પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 5, 2025 10:20 એ એમ (AM)

views 10

રાજ્યભરમાં યોજાઇ રહેલા રાખી મેળા ઉદ્યમી મહિલાઓ માટે રોજગારીનું સાધન બની રહ્યાં છે

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે યોજાતા રાખીમેળા ઉદ્યમી મહિલાઓ માટે રોજગારીનું માધ્યમ બની રહ્યો છે.મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગઇકાલે ગાંધીનગર ખાતે ‘રાખીમેળા’નું ઉદ્ઘાટન કર્યું. 8 ઓગસ્ટ સુધી મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ રાખીમેળામાં રાખડી સહિતની વિવિધ ચીજ-વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ માટે 10...

ઓગસ્ટ 5, 2025 10:19 એ એમ (AM)

views 7

મુસાફરોના ધસરાને પહોંચી વળવા રક્ષાબંધનના તહેવારો દરમિયાન એસટી નિગમ દ્વારા અમદાવાદથી વધારાની 200 બસ દોડાવાશે

રક્ષાબંધનના તહેવારો દરમિયાન એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદથી વધારાની 200 બસ દોડાવાશે.આગામી દિવસોમાં આવી રહેલા સાતમ, આઠમ, જન્માષ્ટમી સહિતના તહેવારોને લઈ એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદથી વધારાની બસ દોડાવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલ થી 11 ઔગસ્ટ સુધી અમદાવાદ થી સુરત, બરોડ...

ઓગસ્ટ 5, 2025 10:15 એ એમ (AM)

views 11

ગંભીરા પુલ પર ફસાયેલા ટેન્કરને ઉતારવાની કામગીરી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવી

આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કહ્યુ છે છે, 9 જુલાઈના રોજ ગંભીરા પુલ પર એક અકસ્માત થયો હતો. ત્યારથી પુલ પર ફસાયેલા ટેન્કરને ઉતારવાની કામગીરી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી માટે હવે સમગ્ર ટ્રક બચાવ કામગીરી ટીમ મુખ્ય હાઇડ્રોલિક સ્ટેન્ડ જેક અને ચાર પુલિંગ ટ્રકનો ઉપયોગ...

ઓગસ્ટ 5, 2025 9:47 એ એમ (AM)

views 19

બાયોમેટ્રિક સહિતની આધારને લગતી સેવાઓ ઝડપી બનાવવા સરકારે ભાર મૂક્યો

આધાર અમલીકરણ સમિતિની બેઠક ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં ગઇકાલે યોજાઈ હતી.આ બેઠકમાં રાજ્યના નાગરિકોની સેવા કરવામાં સતત કાર્યક્ષમતા અને નવીનતાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.મુખ્ય રાજ્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને UIDAIના પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો. રાજ્યભર...

ઓગસ્ટ 5, 2025 9:45 એ એમ (AM)

views 7

રાજ્યના નાગરિકો દ્વારા કરવામાં આવેલા ૧૦ હજાર જેટલા RTIના કેસોનો ત્વરિત ગતિએ નિકાલ કરાયો

ગત વર્ષે રાજ્યના નાગરિકો દ્વારા કરવામાં આવેલા ૧૦ હજાર જેટલા RTIના કેસોનો ખૂબ ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે. આમ, આયોગમાં હાલમાં કોઈ પેન્ડનસી કેસ નથી. તેમ મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે ગુજરાત માહિતી આયોગ લઘુપુસ્તિકા અનાવરણ કાર્યક્રમ પ્રસંગે શ્રી સોનીએ જણાવ્યું હતું કે...

ઓગસ્ટ 5, 2025 9:43 એ એમ (AM)

views 9

રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણી”ની થીમ ઉપર કરાશે

રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના 33 જિલ્લાના કલેકટરોને અને અન્ય અધિકારીઓને "હર ઘર તિરંગા"ની ઉજવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું.આ વર્ષે તિરંગાનો કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાવાનો છે. પ્રથમ તબક્કામાં બે થી આઠ ઓગસ્ટ દરમિયાન રાખી બનાવવાના વર્કશોપ અને સ્પ...

ઓગસ્ટ 4, 2025 7:20 પી એમ(PM)

views 5

શ્રાવણ માસના બીજા સોમવારે રાજ્યના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજ્યા

શ્રાવણના માસના બીજા સોમવારે આજે રાજ્યના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. શિવમંદિરોમાં જળાભિષેક કરવાની સાથે વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી. આજે બીજા સોમવારે, સોમનાથ દાદાની આરતીમાં હજારો ભાવિકોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. વહેલી સવારે 4 કલાકે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવતા જ મંદિર...

ઓગસ્ટ 4, 2025 7:18 પી એમ(PM)

views 61

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 1 કરોડ 94 લાખથી વધુ બેંક ખાતા ખોલાયા

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધી વિક્રમજનક 1 કરોડ 94 લાખથી વધુ બેન્ક ખાતા ઝીરો બેલેન્સથી ખોલાયા છે. ગુજરાત સહિત દેશભરમાં જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ અભિયાનમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્ર...

ઓગસ્ટ 4, 2025 7:30 પી એમ(PM)

views 7

મહેસાણાની દૂધસાગર ડેરીએ 437 કરોડ રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો – પશુપાલકોને 10 ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત

ઉત્તર ગુજરાતના પશુપાલકો માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. મહેસાણાની દૂધસાગર ડેરીએ 437 કરોડનો ભાવ વધારો જાહેર કર્યો છે. આ ઉપરાંત પશુપાલકોને 10 ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી. જ્યારે વીમાની રકમ 2 લાખથી વધારી 4 લાખ કરવામાં આવી છે. આજે મળેલી વાર્ષિક સાધારણ સભામાં આ મહત્વની જાહેરાતો કરવામાં...

ઓગસ્ટ 4, 2025 7:06 પી એમ(PM)

views 8

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે થી દહેજ જવું સરળ બનશે-મુખ્યમંત્રીએ 46 કિલોમીટરના માર્ગને ચાર માર્ગીય કરવાનું ખાતમુહૂર્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, જંબુસરમાં નિર્માણાધીન બલ્ક ડ્રગ પાર્ક દવાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારશે. આજે ભરૂચ જિલ્લાના પ્રવાસ દરમિયાન શ્રી પટેલે જંબુસરમાં 815 હેક્ટર વિસ્તારમાં 3 હજાર 920 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલા બલ્ક ડ્રગ પાર્ક સાઈટની મુલાકાત લઈને કામગીરીની પ્રગતિનું નિરીક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.