પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 14, 2025 9:39 એ એમ (AM)

views 11

દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ પૂરજોશમાં

દેવભૂમિદ્વારકા સહિત રાજ્યભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે દ્વારકામાં તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે છપ્પન સિડી સ્વર્ગદ્વારથી પ્રવેશ અને મોક્ષદ્વારથી નિકાસની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ જગતમંદિરના પટાંગણમાં પણ વિશાળ મંડપ બનાવાયો છે. સમગ્ર મંદિરને કલાત્મક રોશ...

ઓગસ્ટ 14, 2025 9:34 એ એમ (AM)

views 10

રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં પણ શૈક્ષણિક પ્રેરણા પ્રવાસનો નવતર પ્રયોગ કરાશે

શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે ગઈકાલે શ્રીહરિકોટા સ્થિત ઇસરોના સતીષ ધવન અવકાશ કેન્દ્રના પ્રવાસથી પરત આવેલા તાપીના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. તાપી કે તારે પ્રૉજેક્ટ હેઠળ પ્રવાસે ગયેલા આદિવાસી સમુદાયના 28 બાળકો સાથે સંવાદ કરી શ્રી ડિંડોરે તેમના અનુભવ જાણ્યા.શ્રી ડિંડોરે આ પહેલને પ્રેરણાદાયી ગણા...

ઓગસ્ટ 14, 2025 9:31 એ એમ (AM)

views 13

રાજ્યભરમાં યોજાયેલી ત્રિરંગા યાત્રામાં લોકો દેશભક્તિના રંગમાં રંગાયા

રાજ્યભરમાં “હરઘર તિરંગા” અભિયાન હેઠળ ત્રિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે અમદાવાદમાં તિરંગા પદયાત્રા યોજાઈ. “હરઘર તિરંગા, હરઘર સ્વચ્છતા”ની વિષયવસ્તુ સાથે યોજાયેલી યાત્રામાં શ્રી પટેલે લોકોને સ્વદેશી અપનાવીને આર્થિક આઝાદી થકી ત્રિરંગાનું સન્માન વધારવા...

ઓગસ્ટ 14, 2025 9:30 એ એમ (AM)

views 9

સૌરાષ્ટ્ર બાદ મહેસાણામાં પણ આજથી 10 કલાક ખેતીવાડી વીજ પૂરવઠો અપાશે

સૌરાષ્ટ્ર બાદ હવે મહેસાણામાં પણ આજથી આઠની જગ્યાએ 10 કલાક ખેતીવાડી વીજ પૂરવઠો અપાશે. તેનાથી 43 હજાર ખેતીવાડી કૃષિ વીજ જોડાણને લાભ થશે.રાજ્ય સરકારના આ નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેતીવાડી વીજ પૂરવઠાનો સમય બે કલાક વધારતા ખેતીવાડી વીજ ઉપયોગ દૈનિક 4.4 કરોડ એકમથી વધ...

ઓગસ્ટ 14, 2025 9:29 એ એમ (AM)

views 11

રાજ્યના 25 જિલ્લાની 332 જેટલી મિઠાઈ-ફરસાણની દુકાનમાં દરોડા – ગેરરીતિ કરનારા 126 જેટલા એકમને દંડ કરાયો

રાજ્ય સરકારના કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા 25 જિલ્લાની 332 જેટલી મિઠાઈ, ફરસાણ, સુકામેવાની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા. તપાસ દરમિયાન ગેરરીતિ કરતા 126 જેટલા એકમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. આ એકમ પાસેથી પાંચ લાખ 91 હજાર 500 રૂપિયાનો દંડ વસૂલાયો હોવાનું યાદીમ...

ઓગસ્ટ 13, 2025 8:04 પી એમ(PM)

views 11

સૌરાષ્ટ્ર બાદ હવે મહેસાણામાં પણ આવતીકાલથી આઠની જગ્યાએ 10 કલાક ખેતીવાડી વીજ પૂરવઠો અપાશે

સૌરાષ્ટ્ર બાદ હવે મહેસાણામાં પણ આવતીકાલથી આઠની જગ્યાએ 10 કલાક ખેતીવાડી વીજ પૂરવઠો અપાશે. તેનાથી 43 હજાર ખેતીવાડી કૃષિ વીજ જોડાણને લાભ થશે. રાજ્ય સરકારના આ નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેતીવાડી વીજ પૂરવઠાનો સમય બે કલાક વધારતા ખેતીવાડી વીજ ઉપયોગ દૈનિક 4.4 કરોડ એક...

ઓગસ્ટ 13, 2025 8:02 પી એમ(PM)

views 10

રાજ્યમાં એક હજાર 400 કરોડનું મૂડીરોકાણ ધરાવતા 22 મોટા એકમની અરજીઓ મંજૂર થતાં ચાર હજારથી વધુ નવી રોજગારીનું સર્જન

ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે મોટા ઉદ્યોગોને અંતિમ પાત્રતા પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઈ, જેમાં એક હજાર 400 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ ધરાવતા 22 મોટા એકમની અરજીઓ મંજૂર કરવામાં આવી. તેનાથી અંદાજે ચાર હજાર 136 જેટલી નવી રોજગારીનું સર્જન થશે. રાજ્યમાં “ઇન્સેન્ટિ...

ઓગસ્ટ 13, 2025 8:00 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું.

રાજયભરમાં હરઘર તિરંગા અભિયાન હેઠળ ત્રિરંગા યાત્રા યોજાઇ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવ આ યાત્રામાં જોડાયા હતા. સુરતના બારડોલી ખાતે ધારાસભ્...

ઓગસ્ટ 13, 2025 7:58 પી એમ(PM)

views 7

રાજ્ય પોલીસ પાણીમાં ઊંડાઈમાં તપાસ કરવા હવે અદ્યતન ટૅક્નોલૉજીના ડીપ ટ્રેકર વાહનનો ઉપયોગ કરશે.

રાજ્ય પોલીસે પાણીમાં ઊંડાઈમાં જઈને તપાસ કરી શકે તેવા અદ્યતન ટેક્નોલોજીના બે “ડીપ ટ્રેકર” વાહનની ખરીદી કરી છે. પાયલટ પ્રૉજેક્ટ તરીકે બે કરોડ 80 લાખ રૂપિયાની કિંમતના આ વાહન વડોદરા અને રાજકોટને સોંપાયા છે. આ વાહનની વિશેષતા અંગે સાંભળીએ એક અહેવાલ. રાજ્ય પોલીસે ખરીદેલા આ વાહન પાણીની ઊંડાઈમાં રહેલા પૂરાવા...

ઓગસ્ટ 13, 2025 7:45 પી એમ(PM)

views 9

રાજ્ય સરકાર પાર—તાપી—નર્મદા લિન્ક પરિયોજનાને સ્થગિત રાખવાના નિર્ણય પર આજે પણ અડગ : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

રાજ્ય સરકાર પાર—તાપી—નર્મદા લિન્ક પરિયોજનાને સ્થગિત રાખવાના નિર્ણય પર આજે પણ અડગ છે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું. તેમણે કહ્યું, રાજ્ય સરકારે આ પરિયોજનાને સ્થગિત રાખવાનો નિર્ણય વર્ષ 2022માં કર્યો હતો. ત્યારથી લઈ અત્યાર સુધી કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આ પરિયોજનાને લઈ કોઈ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.