પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 9, 2025 9:01 એ એમ (AM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સુરતમાં ભગવાન બિરસા મુંડાની 150-મી જન્મજયંતી વર્ષની ઉજવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સુરતના માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની 150-મી જન્મજયંતી વર્ષની ઉજવણી કરાશે. આ પ્રસંગે શ્રી પટેલ વિવિધ યોજનાઓના કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તાપી કાંઠે રિવરફ્રન્ટ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી કરાશે. ...

ઓગસ્ટ 9, 2025 9:00 એ એમ (AM)

views 48

બરડા વન્યજીવ અભયારણ્ય ઍશિયાટિક સિંહ માટેનું વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક સંરક્ષણ રહેઠાણ બન્યું

રાજ્યનું બરડા વન્યજીવ અભયારણ્ય ઍશિયાટિક સિંહ માટેનું વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક સંરક્ષણ રહેઠાણ બન્યું છે. વર્ષ 2025ની ગણતરી મુજબ, બરડામાં કુલ 17 સિંહની હાજરી નોંધાઈ છે. એટલું જ નહીં, બરડા અભયારણ્ય હાલ 260થી વધુ પ્રાણીઓ અને જળચર પક્ષીઓનું નિવાસસ્થાન પણ છે.બરડા વન્યજીવ અભયારણ્ય’ને સ્થાનિકો ‘બરડો’ તરીકે ...

ઓગસ્ટ 8, 2025 7:55 પી એમ(PM)

views 12

રાજ્યભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ

દેશભરમાં આજથી શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના કમલમ ખાતે બેઠક યોજાઈ. બેઠકમા રાજ્યના 580 મંડળ અને 51 હજાર બુથ સુધી યોજાનારી ત્રિરંગા યાત્રા અંગેની કાર્યશાળા પણ યોજાઇ. ભાજપના સાંસદ વી ડી શર્માએ આ બેઠક અંગે વધુ માહિતી આપી.. 'હર ઘર તિરંગા...

ઓગસ્ટ 8, 2025 7:54 પી એમ(PM)

views 7

મોરબીમાં માળિયા સુરજબારી બ્રિજ નજીક સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત

મોરબીમાં માળિયા સુરજબારી બ્રિજ નજીક સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે, ડિવાઈડર સાથે અથડાઈને ટ્રક સામેના માર્ગ પર પલટી ગયો હતો. તેની સાથે અથડામણ ટાળવા અન્ય ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં છ બાળક સહિત કુલ સાત લોકો સવાર હતા. તેમાંથી...

ઓગસ્ટ 8, 2025 7:53 પી એમ(PM)

views 7

દેશના સૌથી સલામત શહેરમાં વડોદરા બીજા ક્રમાંકે

દેશના સૌથી સલામત શહેરમાં વડોદરાનું સ્થાન ટોચ પર રહ્યું છે. નુમ્બેઓ સેફ્ટી ઇન્ડેક્સ બાય સિટી-2025 દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આ અહેવાલમાં દેશના સૌથી સલામત શહેર તરીકે મેંગ્લોર બાદ વડોદરા બીજા, અમદાવાદ ત્રીજા અને સુરત ચોથા ક્રમાંકે છે. આ અહેવાલમાં પોલીસની હાજરી, ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો, રાત્રે બહ...

ઓગસ્ટ 8, 2025 7:53 પી એમ(PM)

views 22

આગામી આઠથી 10 સપ્ટેમ્બર સુધી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાશે

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી આઠથી 10 સપ્ટેમ્બર સુધી યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 15મી વિધાનસભાના સાતમા સત્રનું આહ્વાન કરતા ગુજરાત વિધાનસભાએ સત્ર સંબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું, આ સત્ર માટે ધારાસભ્યો આગામી 20 ઑગસ્ટ સુધી પોતાના પ્રશ્નો ઑનલાઈન અન...

ઓગસ્ટ 8, 2025 9:56 એ એમ (AM)

views 7

ભાઇ બહેનના અતૂટ બંધનના પર્વ રક્ષાબંધન નિમિત્તે અમદાવાદમાં બહેનો માટે B.R.T.S.ની મુસાફરી નિઃશુલ્ક કરવાની જાહેરાત

અમદાવાદના બીઆરટીએસ દ્વારા ભાઈ-બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન નિમિત્તે બહેનોની મુસાફરી આરામદાયક અને નિઃશુલ્ક બનાવાની જાહેરાત કરવામાં આવી છે.રક્ષાબંધન નિમિતે બહેનો માટે BRTSમાં નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરવામા આવી છે..ભાઈ-બહેનના અભિન્ન પ્રેમ અને જોડાણના પ્રતિકરૂપ આ તહેવાર પર બહેનો પોતાના ભાઈઓને રાખ...

ઓગસ્ટ 8, 2025 9:52 એ એમ (AM)

views 9

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ૧૯૯મા અર્બન ફોરેસ્ટ- ઓક્સિજન પાર્કની મુખ્યમંત્રી આજે ભેટ આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલોપ કરવામાં આવેલા અર્બન ફોરેસ્ટ, ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવશે. આ અવસરે મુખ્યમંત્રી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.લાંભા વોર્ડમાં ત્યાર થયેલા અર્બન ફોરેસ્...

ઓગસ્ટ 8, 2025 9:49 એ એમ (AM)

views 9

દેશપ્રેમની ભાવના જગાવવા આજથી રાજ્યભરમાં હર હર તિરંગા અભિયાનનો આરંભ

રાજ્યભરમાં આજથી 15 ઑગસ્ટ સુધી હરઘર તિરંગા અભિયાન યોજાશે. “હરઘર તિરંગા, હરઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ”ની વિષયવસ્તુ સાથે યોજાનારા અભિયાન હેઠળ સ્વચ્છતા રેલી સહિતના વિવિધ કાર્યક્રમ યોજાશે.હર ઘર તિરંગા અભિયાન હેઠળ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે બેથી ત્રણ કિલોમીટર લાંબી ત્રિરં...

ઓગસ્ટ 8, 2025 9:42 એ એમ (AM)

views 9

માય હેન્ડલૂમ, માય પ્રાઈડ’ના સૂત્ર સાથે ખાદી અને વણાટકામ ક્ષેત્ર તેજ ગતિથી વિકાસ સાધી રહ્યું હોવાનું જણાવતા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા

'માય હેન્ડલૂમ, માય પ્રાઈડ' ના સૂત્ર સાથે ખાદી અને વણાટકામ ક્ષેત્ર તેજ ગતિથી વિકાસ સાધી રહ્યું છે. આજે દેશમાં ખાદીનું ટર્ન ઓવર સવા લાખ કરોડ કરતાં પણ વધુ છે. તેમ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું..આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.