પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 4, 2025 6:45 પી એમ(PM)

views 8

નવસારી જિલ્લાના બીલીમોરાનો વિદ્યાર્થી નિષાદઅજયકુમાર પટેલ વારલી ચિત્ર સ્પર્ધામાં રાજ્યકક્ષાએ વિજેતા થયો

નવસારી જિલ્લાના બીલીમોરાનો વિદ્યાર્થી નિષાદઅજયકુમાર પટેલ વારલી ચિત્ર સ્પર્ધામાં રાજ્યકક્ષાએ વિજેતા થયો છે. અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે આણંદ સ્થિત મયંક રાવલ ફાઉન્ડેશન લાઇફડિઝાઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી વારલી ચિત્ર સ્પર્ધામાં બીલીમોરા એલએમપીરેવા એક્સપેરીમેન્ટલ સ્કુલનો વિદ્યાર્થી નિષાદ અ...

ઓગસ્ટ 4, 2025 7:00 પી એમ(PM)

views 9

ડાંગ જિલ્લાના  આહવાના ખાતે -નારી વંદન ઉત્સવ સપ્તાહ નિમિત્તે આજે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી કરાઈ હતી 

ડાંગ જિલ્લાના  આહવાના ખાતે -નારી વંદન ઉત્સવ સપ્તાહ નિમિત્તે આજે 'મહિલા સ્વાવલંબન દિવસ'ની ઉજવણી કરાઈ હતી ડાંગથી અમારાં પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે , જિલ્લા કક્ષાની ઉજવણી -આહવાના ટીમ્બર હોલ ખાતે 'મહિલા રોજગાર મેળા' ના રૂપે કરાઈ હતી .આ કાર્યક્રમમાં  ઉદ્યોગ સાહસિકમહિલાઓનુ સન્માન કરાયું હતું॰ તેમજ શ...

ઓગસ્ટ 4, 2025 7:00 પી એમ(PM)

views 8

મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજેગાંધીનગરમાં ‘રાખીમેળા’નું ઉદ્ઘાટન કર્યું

મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજેગાંધીનગરમાં ‘રાખીમેળા’નું ઉદ્ઘાટન કર્યું. 8 ઓગસ્ટ સુધીમહાત્મા મંદિર ખાતે યોજાનાર આ રાખીમેળામાં રાખડી સહિતની વિવિધ ચીજ-વસ્તુઓનાપ્રદર્શન સહ વેચાણ માટે 100 જેટલા સ્ટોલ ઉભા કરાયા છે. આ રાખીમેળામાં મહિલા કારીગરદ્વારા ઉત્પાદિત અવનવી ડીઝાઇનની રાખડીઓ તેમજ ભાઈ દ...

ઓગસ્ટ 4, 2025 3:10 પી એમ(PM)

views 8

ભરૂચના અંકલેશ્વરમાં 637 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને શિલાન્યાસ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી વસ્તુના આગ્રહને આત્મનિર્ભરતા તરફનો સાચો માર્ગ ગણાવ્યો છે. આજે ભરૂચના અંકલેશ્વરમાં 637 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરતાં શ્રી પટેલે જણાવ્યુ હતું કે કોરોના સામે રક્ષણ આપતી રસી પણ અંકલેશ્વરમાં બની છે. તેમણે ઉમેર્યું કે ગત વર્ષની સરખામણીએ આ...

ઓગસ્ટ 4, 2025 9:37 એ એમ (AM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભરૂચ જિલ્લાને વિવિધ વિકાસ કાર્યની ભેટ આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભરુચ જિલ્લાને વિવિધ વિકાસ કાર્યની ભેટ આપશે. આજે સવારે તેઓ ભરૂચમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. શ્રાવણ માસ નિમિત્તે તેઓ ભરૂચ જિલ્લાના તીર્થસ્થાન કાવી કંબોઇ ખાતે સ્તંભેશ્વર મહાદેવ દર્શન કરશે.ભરૂચ જિલ્લાના આજના તેમના આ પ્રવાસ કાર્યક્ર્મને કારણે તેઓ ન...

ઓગસ્ટ 4, 2025 9:33 એ એમ (AM)

views 9

વિશ્વના અન્ય દેશોની તુલનામાં ભારતનું અર્થતંત્ર મજબૂત હોવાનું જણાવતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગરમા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વેપારીઓ, મહાજન, ઉદ્યોગકારો અને પ્રબુધ્ધ નાગરીકો સાથે વિકસિત ભારત સંવાદ યોજ્યો હતો.વિશ્વના અન્ય દેશોની તુલનામાં સતત વિકસી રહેલા ભારત દેશના મજબૂત અર્થતંત્ર વિશે વિગતો આપતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ એ જણાવ્યું કે કોવિડ મહામારી બાદ વિશ્વના અન્ય દેશ...

ઓગસ્ટ 4, 2025 9:30 એ એમ (AM)

views 13

ખાતરની સંગ્રહખોરી કે કાળાબજારી ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ અધિકારીની નિમણૂંક – ખાતરની ઉપલબ્ધતા માટે કંટ્રોલ રૂમ શરૂ

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, આ વર્ષે સારા વરસાદના પરિણામે ખરીફ પાકોનું ૬૧ ટકા જેટલુ વાવેતર પૂર્ણ થતાં ખેડૂતોને સમયસર પૂરતું ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાતરનો જથ્થાનું વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.તેમણે જણાવ્યું ખાતરના વિતરણ વ્યવસ્થાની રાજ્ય કક્ષાએથી દેખરેખ રાખવામ...

ઓગસ્ટ 3, 2025 7:34 પી એમ(PM)

views 16

દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાન પર

દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાન પર રહ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યાનુસાર છેલ્લા 4 વર્ષોમાં રાજ્યમાં કુલ મત્સ્ય ઉત્પાદનનો આંકડો વાર્ષિક સરેરાશ અંદાજે 8 લાખ 56 હજાર મેટ્રિક ટન રહ્યો છે. વર્ષ 2023-24માં રાજયનું કુલ મત્સ્ય ઉત્પાદન 9 લાખ 8 હજાર મેટ્રિક ટન હતું, જે 2024-25માં 1...

ઓગસ્ટ 3, 2025 7:33 પી એમ(PM)

views 7

મહાનગરો-નગરોના બહુવિધ વિકાસ કામો માટે 4 હજાર 179 કરોડ રૂપિયા મંજૂર કરાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષમાં મહાનગરો-નગરોને બહુવિધ વિકાસ કામો માટે 4 હજાર 179 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યાઅનુસાર 7 મહાનગરપાલિકા અને 12 નગરપાલિકાઓને આ કામોનો લાભ મળશે. જે મહાનગરપાલિકાના વિકાસના કામો મંજૂર કરાયા છે તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, મોર...

ઓગસ્ટ 3, 2025 7:32 પી એમ(PM)

views 6

રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભાવનગરમાં નવું કન્ટેનર ટર્મિનલ બનશે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભાવનગરમાં નવું કન્ટેનર ટર્મિનલ બનશે. ભાવનગર રેલવે મથકથી આજે ભાવનગર-અયોધ્યા કેન્ટ સાપ્તાહિક ટ્રેનને લીલીઝંડી આપતા શ્રી વૈષ્ણવે આ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું સુરત અને ભાવનગર વચ્ચે નવી વંદે ભારત ટ્રેન શરૂ કરાશે. ભાવનગર કન્ટેનર ઉત્પાદનનું કેન્દ્ર ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.