પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 10, 2026 3:43 પી એમ(PM)

views 8

ભારતની વિભાવના ચરિતાર્થ કરતા શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી શૌર્ય યાત્રાના માર્ગ પર 20 જેટલા સ્ટેજ તૈયાર કરાયા

દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વમાં એક ભારત-શ્રેષ્ઠ ભારતની વિભાવના ચરિતાર્થ કરતા શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી શૌર્ય યાત્રાના માર્ગ પર 20 જેટલા સ્ટેજ તૈયાર કરાયા છે. તેમાં કર્ણાટક, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યની વિવિધ કૃતિ રજૂ કરવામાં આવી રહી છે.પ્રધાનમંત્રીના આગમન પહેલા શૌર્ય યાત્રાના માર્ગ પર યક્ષગાન, કુ...

જાન્યુઆરી 10, 2026 3:36 પી એમ(PM)

views 35

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ત્રણ દિવસના પ્રવાસે ગુજરાત આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ત્રણ દિવસના પ્રવાસે ગુજરાત આવશે. તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વ સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.સોમનાથ મંદિરની અતૂટ ભાવનાની ઉજવણી કરતો ચાર દિવસીય સોમનાથ સ્વાભિમાન પર્વ ગુરુવારે ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના શહેર વેરાવળમાં શરૂ થયો હત...

જાન્યુઆરી 10, 2026 9:35 એ એમ (AM)

views 10

જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાની તર્જ ઉપર સાધુ સંતો અને દિગંબર સાધુઓની રવેડી નીકળી

જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાની તર્જ ઉપર ગઇકાલે સાધુ સંતો અને દિગંબર સાધુઓની સોમનાથના શંખ ચોકથી સોમનાથ મંદિર સુધી રવેડી નીકળી હતી. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આ સાધુ-સંતોની ભવ્ય રવાડી દરમિયાન સોમનાથની પવિત્ર ભૂમિ પર ભક્તિ, પરંપરા અને શૌર્યનો અનોખો સંગમ પણ જોવા મળ્યો હતો.રતીય સંસ્કૃતિની પાવન પરંપરાન...

જાન્યુઆરી 10, 2026 9:31 એ એમ (AM)

views 18

ઉર્જા મંત્રીની કિસાન સંઘના પદાધિકારીઓ સાથે બેઠક બાદ તમામ મુદ્દાઓની ચર્ચા માટે સંકલન સમિતિની રચના

ભારતીય કિસાન સંઘ, જે ખેડૂતોનું એક સેવાભાવી સંગઠન છે, તેના દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલા વિવિધ મુદ્દાઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર અને કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે...

જાન્યુઆરી 10, 2026 9:28 એ એમ (AM)

views 11

ઉત્તરાયણના પર્વ દરમિયાન પક્ષીઓને બચાવવા રાજ્યમાં આજથી 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનનો આરંભ

ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં આજથી 20 જાન્યુઆરી દરમિયાન યોજાશે ‘કરૂણા અભિયાનનો આરંભ થયો હોવાનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.રાજ્યભરમાં કુલ 450 જેટલા કલેક્શન સેન્ટર, 85 જેટલા કંટ્રોલરૂમ તથા 480થી વધુ સારવાર કેન્દ્રો અબોલ પક્ષીઓના સારવાર-બચાવ કા...

જાન્યુઆરી 10, 2026 9:27 એ એમ (AM)

views 16

શામળાજી ખાતે યોજાયેલા શામળાજી મહોત્સવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમાપન થયું. જિલ્લાને વિકાસ કાર્યોની ભેટ

શામળાજી ખાતે યોજવામાં આવેલા શામળાજી મહોત્સવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમાપન થયું. બે દિવસથી આ મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાપન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત થયા હતા. અને તેમણે અરવલ્લી જિલ્લાને રૂ.168 કરોડના બહુવિધ વિકાસ...

જાન્યુઆરી 10, 2026 9:23 એ એમ (AM)

views 38

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આજથી પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ઐતિહાસિક ત્રણ દિવસના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી એક હજાર 26માં મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના બરાબર એક હજાર વર્ષ પૂરા થવાના પ્રસંગે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં ભાગ લેશે.પ્રધાનમંત્રી આજે સાંજે 'ઓમકાર મંત્ર' જાપમાં ભાગ લેવા અને મંદિરમાં ડ્રોન શો જોવા માટે સોમનાથ પહ...

જાન્યુઆરી 9, 2026 7:15 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યના ત્રણ દિવસના પ્રવાસે – શ્રી મોદી સાંજે સોમનાથ પહોંચશે અને ઓમકાર મંત્રોના જાપમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ રાજ્યના પ્રવાસે આવશે. શ્રી મોદી સાંજે સોમનાથ પહોંચશે અને ઓમકાર મંત્રોના જાપમાં ભાગ લેશે. તેઓ સોમનાથ મંદિરમાં ડ્રોન શૉ પણ નિહાળશે. રવિવારે, પ્રધાનમંત્રી સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા અસંખ્ય યોદ્ધાઓના સન્માનમાં આયોજિત શૌર્ય યાત્રા...

જાન્યુઆરી 9, 2026 7:12 પી એમ(PM)

views 8

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રીએ કહ્યું, ભારતનો ખાણ ઉદ્યોગ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનો આધારસ્તંભ બનશે.

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું, ભારતનો ખાણ ઉદ્યોગ ક્ષેત્ર વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનો મજબૂત આધારસ્તંભ બનશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિરને સંબોધતાં તેમણે કહ્યું, નીતિ સુધારાઓ અને ટૅક્નોલૉજીના માધ્યમથી ભારત; આત્મન...

જાન્યુઆરી 9, 2026 7:06 પી એમ(PM)

views 12

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, ભારતનો અભિગમ હવે સંપૂર્ણપણે “ખેલાડી કેન્દ્રીત” બની રહ્યો છે.

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, ભારતનો અભિગમ હવે સંપૂર્ણપણે “ખેલાડી કેન્દ્રીત” બની રહ્યો છે. ખેલાડીઓના હિતને સર્વોપરી રાખી શકાય તે માટે વર્ષોથી પડતર રહેલા સ્પૉર્ટ્સ ગવર્નન્સ બિલ દ્વારા મહામંડળોમાં પારદર્શકતા લવાશે. અમદાવાદમાં વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે યોજાયેલી સ્પોર્ટ્સ ગવર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.