પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 8, 2025 9:39 એ એમ (AM)

views 8

બાંધકામ ક્ષેત્રમાં તકરારી જમીનોના પ્રશ્નના નિકાલ માટે બિલ્ડર જૂથો અને સરકારના સહિયારા પ્રયાસો પર મુખ્યમંત્રીએ ભાર મૂક્યો

બાંધકામ ક્ષેત્રમાં તકરારી જમીન અંગેનો મુદ્દાના ઉકેલ માટે મુખ્યમંત્રીએ બિલ્ડર્સ પાસેથી સૂચનો મંગાવ્યાં છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા ક્રેડાઈ ગુજરાતની 'ચેન્જ ઓફ ગાર્ડ' કાર્યક્રમ દરમિયાન અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ઈચ્છે છે કે ગુજરાતનું ર...

ઓગસ્ટ 7, 2025 7:53 પી એમ(PM)

views 9

વર્ષ 2023 માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિક જાહેર

રાજ્ય સરકારે વર્ષ 2023 માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિક જાહેર કર્યા છે. વિવિધ 46 પૈકી 40 શ્રેણીમાં ચલચિત્રને પ્રોત્સાહક રકમ અને પારિતોષિક એનાયત કરાશે. આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક વિજેતા કલાકાર અને કસબીઓનો સન્માન સમારોહ યોજાશે. ગુજરાતી ફિલ્મ કર્મ ના નિર્માતાઓ અને દિગદર્શક સુબ્રમણ્યમ ઐય્...

ઓગસ્ટ 7, 2025 7:51 પી એમ(PM)

views 12

રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના 18 લાખથી વધુ લાભાર્થીઓને 393 કરોડ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના 18 લાખથી વધુ લાભાર્થીઓને 393 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાઈ. આ પ્રસંગે સુશ્રી બાબરિયાએ કહ્યું, રાજ્યના તમામ નાગરિકોને યોજનાકીય લાભ આપવો એ સરકારનો સંકલ્‍પ છે. આજના ઇ-વિતરણ કાર્યક્રમ...

ઓગસ્ટ 7, 2025 7:50 પી એમ(PM)

views 11

ઉત્તરાખંડમાં પૂરની સ્થિતિમાં ફસાયેલા રાજ્યના 141 પ્રવાસીઓ સલામત

ઉત્તરાખંડમાં પૂરના કારણે સર્જાયેલી સ્થિતિમાં ફસાયેલા રાજ્યના 141 જેટલા લોકો સલામત હોવાનું જણાયું છે. દરમિયાન અમદાવાદના 99 લોકોને મંદાકિની અતિથિગૃહ ખાતે રખાયા છે. હાલમાં ગુજરાત અને ઉત્તરાખંડ સરકાર સતત સંપર્કમાં હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

ઓગસ્ટ 7, 2025 7:52 પી એમ(PM)

views 20

રાજ્યની અનુદાનિત શાળાઓને માળખાકીય સુવિધા માટે 10 લાખથી દોઢ કરોડ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત શાળાઓને માળખાકીય સુવિધા માટે 10 લાખથી દોઢ કરોડ રૂપિયા સુધીની આર્થિક સહાય અપાશે. મિશન સ્કૂલ ઑફ ઍક્સલૅન્સના બીજા તબક્કા હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સહાયનો નિર્ણય કરાયો છે. વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષથી પાંચ વર્ષ માટે આ નિર્ણયનો અમલ કરાશે. તે મુજબ, શાળાઓને ખૂટ...

ઓગસ્ટ 7, 2025 7:54 પી એમ(PM)

views 36

રાજ્યની આંગણવાડી બહેનોએ સરહદના જવાનો માટે સાડા ત્રણ લાખથી વધુ રાખડીઓ મોકલાવી નવો વિક્રમ બનાવ્યો

દેશની સરહદ પર સુરક્ષા કરતા જવાનોની રક્ષા માટે રાજ્યની 53 હજાર જેટલી આંગણવાડીની બહેનોએ સાડા ત્રણ લાખથી વધુ રાખડી મોકલી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે સરહદી દળોના જવાનોને રાખડી કળશ સુપરત કરાયો. રાજ્યની “એક રાખી દેશ કે જવાનો કે નામ” પહેલને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મ...

ઓગસ્ટ 6, 2025 8:16 પી એમ(PM)

views 24

રાજ્યની અનુદાનિત સંસ્થાઓમાં ફિક્સ પગારના કર્મચારીઓને હવે 20 દિવસની મૅડિકલ અને 15 દિવસની વિશેષ રજા મળશે

રાજ્યની 357 અનુદાનિત સંસ્થાઓના એક હજાર 282 શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓને 20 દિવસની મૅડિકલ રજા અને 15 વિશેષ રજા મળશે. રાજ્ય સરકારના આ નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ નિર્ણયથી રાજ્યની બિન-સરકારી અનુદાનિત મહાવિદ્યાલયોના એક હજાર 167 શૈક્ષણિક અને 115 બિન-શૈક્ષણિક ક...

ઓગસ્ટ 6, 2025 8:15 પી એમ(PM)

views 9

સૌરાષ્ટ્રના લોકો અને ખેડૂતોને સૌની યોજનાથી નર્મદાનું વધારાનું પાણી અપાશે.

રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના લોકો અને ખેડૂતોને સૌની યોજનાથી નર્મદાનું વધારાનું પાણી આપવાનો અને 11 જિલ્લામાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, પ્રવર્તમાન વરસાદની સ્થિતિને પગલે સૌરાષ્ટ્રના લોકોની રજૂઆતને ધ્યાને રાખી આ નિર્ણય કરાયો છે. આગ...

ઓગસ્ટ 6, 2025 10:46 એ એમ (AM)

views 20

‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’ની કામગીરીની મુખ્યમંત્રીએ સ્થળ નિરીક્ષણ કરીને સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાથ ધરાઈ રહેલા 'મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ'ની કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.2024માં 12 માર્ચ દાંડીકૂચ સ્મૃતિ દિવસે આ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કાર્યારંભ થયો હતો. મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અંદાજે 55 ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.