્યુઆરી સુધી યોજાનારી આ પરિષદ દરમિયાન વ્યાવસાયિક આરોગ્ય સુરક્ષા, સુખાકારીનું મંથન, ભાવિ પડકારોનું માર્ગદર્શન અને ભાવિ ઉકેલોનું ઘડતર અંગે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.