પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 26, 2025 10:43 એ એમ (AM)

views 9

સુરેન્દ્રનગરમાં આજથી તરણેતરના મેળાનો પ્રારંભ થશે

સુરેન્દ્રનગરના પ્રખ્યાત તરણેતરના મેળાનો આજથી પ્રારંભ થશે. થાનગઢ નજીક તરણેતર ગામમાં ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના સાંનિધ્યમાં આગામી 29 ઑગસ્ટ સુધી આ લોકમેળો યોજાશે. તેમાં ગ્રામીણ, પરંપરાગત, સાંસ્કૃતિક સ્પર્ધાઓ, રાસ-ગરબા, ભજનની રમઝટ જામશે.

ઓગસ્ટ 26, 2025 10:41 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રીએ કહ્યું, ગરીબોનું જીવન સરળ બનાવવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યમીઓના હિતને દેશ માટે સર્વોપરી ગણાવ્યું. તેમણે કહ્યું, કોઈ પણ દબાણમાં આ સમૂહને કોઈ નુકસાન નહીં થવા દઈએ. ગઈકાલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડલધામ મેદાનમાં અંદાજે પાંચ હજાર 400 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જ...

ઓગસ્ટ 25, 2025 7:28 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં પાંચ હજાર 477 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ખેડૂતો, પશુપાલકો અને લઘુ ઉદ્યમીઓનું હિત દેશ માટે સૌથી મહત્વપૂર્ણ છે. કોઈ પણ પ્રકારના દબાણમાં દેશનાં ખેડૂતોનું અહિત નહીં થવા દેવાય. આજે અમદાવાદમાં પાંચ હજાર 477 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં શ્રી મોદીએ ઓપરેશન સિંદૂરને સેનાના શૌર્ય અને ...

ઓગસ્ટ 25, 2025 7:19 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી આવતીકાલે 100થી વધુ દેશોમાં નિકાસ માટે પ્રથમ વૈશ્વિક બેટરી ઇલેક્ટ્રિક વાહનને લીલીઝંડી આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના હાંસલપુરમાં સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે બે ઐતિહાસિક સીમાચિહ્નોનું ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી સુઝુકીના પ્રથમ વૈશ્વિક વ્યૂહાત્મક બેટરી ઇલેક્ટ્રિક વાહન "e Vitara"ને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ભારતમાં ઉત્પાદિત આ વાહનોની યુરોપ અને જાપાન જેવા અદ્યતન બજારો સહિત 10...

ઓગસ્ટ 25, 2025 7:14 પી એમ(PM)

views 11

માદક દ્રવ્યો અને કેફી પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા રાજ્યમાં 6 ANTF એકમો બનાવાશે.

માદક દ્રવ્યો અને કેફી પદાર્થો સામે અલગથી કાર્યવાહી કરવા રાજ્યમાં ઝોન આધારે 6 નવા માદક દ્રવ્યો વિરોધી કાર્ય દળ-ANTF એકમો બનાવાશે. ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને સરહદ ઝોનમાં ANTF કાર્યરત થશે. આ એકમો માટે એક પોલીસ અધિક્ષક, 6 નાયબ પોલીસ અધિક્ષક અને 13 પોલીસ ઈન્સ્પેકટર સહિત કુલ 177નું વધારાન...

ઓગસ્ટ 25, 2025 7:13 પી એમ(PM)

views 7

મીરાબાઈ ચાનુએ અમદાવાદમાં રાષ્ટ્રમંડળ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

ટોક્યો ઓલિમ્પિકમાં રજત ચંદ્રક વિજેતા ખેલાડી મીરાબાઈ ચાનુએ આજે અમદાવાદમાં કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કુલ ૧૯૩ કિલો વજન શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે. વરિષ્ઠ મહિલા - 48 કિલોગ્રામ કેટેગરીમાં મીરાબાઈ ચાનુએ 3 નવા કોમનવેલ્થ રેકોર્ડ્સ સર્જ્યા છે. આ ચેમ્પિયનશિપમાં દેશનાં ખેલાડીઓએ વિક્રમ સર્...

ઓગસ્ટ 25, 2025 2:52 પી એમ(PM)

views 7

NDPSની ડેડિકેટેડ કાર્યવાહી માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો

NDPSની ડેડિકેટેડ કાર્યવાહી માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ANTF યુનિટ્સ દ્વારા સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે કડક કાર્યવાહી થશે. આ નવા બનનારા એકમ દ્વારા નોંધાયેલા ગ...

ઓગસ્ટ 25, 2025 2:51 પી એમ(PM)

views 35

ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અનેક વિસ્તારમાં આજે વરસી રહ્યો છે વરસાદ….

ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અનેક વિસ્તારમાં આજે વરસાદ વરસી રહ્યો છે. 100થી વધુ તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના વિજયનગરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે મહીસાગરના બાલાસિનોરમાં પણ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દરમિયાન આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં અતિભારે વરસાદની આ...

ઓગસ્ટ 25, 2025 2:50 પી એમ(PM)

views 12

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 84 ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 84 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેને પગલે રાજ્યના 94 જળાશય હાઇએલર્ટ પર છે, જ્યારે 27 જળાશયને એલર્ટ પર મુકાયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર બંધ 84 ટકાથી વધુ ભરાયો છે. દરમિયાન તાપી જિલ્લાના ઉકાઈ બંધના ત્રણ દરવાજા ખોલીને 40 હજાર ક્યુસેક પાણી તાપ...

ઓગસ્ટ 25, 2025 2:48 પી એમ(PM)

views 25

ભાવનગર જિલ્લામાં ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવાનો નાગરિકોને મળી રહ્યો છે લાભ…

શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે 'ધન્વંતરી આરોગ્ય રથ' સેવાનો નાગરિકોને લાભ મળી રહ્યો છે, જેમાં દર શનિવારે તબીબ કર્મચારીઓ પ્રાથમિક બીમારીઓનું નિદાન તેમજ સારવાર કરે છે. ભાવનગર જિલ્લામાં પણ આ સેવાનો લાભ મળી રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.