જુલાઇ 6, 2025 9:55 એ એમ (AM) જુલાઇ 6, 2025 9:55 એ એમ (AM)
5
કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, પોતાના શહેરને હરિયાળું, અને સ્વચ્છ બનાવવાની સરકારની સાથે લોકોની પણ નૈતિક ફરજ
કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, સરકાર સાથે જોડાઈને પોતાનું નગર હરિયાળું, સ્વચ્છ, સુંદર અને સુવિધાયુક્ત બનાવવામાં લોકો યોગદાન આપે તે સૌની નૈતિક ફરજ છે. રાજકોટના ઉપલેટા તાલુકામાં ભાયાવદરના સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ગઈકાલે અંદાજે 10 કરોડ 50 લાખ રૂપિયાના વિકાસકાર્યોના ઈ-ખાતમુહૂર્ત ક...