પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 16, 2025 3:28 પી એમ(PM)

views 14

રાજ્યના મોટાભાગના સ્થળોએ આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો

રાજ્યના મોટાભાગના સ્થળોએ આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો...ગાંધીનગર ખાતેજીથી જાહેર થયેલા બપોરના બાર વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ રાજ્યમાં સવારે દસ વાગ્યથી બાર વાગ્યા સુધીમાં બાર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.. જેમાં સૌથી વધુ અમદાવાદમાં સવા ઇંચ જેટલો વરસાદ આ સમયગાળા દરમિયાન ખાબક્યો હતો.. જ્યારે...

ઓગસ્ટ 16, 2025 9:10 એ એમ (AM)

views 7

પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત વર્તુળ ,અમદાવાદ ખાનપુર ખાતે 26ઓગસ્ટ મંગળવારે પેન્શન અદાલતનું આયોજન

પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત વર્તુળ ,અમદાવાદ ખાનપુર ખાતે 26ઓગસ્ટ મંગળવારે સવારે 11 વાગ્યે પેન્શન અદાલતનું આયોજન કરાયું છે.આ અદાલતમાં નીતિવિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. પેન્શન સંબંધિત ફરિયાદો આસિસ્ટંટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ-7...

ઓગસ્ટ 16, 2025 9:07 એ એમ (AM)

views 7

NFSUએ “ભારત માતાના વીરપુત્રોને એક પત્ર” નામથી રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું

રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય-NFSU 17 સપ્ટેમ્બર સુધી "ભારત માતાના વીરપુત્રોને એક પત્ર" નામથી રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું.આ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે પૂર્ણ થશે. રાષ્ટ્રવંદના અભિયાનના ભાગરૂપે NFSUના વિદ્યાર્થીઓ રાજભાષા હિન્દીમાં સૈનિકો અને શહીદોના પરિવારોને હસ્તલિખ...

ઓગસ્ટ 16, 2025 9:06 એ એમ (AM)

views 9

રાજ્ય સહિત દેશભરમાં 79મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી

રાજ્ય સહિત દેશભરમાં 79મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પોરબંદર ખાતે રાજયકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ ઉપરાંત વિવિધ જિલ્લામાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓની હાજરીમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું.સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે કલેકટરની અધ્યક્ષત...

ઓગસ્ટ 16, 2025 9:05 એ એમ (AM)

views 6

દ્વારકા સહિત રાજ્યના વિવિધ કૃષ્ણમંદિરોમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી

દ્વારકા સહિત દેશના વિવિધ કૃષ્ણમંદિરોમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે.આજે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, ના નાદ સાથે દ્વારકાધીશ મંદિર, ડાકોર અને શામળાજી સહિતના મંદિરો ગૂંજી ઉઠશે. જન્માષ્ટમી પ્રસંગે દ્વારકા જગત મંદિરને આજે વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે.આજે વહેલી સવ...

ઓગસ્ટ 16, 2025 9:04 એ એમ (AM)

views 9

રાજ્યની જેલોમાં કેદ બંદીવાનોના સંતાનોને પ્રોત્સાહન આપવા “વિકાસદીપ” યોજનાની જાહેરાત

રાજ્ય સરકારે જેલોના બંદીવાનોના બાળકો તથા વયસ્ક બંદીવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બંદીવાનોના સંતાનોને સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે "વિકાસદીપ" યોજનાની જાહેરાત કરવામાં આવી છે.સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા બદલ 5 હજાર એક, મુખ્ય/લેખિત...

ઓગસ્ટ 16, 2025 9:04 એ એમ (AM)

views 6

દેશભરમાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ભક્તિ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે

દેશભરમાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ભક્તિ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં પહોંચી રહ્યા છે. ઉત્તરપ્રદેશના મથુરા અને વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં ...

ઓગસ્ટ 15, 2025 7:13 પી એમ(PM)

views 6

79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી રોજગારી અને કરમાં રાહત અંગે મહત્વની જાહેરાતો કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કરી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. શ્રી મોદીએ આજે દેશના યુવાનો માટે એક લાખ કરોડ રૂપિયાના ખર્ચની પીએમ વિકસિત ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી. આ યોજના હેઠળ, ખાનગી ક્ષેત્રમાં નવા રોજગાર મેળવનારા યુવાનોને એક મહિનાના EPF ...

ઓગસ્ટ 15, 2025 7:12 પી એમ(PM)

views 79

મુખ્યમંત્રીએ નવા આયામો સિદ્ધ કરવા એજન્ડા ફોર-2035 અને ગ્રામ પંચાયતોના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જાહેરાત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 79મા સ્વાતંત્ર્ય પર્વે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં રાષ્ટ્રભક્તિમય માહોલમાં ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી. રાજ્યકક્ષાની ઉજવણીમાં મહત્વની યોજનાઓની જાહેરાત કરતા શ્રી પટેલે જણાવ્યું, નવા આયામો સિદ્ધ કરવા સરકાર ‘સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિક’ના ધ્યેય સાથે એજન્ડા ફ...

ઓગસ્ટ 15, 2025 7:10 પી એમ(PM)

views 13

રાજ્યના તમામ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી.

રાજ્યના તમામ જિલ્લામાં 79મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. નાણાંમંત્રી કનુ દેસાઇ નવસારીના બિલિમોરા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા. જ્યારે જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, વલસાડમાં બલવંતસિંહ રાજપૂત અને રાજકોટના તરઘડી ખાતે ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.