પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 24, 2025 3:07 પી એમ(PM)

views 9

ભારે વરસાદને કારણે રાજ્યનાં 87 જળાશયો હાઇ એલર્ટ પર…

ભારે વરસાદને કારણે રાજ્યનાં 87 જળાશયો હાઇ એલર્ટ પર છે, જેમાં 62 જેટલા જળાશય સંપૂર્ણ ભરાયા છે. જ્યારે 224 જેટલા માર્ગ અવરજવર માટે બંધ કરાયા છે. મહીસાગરના બાલાસિનોરનો વણાકબોરી બંધ ઓવરફ્લો થયો છે, જેમાંથી 52 હજાર 394 ક્યુસેક પાણી છોડાયું છે. જ્યારે કડાણા બંધના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલી 40 હજાર ક્યુસેક પ...

ઓગસ્ટ 24, 2025 2:59 પી એમ(PM)

views 4

અમદાવાદના નારણપુરા ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનો આજે ઉદ્ઘાટન સમારોહ યોજાશે.

અમદાવાદના નારણપુરા ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનો આજે ઉદ્ઘાટન સમારોહ યોજાશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે આ સ્પર્ધાનું ઉદઘાટન થશે. 25થી 31 ઓગસ્ટ દરમિયાન યોજાનારી વિવધ સ્પર્ધાઓમાં 30 કોમનવેલ્થ દેશોના 291 એથલિટ્સ ભાગ લેશે. આ સ્પર્ધા ગ્લાસગ...

ઓગસ્ટ 24, 2025 3:10 પી એમ(PM)

views 13

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 81 ટકાથી વધુ વરસાદ વરસ્યો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 81 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. આજે રાજ્યના 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના દાંતામાં આજે અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે મોરબી જિલ્લાના માળીયામાં સવારે બે કલાકમાં સવા બે ઇંચ અને હળવદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં દોઢ ઇંચ વરસાદ પ...

ઓગસ્ટ 24, 2025 8:34 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવતીકાલે અમદાવાદના નિકોલમાં સભાને સંબોધશે. આ દરમિયાન શ્રી મોદી અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા અંદાજે બે હજાર 548 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી અમદાવાદને અંદાજે બે...

ઓગસ્ટ 24, 2025 8:04 એ એમ (AM)

views 8

કચ્છના સરહદી વિસ્તારમાંથી 15 પાકિસ્તાનીઓ ઝડપાયા. માછીમારીની સામગ્રી જપ્ત

કચ્છના સરહદી વિસ્તારમાંથી ૧૫ પાકિસ્તાનીઓ ઝડપાયા છે. સરહદી ક્રીક વિસ્તારમાં સીમા સુરક્ષા દળે સફળ ઓપરેશન હાથ ધરીને ૧૫ પાકિસ્તાનીને માછીમારી બોટ સાથે ઝડપી પાડ્યા હતા બોટમાંથી માછીમારી માટેની જાળ,બરફ અને માછલીનો જથ્થો મળી આવ્યો હતો તે સિવાય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી: મોડી રાત્રે આ તમામને કોટેશ્વર લાવી ...

ઓગસ્ટ 24, 2025 8:03 એ એમ (AM)

views 6

ગાઝામાં લોકોની સહાય માટે નાણા ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ કરીને અમદાવાદમાં એકની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પ્રધાનમંત્રીની જાહેર સભા પહેલા ગાઝાના પીડિત નાગરિકના નામે મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારની એક હોટલમાંથી 23 વર્ષીય અલી મેઘાત અલઝહેર નામના એક સિરિયન નાગરિકની ધરપકડ કરી હતી. અલી પાસેથી અમેરિકન ડોલર અને 25...

ઓગસ્ટ 24, 2025 7:59 એ એમ (AM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સરદાર ધામ ખાતે નિર્મિત કન્યા છાત્રાલયનું આજે વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના સરદાર ધામમાં નિર્મિત કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં વૈષ્ણવદેવી સ્થિતિ સરદાર ધામ ખાતે ત્રણ હજાર કન્યાઓ માટે આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી આ હોસ્ટેલનું લોકાર્પણ કરશે. આ કાર્યક્ર્મ મુખ્યમંત્રી ભૂ...

ઓગસ્ટ 24, 2025 7:58 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના નિકોલમાં જાહેર સભાને સંબોધશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવતીકાલે અમદાવાદના નિકોલમાં સભાને સંબોધશે. આ દરમિયાન શ્રી મોદી અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા અંદાજે બે હજાર 548 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી અમદાવાદને અંદાજે બે ...

ઓગસ્ટ 23, 2025 3:30 પી એમ(PM)

views 106

હવામાન વિભાગે આગામી 28 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 28 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે સાબરકાંઠા, જુનાગઢ, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં આજે અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં આજે ભારે વરસ...

ઓગસ્ટ 23, 2025 3:29 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 અને 26 ઑગસ્ટ બે દિવસે રાજ્યના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 અને 26 ઑગસ્ટ બે દિવસે રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. શ્રી મોદી અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા અંદાજે બે હજાર 548 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી અમદાવાદને અંદાજે બે હજાર 267 કરોડ રૂપિયાની પરિયોજનાની ભેટ આપશે. આ પરિયોજના હેઠળ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.