પ્રાદેશિક સમાચાર

જૂન 30, 2025 3:33 પી એમ(PM) જૂન 30, 2025 3:33 પી એમ(PM)

views 4

રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો

રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા અલોટમેન્ટ લેટર - શેર સેર્ટિફિકેટથી કરાયેલી તબદીલી માટે ભરવા પાત્ર ડ્યુટીની 80 ટકા સુધીની રકમ માફ કરવામાં આવી છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિય...

જૂન 30, 2025 8:09 એ એમ (AM) જૂન 30, 2025 8:09 એ એમ (AM)

views 1

રાજ્યનાં બે દિવ્યાંગ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં બે ચંદ્રક જીત્યાં

રાજ્યનાં બે દિવ્યાંગ ખેલાડી ભાવિના પટેલ અને સોનલ પટેલે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહામંડળ- I.T.T.F. ટૂર્નામેન્ટમાં ચંદ્રક જીતીને રાજ્ય સહિત દેશનું નામ રોશન કર્યું છે.રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા બંને ખેલાડીને અભિનંદન પાઠવ્યાં. તેમણે કહ્યું, તાઈપેમાં ચાલી રહેલી I.T...

જૂન 30, 2025 8:06 એ એમ (AM) જૂન 30, 2025 8:06 એ એમ (AM)

views 1

આજે વિશ્વ સોશિયલ મીડિયા દિવસ – રાજ્ય સરકાર દરેક નાગરિક સુધી અધિકૃત માહિતી પહોંચાડવા સોશિયલ મીડિયા નૅટવર્ક તૈયાર કરી રહી છે

આજે 30 જૂને વિશ્વ સોશિયલ મીડિયા દિવસ મનાવવામાં આવશે. ભારતીય ટેલિકોમ નિયમન સત્તામંડળના મુજબ, દેશમાં ઇન્ટરનૅટ ઉપયોગકર્તાઓનો આંકડો 94 કરોડને પાર થયો છે. રાજ્ય સરકાર પણ દરેક નાગરિક સુધી સાચી અને અધિકૃત માહિતી પહોંચાડવા વ્યાપક સોશિયલ મીડિયા નૅટવર્ક તૈયાર કરી રહી છે.આ નૅટવર્કમાં મુખ્યમંત્રીની કચેરીથી લઈ ગ...

જૂન 30, 2025 8:02 એ એમ (AM) જૂન 30, 2025 8:02 એ એમ (AM)

views 3

સુરેન્દ્રનગરમાં તંત્રએ 36 લાખ રૂપિયાની સરકારી જમીનને દબાણમુક્ત કરાવી

સુરેન્દ્રનગરમાં વહીવટી તંત્રએ 36 લાખ રૂપિયાની સરકારી જમીન પરથી કબજો દૂર કરી ખૂલ્લી કરાવી છે. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે, ચોટીલાના નાયબ કલેક્ટર અને તેમની ટુકડીએ મૂળી તાલુકાના આસુ-ન્દ્રાળી ગામમાં દરોડા પાડ્યા. દરમિયાન ખાનગી જમીનમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન પકડાયું. તંત્રએ કુલ 11 લાખ રૂપિય...

જૂન 30, 2025 8:01 એ એમ (AM) જૂન 30, 2025 8:01 એ એમ (AM)

views 2

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરમાં રજૂઆતો અને ફરિયાદ નિવારણનો સ્વાગત કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરમાં નાગરિકોની રજૂઆત અને ફરિયાદોનો ઑનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. સત્તાવાર યાદી મુજબ, નાગરિકો અને અરજદારો કાર્યક્રમ માટેની રજૂઆત આજે સવારે આઠ-થી 11 વાગ્યા સુધી ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં આવેલા મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમમાં ...

જૂન 29, 2025 9:24 એ એમ (AM) જૂન 29, 2025 9:24 એ એમ (AM)

views 2

અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા-હાથીઓના ઉશ્કેરાટ બાદ નિષ્ણાત ઇમરજન્સી ટીમ અને એમ્બ્યુલન્સન મોકલી

અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા રથયાત્રા દરમિયાન હાથીઓના ઉશ્કેરાટ બાદ વનતારાએ નિષ્ણાત ઇમરજન્સી ટીમ અને એમ્બ્યુલન્સન મોકલી. ૨૭ જૂન ૨૦૨૫, અમદાવાદ: અનંત અંબાણીના નેજા હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી પરોપકારી સંસ્થા વનતારાએ ૧૪૮મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્...

જૂન 29, 2025 8:50 એ એમ (AM) જૂન 29, 2025 8:50 એ એમ (AM)

views 2

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં, DNA ટેસ્ટથી 254 અને ચહેરાથી ઓળખીને છ સહિત કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિવારજનોને સોપાયા હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. AI ફ્લાઇટ 171ના તમામ પેસેન્જરની ડીએનએ સેમ્પલની મદદથી ઓળખ થઈ અને તેમના મૃતદેહ સ્વજનોને સોંપાઈ ગયા છે. અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી ૨૫૪ અને ચહેરાથી 6 એમ કુલ 260 મૃતકોની ઓળખ થઇ ચુકી છ...

જૂન 29, 2025 8:49 એ એમ (AM) જૂન 29, 2025 8:49 એ એમ (AM)

views 3

ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ દિવસ યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં આનંદ અને ઉત્સાહ સાથે બાળકોનું નામાંકન કરાયું

સમગ્ર રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં 26મી જૂનથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ગઇકાલે સંપન્ન થયો હતો...જે અંતર્ગત ગઇકાલે રાજ્યની વિવિધ શાળાઓમાં બાળકોને ઉલ્લાસભેર પ્રવેશ અપાયો. ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામે આવેલ ઉમા સંસ્કાર વિદ્યાલય ખાતે ધોરણ 9 તથા 11 ના બાળકોને રાજ્યના મુખ્ય સચિ...

જૂન 28, 2025 9:00 એ એમ (AM) જૂન 28, 2025 9:00 એ એમ (AM)

views 3

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 197માં અંગદાનને કારણે અન્ય લોકોને નવજીવન મળશે

સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ૧૯૭ મું અંગદાન થયું છે.અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ત્રંબકપુર ગામના વતની એવા પરસોત્તમભાઇ વેકરોયાના રસ્તામાં પડી જવાથી મગજમાં હેમરેજ થતા પ્રથમ તેમને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ અમરેલી હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ લાવવામા...

જૂન 28, 2025 8:55 એ એમ (AM) જૂન 28, 2025 8:55 એ એમ (AM)

views 3

અમદાવાદ સહિત રાજ્યભરમાં અષાઢી બીજ નિમિત્તે યોજાયેલી રથયાત્રા કોમી એકખાલના વાતાવરણ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગઇકાલે યોજાયેલી રથયાત્રા ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. અમદાવાદમાં 148મી યોજાયેલી રથયાત્રા રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ ત્રણે રથ નિજમંદિરે પહોંચતાની સાથે જ સપંન્ન થઇ હતી.ગઇકાલે આ રથ નિજ મંદિરે પહોંચ્યા બાદ તેમને મંદિર પરિસરમાં આરામ કરાવવામાં આવ્યો હતો. આજે...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.