પ્રાદેશિક સમાચાર

જૂન 26, 2025 7:08 પી એમ(PM) જૂન 26, 2025 7:08 પી એમ(PM)

views 36

ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક 200 રૂપિયાના દરથી ઘર વેરા આકારણીની વસુલાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ગ્રામીણ આવાસ યોજનાઓના લાભાર્થીઓ માટે હિતકારી નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક 200 રૂપિયાના એક સમાન દરથી ઘર વેરા આકારણીની વસુલાત થશે. કોઈપણ ગ્રામ પંચાયત પ્રધાનમંત્રી આવાસ ...

જૂન 26, 2025 7:06 પી એમ(PM) જૂન 26, 2025 7:06 પી એમ(PM)

views 2

રાજ્યભરમાં ચોમાસું જામ્યું – આજે 159 તાલુકામાં વરસાદ

રાજ્યમાં ચોમાસું જામ્યું છે. આજે 159 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢના માળીયા હાટીનામાં સૌથી વધુ 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના મહુવામાં પણ ભારે વરસાદ પડતાં પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. પોરબંદર જિલ્લામાં પણ આજે મેઘમહેર થતાં રાણાવાવમાં 3 ઇંચ, કુતિયાણામાં અઢી ઇંચ, વરસાદ ખાબક્યો...

જૂન 26, 2025 3:51 પી એમ(PM) જૂન 26, 2025 3:51 પી એમ(PM)

views 8

રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ

રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ થયો. બનાસકાંઠામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના સીમાવર્તી બેવટા, દિપડા અને મોટા મેસરા ખાતેથી વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાવ્યો. દાહોદમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં સુખપર કૃષિ શાળામાં પ્રવેશોત્સવ યોજાયો...

જૂન 26, 2025 3:49 પી એમ(PM) જૂન 26, 2025 3:49 પી એમ(PM)

views 3

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેથી TD અને DPT-ત્રિગુણી રસીકરણ અભિયાનનો આજે રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેથી TD અને DPT-ત્રિગુણી રસીકરણ અભિયાનનો આજે રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. તેમણે જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત રાજ્યની 992 RBSK ટીમ દ્વારા 47 હજાર 439 શાળાના અંદાજે 18 લાખ 20 હજાર 104 બાળકોનું રસીકરણ કરાશે. આ રસીકરણના રાજ્યવ્યાપી અભિયાનમાં જુન-જૂલાઈ મ...

જૂન 26, 2025 3:48 પી એમ(PM) જૂન 26, 2025 3:48 પી એમ(PM)

views 1

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ અમદાવાદમાં ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત યુવા સંસદના ઉદ્ઘાટન સમારોહમાં કટોકટીના વિષે પર યુવાનોને સંબોધન કર્યું

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે અમદાવાદના ગોતામાં ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત યુવા સંસદના ઉદ્ઘાટન સમારોહમાં કટોકટીના વિષે પર યુવાનોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું સરમુખત્યારશાહીનો તે સમયગાળો દેશવાસીઓ ક્યારેય ભૂલી શકશે નહીં. હવે શ્રી માંડવિયા આજે અમદાવાદમાં નારણપુરામાં સંવિધાન હત્યા દિવ...

જૂન 26, 2025 3:55 પી એમ(PM) જૂન 26, 2025 3:55 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગર ખાતેથી શાળા પ્રવેશોત્સવ-2025નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગર જિલ્લાના દિવડા કોલોનીની પીએમશ્રી મોડેલ સ્કૂલ ખાતેથી શાળા પ્રવેશોત્સવ-2025નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું, આજે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં મહીસાગરનું 90 ટકા સુધી પરિણામ આવે છે. તેમણે ઉમેર્યું, નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના અંતર...

જૂન 24, 2025 7:15 પી એમ(PM) જૂન 24, 2025 7:15 પી એમ(PM)

views 5

રાજ્યમાં ખાનગી વિઝિટીંગ તજજ્ઞ તબીબોના લઘુત્તમ વેતનમાં વધારો કરાયો.

રાજ્યની જિલ્લા હૉસ્પિટલ, પેટા-હૉસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા ખાનગી વિઝીટીંગ તજજ્ઞ તબીબોના માનદ વેતનમાં એક હજાર 200 રૂપિયાનો વધારો કરાયો છે. આ ઉપરાંત રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, G.M.E.R.S. સંચાલિત મૅડિકલ કૉલેજો સંલગ્ન હૉસ્પિટલ્સમાં ફરજ બજાવતાં વિઝીટીંગ નૉન-સર્જિકલ સુપર સ્પેશિયાલિ...

જૂન 24, 2025 7:12 પી એમ(PM) જૂન 24, 2025 7:12 પી એમ(PM)

views 2

વરસાદના કારણે પૂરક પરીક્ષા આપવા ન પહોંચી શકનારા વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષા લેવાશે

રાજ્યમાં હાલમાં વરસાદના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા શાળાએ પહોંચી નથી શક્યા અથવા તો ચૂકી ગયા છે. આવા વિદ્યાર્થીઓની આગામી સમયમાં ફરી પરીક્ષા લેવાશે. રાજ્ય સરકારના આ નિર્ણય અંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, આ પૂરક પરીક્ષા પૂર્ણ થયા પછી શિક્ષણ વિભાગ દ્વારા બાકી રહેલા વિદ્ય...

જૂન 24, 2025 7:07 પી એમ(PM) જૂન 24, 2025 7:07 પી એમ(PM)

views 5

રાજ્યના દરેક ગામડાને હવે હાઈસ્પીડ ઇન્ટરનેટ સેવાનો લાભ મળશે. ભારત નૅટ પરિયોજનાના ત્રીજા તબક્કાનો શુભારંભ થશે

રાજ્યના દરેક ગામડાને હવે હાઈસ્પીડ ઇન્ટરનૅટ સેવાનો લાભ મળશે. રાજ્યમાં ઍમેન્ડેડ ભારતનૅટ પરિયાજનાના ત્રીજા તબક્કાનો શુભારંભ થશે. આ તબક્કા હેઠળ 14 હજાર 287 ગ્રામ પંચાયત અને ત્રણ હજાર 895 ગામને આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી માળખા સાથે જોડાશે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં ભારતનેટ ફેઝ-૩ની અમલીકરણ કામગીરી માટે ...

જૂન 24, 2025 7:06 પી એમ(PM) જૂન 24, 2025 7:06 પી એમ(PM)

views 2

અમદાવાદમાં 20 હજારથી વધુ પોલીસ જવાનો સાથે રથયાત્રાના સમગ્ર રૂટ પર રિહર્સલ કરાયું

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીના ભાગરૂપે પોલીસે આજે રથયાત્રાના સમગ્ર રૂટ પર રિહર્સલ એટલે કે પૂર્વાભ્યાસ કર્યો. આ રિહર્સલમાં ઉચ્ચ અધિકારીઓ સહિત 20 હજારથી વધુ પોલીસ જવાનો જોડાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.