ઓગસ્ટ 8, 2025 9:39 એ એમ (AM)
8
બાંધકામ ક્ષેત્રમાં તકરારી જમીનોના પ્રશ્નના નિકાલ માટે બિલ્ડર જૂથો અને સરકારના સહિયારા પ્રયાસો પર મુખ્યમંત્રીએ ભાર મૂક્યો
બાંધકામ ક્ષેત્રમાં તકરારી જમીન અંગેનો મુદ્દાના ઉકેલ માટે મુખ્યમંત્રીએ બિલ્ડર્સ પાસેથી સૂચનો મંગાવ્યાં છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા ક્રેડાઈ ગુજરાતની 'ચેન્જ ઓફ ગાર્ડ' કાર્યક્રમ દરમિયાન અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ઈચ્છે છે કે ગુજરાતનું ર...