પ્રાદેશિક સમાચાર

જૂન 21, 2025 7:31 પી એમ(PM) જૂન 21, 2025 7:31 પી એમ(PM)

views 7

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના 247 DNA નમૂના મેચ થયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના અત્યાર સુધી 247 DNA નમૂના મેચ થયા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 232 પાર્થિવદેહ તેમના સ્વજનોને સોંપાયા છે. 23 લોકોને હવાઈ મુસાફરી દ્વારા અને 209 લોકોને માર્ગ પરિવહન દ્વારા તેમના વતને પહોંચાડવામાં આવ્યા છે. જેમના પાર્...

જૂન 21, 2025 7:28 પી એમ(PM) જૂન 21, 2025 7:28 પી એમ(PM)

views 2

રાજ્યના 90 જિલ્લામાં આજે વરસાદ વરસ્યો, આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે પાટણ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે.

જૂન 21, 2025 3:46 પી એમ(PM) જૂન 21, 2025 3:46 પી એમ(PM)

views 5

રાજ્યભરમાં પણ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

રાજ્યભરમાં પણ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદના પ્રહલાદનગર ખાતે યોગ કાર્યક્રમમાં સહભાગી બન્યા. જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે વડોદરા ખાતે યોગ શિબિરમાં ભાગ લીધો. ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજ...

જૂન 21, 2025 3:47 પી એમ(PM) જૂન 21, 2025 3:47 પી એમ(PM)

views 6

11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે કરવામાં આવી.

11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે કરવામાં આવી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં લોકો સાથે યોગાસનો કરીને સહભાગી બન્યા હતા. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે યોગ વિશ્વના દેશોના લોકોની રોજબરોજની જીવન શૈલીનો ભાગ બની ગઈ છે. તેમણે ય...

જૂન 21, 2025 10:35 એ એમ (AM) જૂન 21, 2025 10:35 એ એમ (AM)

views 2

આજે માલીડા અને નવા વાઘણિયા મતદાન મથક પર સાતથી સાંજનાં છ વાગ્યા દરમિયાન પુનઃમતદાન શરૂ

રાજ્યમાં ગત 19 તારીખે યોજાયેલી વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બે મતદાન મથક પરનું મતદાન રદ કરવામાં આવતા આજે માલીડા અને નવા વાઘણિયા મતદાન મથક પર સાતથી સાંજનાં છ વાગ્યા દરમિયાન પુનઃમતદાન શરૂ થયું છે. આ સાથે જ આવતીકાલે રાજ્યના 33 જિલ્લામાં 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાશે. આમાંથી 4 ...

જૂન 21, 2025 10:30 એ એમ (AM) જૂન 21, 2025 10:30 એ એમ (AM)

views 3

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગાંધીનગરની મુલાકાતે આવશે

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગાંધીનગરની મુલાકાતે આવશે. તેઓ બપોરે 12.30 વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરીને ગાંધીનગર સરકિટ હાઉસ ખાતે આણંદ સ્થિત ડાયરેક્ટર ઓફ મેડિક્લિનલ એરોનેટિકસ રિસર્ચ અંગેની કામગીરીની સમીક્ષા કરશે. ત્યારેબાદ તેઓ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રધ્ધાંજલી અર્પીને રૂપાણીના શ...

જૂન 21, 2025 10:24 એ એમ (AM) જૂન 21, 2025 10:24 એ એમ (AM)

views 2

યોગ વિકસિત, તંદુરસ્ત અને સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ, સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત થીમ આધારીત અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્વની સાથેસાથે ગુજરાતમાં પણ થઇ રહી છે. આ એક રાજ્ય કક્ષાનો યોગ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર ખાતે યોજાઇ રહ્યો છે. આ યોગ ...

જૂન 21, 2025 10:22 એ એમ (AM) જૂન 21, 2025 10:22 એ એમ (AM)

views 10

મનરેગા સહિતની સરકારી સંસ્થાઓને અપાતી સેવાઓમાં તપાસ કરીને રાજ્ય GST વિભાગે ૪૫ કરોડ રૂપિયાથી વધુની કરચોરી પકડી

સરકારી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓમાં કરચોરી સામે રાજ્ય GST વિભાગે કાર્યવાહી કરીને ૪૫ કરોડ રૂપિયાથી વધુની કરચોરી પકડી છે. ગુજરાત રાજ્ય GST વિભાગ દ્વારા ૯ જૂન ૨૦૨૫ના રોજ દાહોદ અને વેરાવળ ખાતે આવેલા ચાર કરદાતાઓ વિરુધ્ધ તપાસ હાથ ધરવામાં આવી, જેઓ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સહાયતા પ્રાપ...

જૂન 20, 2025 7:25 પી એમ(PM) જૂન 20, 2025 7:25 પી એમ(PM)

views 2

અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં 231 મૃતકોનાં ડીએનએ નમૂના મેચ થયા, જેમાંથી 210 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપવામાં આવ્યા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી 231 મૃતકોનાં ડીએનએ નમૂના મેચ થયા છે, જેમાંથી 210 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, બાકીનાં 21 મૃતદેહોમાંથી આઠ પરિવારો અન્ય સ્વજનોના ડીએનએ મેચ થવાની રાહ જોઈ રહ્યા છે, જ્યાર...

જૂન 20, 2025 7:20 પી એમ(PM) જૂન 20, 2025 7:20 પી એમ(PM)

views 3

આવતી કાલે વડનગરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે

આવતી કાલે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી વડનગરમાં કરવામાં આવશે. વડનગરના 11 સ્થળો પર કુલ 11 હજાર લોકો યોગમાં જોડાશે. મુખ્ય કાર્યક્રમ શર્મિષ્ઠા તળાવ ખાતે યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહ મં...