ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

માર્ચ 16, 2025 7:13 પી એમ(PM)

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલનો આજે 71મો જન્મ દિવસ છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલનો આજે 71મો જન્મ દિવસ છે, જેને પગલે તેમના નિવાસસ્થાને કાર્યકર્ત...

માર્ચ 16, 2025 7:10 પી એમ(PM)

સાબરકાંઠા જિલ્લાના ફિંચોડ ખાતે સાંસદ શોભના બારૈયાની ઉપસ્થિતિમાં નવીન ગ્રંથાલય ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો.

સાબરકાંઠા જિલ્લાના ફિંચોડ ખાતે સાંસદ શોભના બારૈયાની ઉપસ્થિતિમાં નવીન ગ્રંથાલય ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો. રમ...

માર્ચ 16, 2025 7:09 પી એમ(PM)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ જગતમંદિર ખાતે ફુલડોલ ઉત્સવ દરમિયાન 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ જગતમંદિર ખાતે ફુલડોલ ઉત્સવ દરમિયાન 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધી...

માર્ચ 16, 2025 7:07 પી એમ(PM)

લોકોને રસીકરણ પ્રત્યે જાગૃત કરવા દેશભરમાં 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસના રૂપમાં મનાવાય છે.

લોકોને રસીકરણ પ્રત્યે જાગૃત કરવા દેશભરમાં 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસના રૂપમાં મનાવાય છે.આ દિવસની ઉજવણી...

માર્ચ 16, 2025 7:05 પી એમ(PM)

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદના તબીબોએ વૈદ્ય તરીકે પોતાની ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદના તબીબોએ વૈદ્ય તરીકે ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ. અમદાવાદમાં ‘વં...

માર્ચ 16, 2025 3:14 પી એમ(PM)

રાજ્યમાં હાલમાં નવથી 11 મહિનાના બાળકો માટે રસીકરણનો દર 95 ટકાથી વધુ

સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી થઈ રહી છે. હાલમાં રાજ્યમાં નવથી 11 મહિનાના બાળકો માટે રસીકરણનો દર 95 ...

માર્ચ 16, 2025 3:12 પી એમ(PM)

અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાવવા માગતા બનાસકાંઠાના યુવાનો 10 એપ્રિલ સુધીમાં ઑનલાઈન અરજી કરી શકશે.

અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાવવા માગતા બનાસકાંઠાના યુવાનો 10 એપ્રિલ સુધીમાં ઑનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોન...

માર્ચ 16, 2025 2:06 પી એમ(PM)

કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તબીબો સાથે સાયકલ ચલાવી

કેન્દ્રિય ખેલ અને યુવા મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સન્ડે ઓન સાયકલ અંતર્...

માર્ચ 16, 2025 9:38 એ એમ (AM)

હોળી-ધુળેટીના પવિત્ર દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ત્રણ અંગદાન થયાં

હોળી-ધુળેટીના પવિત્ર દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ત્રણ અંગદાન થયાં હતા. આ અંગદાનને કારણે કુલ ૦૯ અં...

1 202 203 204 205 206 628