પ્રાદેશિક સમાચાર

જૂન 14, 2025 9:42 એ એમ (AM) જૂન 14, 2025 9:42 એ એમ (AM)

views 4

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃતકોના 222 જેટલા પરિજનોના ડી.એન.એ. ટેસ્ટ કરાયા

અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહોની ઓળખ કરવા માટે D.N.A. ટેસ્ટ લેવામાં આવી રહ્યાં છે. મૃતકોના પરિજનોના ડીએનએ લઇને ઓળખ કરીને મૃતદેહ સોંપાઇ રહ્યાં છે. અત્યાર સુધીમાં 222 જેટલા સેમ્પલ લેવામાં આવ્યાં છે. જ્યારે અન્ય સેમ્પલ આજે લેવામાં આવશે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા ક્રૂ મેમ્બરમાંથી...

જૂન 13, 2025 7:37 પી એમ(PM) જૂન 13, 2025 7:37 પી એમ(PM)

views 6

અમદાવાદમાં ક્રિકેટ પ્રિમિયર લીગની ફાઈનલમાં હેરીટેજ સિટી ટાઈટન્સ અને કર્ણાવતી કિંગ્સ વચ્ચે મૂકાબલો થશે

અમદાવાદમાં ક્રિકેટ પ્રિમિયર લીગની ફાઈનલમાં હેરીટેજ સિટી ટાઈટન્સ અને કર્ણાવતી કિંગ્સ વચ્ચે મૂકાબલો થશે.પેહલી સેમિફાઇનલની મેચમાં નર્મદા નેવિગેટર્સને 4 વિકેટે હરાવી હેરિટેજ સિટી ટાઈટન્સે CPની સિઝન 2ની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.. હેરિટેજ સિટી ટાઈટન્સે ટૉસ જીતી નર્મદા નેવિગેટર્સે બેટીંગ આપતાં  20 ઓવર્સના ...

જૂન 13, 2025 7:35 પી એમ(PM) જૂન 13, 2025 7:35 પી એમ(PM)

views 7

બાવીસમી જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તૈયારીઓ પૂરજોશમાં

પંચમહાલ જીલ્લાની 249 ગ્રામ પંચાયતના 391 સરપંચ અને 1993 સભ્યો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.આગામી 22 જૂને જિલ્લાના 7 તાલુકા ગોધરા,શહેરા, મોરવાહ, કાલોલ,ઘોઘંબા,હાલોલ, અને જાંબુઘોડામાં યોજાનારી ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થયું છે.  નર્મદા જિલ્લામાં ૧૧૨ ગ્રામ પંચાયતની ચુંટણીની તૈયારીઓ  પુર જોશમાં ચાલી રહી છે. ન...

જૂન 13, 2025 7:31 પી એમ(PM) જૂન 13, 2025 7:31 પી એમ(PM)

views 8

દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળી આવતા સાચું કારણ જાણવાનું સરળ બનશે

અમદાવાદમાં થયેલા જીવલેણ વિમાન દુર્ઘટનાની તપાસ ચાલુ છે, ફોરેન્સિક નિષ્ણાતો આજે ક્રેશ સ્થળની મુલાકાત લઈને વિગતવાર તપાસ કરી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થળ પરથી એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. તપાસકર્તાઓએ સ્થળ પરથી ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર પણ મેળવ્યું છે. અગાઉ, ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડ...

જૂન 13, 2025 3:47 પી એમ(PM) જૂન 13, 2025 3:47 પી એમ(PM)

views 4

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક માત્ર બચી જનાર વ્યક્તિ રમેશ વિશ્વાસની આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી જુદા જુદા મેડિકલ ટેસ્ટ માટે કરવામાં આવ્યા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક માત્ર બચી જનાર વ્યક્તિ રમેશ વિશ્વાસની આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી જુદા જુદા મેડિકલ ટેસ્ટ માટે કરવામાં આવ્યા હતા. વિશ્વાસને સી- 7 વોર્ડમાંથી પ્રથમવાર બહાર કાઢવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમને કંઇ પણ ન બોલવાની સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે પ્રધા...

જૂન 13, 2025 3:38 પી એમ(PM) જૂન 13, 2025 3:38 પી એમ(PM)

views 3

સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોટાભાગના ઇજાગ્રસ્તો જોખમથી બહાર : સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોશી

અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ઈજાગ્રસ્ત થયેલા લોકોની સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, ઈજાગ્રસ્તોમાંથી મોટા ભાગના લોકો જોખમથી બહાર છે. વર્તમાન સ્થિતિ અંગે હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ કહ્યું, આરોગ્ય વિભાગ અને સિવિલ હૉસ્પિટલે સમગ્ર ઈમરજન્સીની સ્થિતિને કાબૂમાં લીધ...

જૂન 13, 2025 3:30 પી એમ(PM) જૂન 13, 2025 3:30 પી એમ(PM)

views 2

કોંગ્રેસે પોતાના તમામ કાર્યક્રમો એક અઠવાડિયા માટે સ્થગિત કરીને શોક વ્યક્ત કર્યો

દેશ અને દુનિયાને હચમચાવી નાંખનારી અમદાવાદની વિમાન દુર્ઘટનાને કારણે લોકો આઘાતમાં છે. ત્યારે કોંગ્રેસે પણ પોતાના તમામ કાર્યક્રમો એક અઠવાડિયા માટે સ્થગિત કરીને શોક વ્યક્ત કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાનને કારણે પણ રાજકોટમાં શોક છે ત્યારે કોંગ્રેસે પણ આ શોક જાહેર કરીને પોતાના તમામ કાર્યક...

જૂન 13, 2025 3:28 પી એમ(PM) જૂન 13, 2025 3:28 પી એમ(PM)

views 3

વિમાન દુર્ઘટના બાદ ઈજાગ્રસ્ત થયેલા લોકોની સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે : ડૉ. રાકેશ જોષી

અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ઈજાગ્રસ્ત થયેલા લોકોની સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, ઈજાગ્રસ્તોમાંથી મોટા ભાગના લોકો જોખમથી બહાર છે. વર્તમાન સ્થિતિ અંગે હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ કહ્યું, આરોગ્ય વિભાગ અને સિવિલ હૉસ્પિટલે સમગ્ર ઈમરજન્સીની સ્થિતિને કાબૂમાં લીધ...

જૂન 13, 2025 3:24 પી એમ(PM) જૂન 13, 2025 3:24 પી એમ(PM)

views 4

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટ ખાતે થશે

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટ ખાતે થશે. સ્વર્ગસ્થ રૂપાણીનો પુત્ર ઋષભ આવતી કાલે સવારે 4 વાગ્યે સ્વદેશ પરત ફરે ત્યારબાદ તેમનાં DNA મેચ થયા બાદ સમગ્ર પરિવાર રાજકોટ આવશે. અમદાવાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આશરે ત્રણ દિવસ બાદ સ્વર્...

જૂન 13, 2025 3:22 પી એમ(PM) જૂન 13, 2025 3:22 પી એમ(PM)

views 2

ગુજરાત ATS ને વિમાનના કાટમાળમાંથી એક DVR મળ્યું

ગુજરાત ATS ને વિમાનના કાટમાળમાંથી એક DVR મળ્યું છે. તેને ફોરેન્સીક તપાસ માટે મોકલવામાં આવ્યું છે. ANI ના જણાવ્યા મુજબ આ DVR શેનું છે, તે હજી સ્પષ્ટ નથી. ફોરેન્સીક નિષ્ણાતો તપાસ કરીને તે અંગે માહિતી પૂરી પાડશે.