પ્રાદેશિક સમાચાર

જુલાઇ 11, 2025 3:12 પી એમ(PM) જુલાઇ 11, 2025 3:12 પી એમ(PM)

views 6

ઉત્તરાખંડ સરકારે દેશની પ્રથમ ત્રિભુવન સહકાર વિશ્વ-વિદ્યાલયનું એક પરિસર તેમના રાજ્યમાં શરૂ કરવાની ઇચ્છા દર્શાવી

ઉત્તરાખંડ સરકારે દેશની પ્રથમ ત્રિભુવન સહકાર વિશ્વ-વિદ્યાલયનું એક પરિસર તેમના રાજ્યમાં શરૂ કરવાની ઇચ્છા દર્શાવી છે. રાજ્યના પ્રવાસે આવેલા ઉત્તરાખંડના સહકાર મંત્રી ડૉક્ટર ધનસિંહ રાવતે આજે ગાંધીનગરમાં આ વાત કહી. તેમણે કહ્યું, ગુજરાતે સહકાર ક્ષેત્રે કરેલા કામ અન્ય રાજ્યમાં પણ થવા જોઈએ. શ્રી રાવતે ગુજરાત...

જુલાઇ 11, 2025 3:10 પી એમ(PM) જુલાઇ 11, 2025 3:10 પી એમ(PM)

views 4

ગાંધીનગરમાં આજે કંડક્ટર કક્ષાના અને પાણી પૂરવઠા વિભાગના ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત માટેનો સમારોહ યોજાશે

ગાંધીનગરમાં આજે કંડક્ટર કક્ષાના અને પાણી પૂરવઠા વિભાગના ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત માટેનો સમારોહ યોજાશે. મહાત્મા મંદિર ખાતે બપોરે ત્રણ વાગ્યે યોજાનારા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જળસંપત્તિ અને પાણી પૂરવ...

જુલાઇ 11, 2025 3:07 પી એમ(PM) જુલાઇ 11, 2025 3:07 પી એમ(PM)

views 8

રાજ્યમાં આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે. દરમિયાન રાજ્યમાં આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 52 તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે. સૌથી વધુ એક ઈંચ જેટલો વરસાદ તાપીના ડોલવણ તાલુકામાં નોંધાયાના અહેવાલ છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 48...

જુલાઇ 11, 2025 3:15 પી એમ(PM) જુલાઇ 11, 2025 3:15 પી એમ(PM)

views 23

માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા બ્રિજ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરની તપાસ..

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા બ્રિજ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરની તપાસ કરવામાં આવી છે. આ તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ મુજબ, થાંભલાના સાંધા તૂટી જવાના કારણે બ્રિજ તૂટી પડ્યો હોવાનું જણાયું છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે આજે ગંભીરા બ્રિજ...

જુલાઇ 11, 2025 9:50 એ એમ (AM) જુલાઇ 11, 2025 9:50 એ એમ (AM)

views 2

શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર યાત્રાધામ અંબાજી ખાતે એક થી સાત સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન

શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર યાત્રાધામ અંબાજી ખાતે એક થી સાત સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે.ગઈ કાલે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમગ્ર મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓને લઈને સમીક્ષા કરાઈ હતી.

જુલાઇ 11, 2025 9:47 એ એમ (AM) જુલાઇ 11, 2025 9:47 એ એમ (AM)

views 2

આજે “વિશ્વ વસ્તીં દિવસ” છેઃ રાજ્યનાં આરોગ્યં વિભાગ દ્વારા વસ્તી સ્થિરતા લાવવા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે

આજે “વિશ્વ વસ્તી્ દિવસ” છે. ભારત સરકાર તથા રાજ્ય સરકારનાં આરોગ્યા વિભાગ તરફથી વસ્તી સ્થિરતા લાવવા લોકોમાં આ બાબતની જાગૃતિ કેળવવા આ વિષયને અનુરૂપ વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે.જન સમુદાય સુધી કુટુંબ નિયોજન કાર્યક્રમ અંગે જનજાગૃતિ ફેલાવવાનાં ભાગરૂપે રેલી, રોડ શોનું આયોજન, તાલુકા કક્ષાએ મોબાઇલ પ્રચાર વાન ...

જુલાઇ 11, 2025 9:13 એ એમ (AM) જુલાઇ 11, 2025 9:13 એ એમ (AM)

views 4

વડોદરાના ગંભીરા પુલ દુર્ઘટનામાં જવાબદાર ચાર અધિકારીઓને ફરજ મોકૂફ કરાયા

રાજ્ય સરકારે મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અવલોકનના આધારે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લીધા છે. તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન. એમ. નાયકાવાલા, નાયબ કાર્યપાલક ઈજનેર યુ. સી. પટેલ અને આર. ટી. પટેલ તેમજ મદદનીશ ઈજનેર જે. વી. શાહને તાત્કાલિક અસરથી ...

જુલાઇ 11, 2025 9:10 એ એમ (AM) જુલાઇ 11, 2025 9:10 એ એમ (AM)

views 5

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓને વધારાની 50 હજાર રૂપિયાની સહાય અપાશે

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓને વધારાની 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ નાગરિકોને હવે ચાર તબક્કામાં કુલ એક લાખ 70 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. વધારાની સહાય માટે ચાલુ વર્ષના બજેટમાં એક લાખ 10 હજાર લાભાર્થીઓ...

જુલાઇ 10, 2025 7:38 પી એમ(PM) જુલાઇ 10, 2025 7:38 પી એમ(PM)

views 2

વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 15 થયો. – જવાબદાર ચાર અધિકારીને ફરજમોકૂફ કરાયાં.

વડોદરાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પર આવેલા મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 સુધી પહોંચ્યો છે. દરમિયાન આજે વહેલી સવારે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- N.D.R.F. સહિતની બચાવ ટુકડી દ્વારા કરાયેલી તપાસ દરમિયાન એક મૃતદેહ મળી આવ્યો હતો. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું, આજે સવાર સુધીમાં ...

જુલાઇ 10, 2025 7:36 પી એમ(PM) જુલાઇ 10, 2025 7:36 પી એમ(PM)

views 7

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું, દેશની વિશ્વ-વિદ્યાલયો વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, આપણા દેશની વિશ્વ-વિદ્યાલયો વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. નર્મદાના એકતાનગર ખાતે કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના કુલપતિઓના 2 દિવસના સંમેલનનું ઉદ્ઘાટન કરાવતા શ્રી પ્રધાને આ વાત કહી. શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.