જુલાઇ 12, 2025 7:15 પી એમ(PM) જુલાઇ 12, 2025 7:15 પી એમ(PM)
2
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વર્ચ્યુઅલી વિતરણ કર્યું-રાજ્યના રોજગાર મેળાઓમાં કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં નવ નિયુક્ત યુવાનોને 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. ત્યારે આજે રાજ્યમાં અનેક જિલ્લામાં મંત્રીઓ રોજગાર મેળામાં જોડાયા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે આયોજિત ...