પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 18, 2025 2:58 પી એમ(PM)

views 9

છેલ્લા પાંચ વર્ષમાં લેધર-રેકઝીન ચીજવસ્તુ બનાવવા કુલ 2 હજારથી વધુ લાભાર્થીઓ તાલીમ આપવામાં આવી

છેલ્લા પાંચ વર્ષમાં લેધર-રેકઝીન ચીજવસ્તુ બનાવવા કુલ 2 હજારથી વધુ લાભાર્થીઓ તાલીમ આપવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત ગ્રામીણ ઉદ્યોગ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ-ગ્રિમકો દ્વારા 6 કરોડ 55 લાખ રૂપિયા કરતાં વધુના ખર્ચે વિવિધ સ્થળોએ 73 જેટલા તાલીમ વર્ગોનું આયોજન કરાયું, જેમાં લેધર અન...

ઓગસ્ટ 18, 2025 2:56 પી એમ(PM)

views 73

હવામાન વિભાગે આગામી 23 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 23 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે પોરબંદર, જુનાગઢ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. તો માછીમારોને આગામી 21 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં ફરી એક વાર વરસાદનું જોર વધતાં અત્યાર સુધી મોસમનો કુલ સ...

ઓગસ્ટ 18, 2025 2:55 પી એમ(PM)

views 5

નવસારીના બિલિમોરામાં સોમનાથ મેળામાં ગઈકાલે એક રાઈડ તૂટી પડતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત

નવસારીના બિલિમોરામાં સોમનાથ મેળામાં ગઈકાલે એક રાઈડ તૂટી પડતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે, ગઈકાલે મોડી સાંજે 52 ફૂટ ઊંચી ટાવર રાઈડમાં ખામી સર્જાતા તે તૂટી પડતાં બે મહિલા, બે બાળક અને રાઈડના સંચાલકને ઈજા થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડા...

ઓગસ્ટ 18, 2025 3:01 પી એમ(PM)

views 9

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે આજે રાજ્યભરના શિવ મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ જોવા મળી

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે આજે રાજ્યભરના શિવ મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શીશ ઝૂકાવ્યું. તેમણે શ્રી સોમનાથ ટ્રસ્ટના દૈનિક લાડુ પ્રસાદ વિતરણનો આરંભ કરાવ્યો. ટ્રસ્ટ દ્વારા આગામી એક વર્ષમાં ગીરસોમનાથમા...

ઓગસ્ટ 18, 2025 10:28 એ એમ (AM)

views 10

આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભક્તોની ભીડ

આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લીંગ સહિત રાજ્યના વિવિધ શિવમંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરો “હર હર મહાદેવ”ના નાદથી ગૂંજી ઉઠ્યા છે. શ્રદ્ધાળુઓ ભગવાન શિવને દૂધ,કાળા તલ અને બિલી પત્રો અર્પણ કરી રહ્યા છે.સોમનાથ અને નાગેશ્વર ખાતે વિશેષ પુજાનું ...

ઓગસ્ટ 18, 2025 10:27 એ એમ (AM)

views 9

સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર ગઇકાલે સર્જાયેલા અકસ્માતમાં છ મહિલા સહિત આઠનાં મોત

ગુજરાતના સુરેન્દ્રનગરના કોઠારીયા નજીક વઢવાણ અમદાવાદ હાઇવે પર દેદાદરા અને જમર ગામ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા એક જ પરિવારના 8 સભ્યોના મોત થયા છે.સુરેન્દ્રનગરથી અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે ગઇકાલે બે કાર સામસામે અથડાયા બાદ કારમાં ધડાકાભેર આગ લાગી હતી. જોતજોતામાં કાર બળીને ખાખ થઇ ગઈ હતી. લખ...

ઓગસ્ટ 18, 2025 10:25 એ એમ (AM)

views 6

અમદાવાદ ગ્રામ્ય S.O.G.એ પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે બે વ્યક્તિની ધરપકડ કરી

અમદાવાદના સાણંદ – સરખેજ હાઈવે પરથી અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ એમ્બ્રરગ્રીસ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. અતિ કિંમતી ગણાતી અને પ્રતિબંધિત વ્હેલ માછલીની વોમિટને વેચવાનો પ્રયાસ કરનારા ભાવનગરના બે વ્યક્તિઓને ઝડપી લેવાયા હતા. પકડાયેલા પદાર્થની કિંમત બે કરોડ 96 લાખનો હોવાની માહિતી અમદાવાદ ગ્રામ્ય એસઓજીના ડ...

ઓગસ્ટ 17, 2025 7:12 પી એમ(PM)

views 9

સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર બે કાર વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારના સાતનાં મોત

સુરેન્દ્રનગરના કોઠારીયા નજીક વઢવાણ અમદાવાદ હાઇવે પર દેદાદરા અને જમર ગામ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા એક જ પરિવારના 7 સભ્યોના મોત થયા છે. અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે બે કાર અથડાયા બાદ કારમાં ધડાકાભેર આગ લાગી હતી.. જોતજોતામાં કાર બળીને ખાખ થઇ ગઈ હતી. લખતર તાલુકાના કડુ ગામેથી...

ઓગસ્ટ 17, 2025 7:11 પી એમ(PM)

views 12

રાજ્યમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર – બાર કલાકમાં 168 તાલુકાઓમાં વરસાદ વરસતા ખેતીને જીવતદાન

રાજ્યભરમાં આજે પણ બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી હતી.. સવારના છ થી સાંજના છ વાગ્યા દરમિયાન 168 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં રાજકોટના ધોરાજીમાં 3 ઇંચ જેટલો, અને જૂનાગઢના માળિયા હાટીનામાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો બનાસકાંઠાના ધાનેરામાં બે કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભાવનગ...

ઓગસ્ટ 17, 2025 7:09 પી એમ(PM)

views 12

રાજ્ય પર પાંચમી સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને માછીમારોને પણ આગામી 21 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય હતી. આજે નવી લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થતા આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર રહ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.