પ્રાદેશિક સમાચાર

જૂન 20, 2025 7:15 પી એમ(PM) જૂન 20, 2025 7:15 પી એમ(PM)

views 9

NAFED ટૂંક સમયમાં ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરશે : કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) ટૂંક સમયમાં ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરશે, જે કૃષિ ઉત્પાદન પ્રક્રિયામાં વચેટિયાઓની ભૂમિકાને દૂર કરશે. તેઓ આજે મુંબઈમાં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સેમિનારને સંબ...

જૂન 20, 2025 7:09 પી એમ(PM) જૂન 20, 2025 7:09 પી એમ(PM)

views 6

આગામી બે દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, ત્યારબાદ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ બાદ આજે મર્યાદિત તાલુકાઓમાં નહીંવત વરસાદ પડ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 14 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ 20 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. છેલ્લાં 24 કલાકમાં વાપી તાલુકામાં સાત ઇંચ અને પારડી તાલુકામં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. સરદાર સરોવર બ...

જૂન 20, 2025 3:17 પી એમ(PM) જૂન 20, 2025 3:17 પી એમ(PM)

views 7

11 માં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે વડનગરમાં કરાશે.

11 માં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે વડનગરમાં કરાશે. વડનગર ના 11 સ્થળો પર કુલ 11 હજાર લોકો યોગમાં જોડાશે. યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં 311 જેટલી જગ્યાએ યોગના કાર્યક્રમ યોજાશે જેમાં 10 હજાર જેટલા લોકો ભાગ લેશે. સ્વથ્ય ગુજરાત મ...

જૂન 20, 2025 3:13 પી એમ(PM) જૂન 20, 2025 3:13 પી એમ(PM)

views 2

રથયાત્રા પૂર્વેની મોટાભાગની કામગીરી પૂર્ણ …

આગામી 27 જુનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પૂર્વે આજે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રૂટ ઉપર ભયજનક મકાનોને પણ અત્યારે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવી ...

જૂન 20, 2025 3:10 પી એમ(PM) જૂન 20, 2025 3:10 પી એમ(PM)

views 11

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 13 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 13 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ 20 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ તેની કુલ સંગ્રહક્ષમતાનો 51 ટકા ભરાઈ ચૂક્યો છે. જો કે આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. આજે પાંચ તાલુકામાં નહિંવત વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહીને...

જૂન 20, 2025 3:19 પી એમ(PM) જૂન 20, 2025 3:19 પી એમ(PM)

views 2

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી ૨૨૩ મૃતકોનાં ડીએનએ નમૂના મેચ થયા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી ૨૨૩ મૃતકોનાં ડીએનએ નમૂના મેચ થયા છે. મૃતકોનાં ૨૨૦ સગાનો સંપર્ક કરવામાં આવ્યો છે, જેમાંથી ૨૦૨ પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપાવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે વ્યક...

જૂન 20, 2025 8:43 એ એમ (AM) જૂન 20, 2025 8:43 એ એમ (AM)

views 4

રાજ્યભરમાં આવતીકાલે 11-મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

રાજ્યભરમાં આવતીકાલે 11-મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. ત્યારે રાજ્યકક્ષાનો યોગ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતે ઉજવાશે. આ વર્ષે રાજ્યભરમાંથી અંદાજે એક કરોડ 50 લાખથી વધુ નાગરિકોની સહભાગીતાથી યોગ દિવસ ઉજવવાનો લક્ષ્યાંક છે. વડનગરના સર્મિષ્ઠા તળાવ ખાતે ભુજંગાસનમાં નવો વિ...

જૂન 20, 2025 8:39 એ એમ (AM) જૂન 20, 2025 8:39 એ એમ (AM)

views 4

જીકાસ પૉર્ટલ પર પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં ગુજરાત યુનિવર્સિટીમાં 16 હજાર 171 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો

રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલા ગુજરાત સામાન્ય પ્રવેશ પ્રક્રિયા – જીકાસ પૉર્ટલના માધ્યમથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ વિશ્વ-વિદ્યાલયમાં પ્રવેશ માટે એક સાથે અરજી કરી શકાય છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં સ્નાતક કક્ષાએ અભ્યાસક્રમમાં પ્રવેશના પ્રથમ તબક્કા અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીના વિવિધ...

જૂન 20, 2025 8:38 એ એમ (AM) જૂન 20, 2025 8:38 એ એમ (AM)

views 5

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 217 મૃતકોના DNA નમૂના મૅચ થયા, 199 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 217 મૃતકોના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે અત્યાર સુધી 199 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું, બાકી રહેલા નશ્વર અવશેષો ટૂંક સમયમાં સોંપવામાં આવશે.સિવિલ હોસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર ર...

જૂન 20, 2025 8:37 એ એમ (AM) જૂન 20, 2025 8:37 એ એમ (AM)

views 2

વિધાનસભાની પેટાચૂંટણીમાં કડી બેઠક પર સરેરાશ 58 અને વિસાવદર બેઠક પર 57 ટકા મતદાન નોંધાયું

મહેસાણાની કડી અને જુનાગઢની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. સત્તાવાર યાદી મુજબ, કડી બેઠક પર સરેરાશ 58 ટકા અને વિસાવદર બેઠક પર સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું. બંને બેઠકના મતવિસ્તારમાં કુલ 588 મતદાન મથક પર મતદાન થયું. કેન્દ્રીય ચૂંટણી પંચની એક નવી પહેલ...