પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 26, 2025 7:28 પી એમ(PM)

views 11

આવતીકાલથી શરૂ થનારા ગણેશ ઉત્સવની ઉજવણી માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ ..ગણેશ પાંડાલોમાં ઓપરેશન સિંદૂર સહિતની થીમનું ડેકોરેશન

આવતીકાલે ગણેશ ચતુર્થી છે ત્યારે તેની ઉજવણી માટે રાજ્યભરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત વડોદરા સહિતના તમામ શહેરો અને નગરો તેમજ ગામડાઓમાં દુંદાળા દેવની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે ત્યારે ગણેશ પંડાલોમાં ઓપરેશન સિંદૂર સહિતની વૈવિધ્યસભર થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે.

ઓગસ્ટ 26, 2025 7:26 પી એમ(PM)

views 58

એસ ટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્યના એસ.ટી.નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા માધ્યમ એકસ પર આ અંગેની જાહેરાત કરતાં કહ્યું કે, આ વધારા સાથે હવે એસટીના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ૫૫% ચૂકવાશે.જ્યારે વાહનવ્યવહાર વિભાગ દ્વારા ભ...

ઓગસ્ટ 26, 2025 7:24 પી એમ(PM)

views 9

કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષા જાળવવા અને સંગ્રહખોરી અટકાવવા માટે ગુજરાત સહિત તમામ રાજ્યોમાં ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી

કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષા જાળવવા અને સંગ્રહખોરી અટકાવવા માટે ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી છે. સ્ટોક મર્યાદા ગુજરાત સહિત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, મોટી ચેઇન રિટેલર્સ અને પ્રોસેસર્સને લાગુ પડશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણા...

ઓગસ્ટ 26, 2025 7:02 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રીએ ‘ઈ-વિટારા’ને પ્રસ્થાન કરાવતા કહ્યું કે, રોકાણ ભલે વિદેશનું હોય, પરંતુ તેમાં પરસેવો ભારતીયનો હોય, તો તે વસ્તુ સ્વદેશી જ છે

ગુજરાતના પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુઝુકીના અમદાવાદના હાંસલપુર પ્લાન્ટથી પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ 'ઈ-વિટારા'ને પ્રસ્થાન કરાવ્યુ, અને લિથિયમ આયન બેટરી સેલ અને ઇલેક્ટ્રોડના સ્વદેશી ઉત્પાદનનો આરંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય, પરંતુ તેમાં પર...

ઓગસ્ટ 26, 2025 3:18 પી એમ(PM)

views 7

તરણેતરના લોકમેળાનો આજથી આરંભ….

સુરેન્દ્રનગર ખાતે પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાીત તરણેતરના લોકમેળાનો આજથી આરંભ થયો છે. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્યો શામજી ચૌહાણ, પ્રકાશ વરમોરા, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતીમાં ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અ...

ઓગસ્ટ 26, 2025 3:17 પી એમ(PM)

views 13

રાજ્યમાં વરસાદનું જોર ઘટતા આજે 41 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો

રાજ્યમાં વરસાદનું જોર ઘટતા આજે 41 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 85 ટકા વરસાદ વરસ્યો છે. આજે દાહોદ, છોટા ઉદેપુર અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં જીલ્લામાં ભારે વરસાદની આગાહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા માછીમારોને 29 ઓ...

ઓગસ્ટ 26, 2025 3:16 પી એમ(PM)

views 11

ભારે વરસાદને કારણે રાજ્યના 96 જળાશય હાઇએલર્ટ પર

ભારે વરસાદને કારણે રાજ્યના 96 જળાશય હાઇએલર્ટ પર છે, જ્યારે 29 જળાશયોને એલર્ટ પર રખાયા છે. ત્યારે રાજ્યના અનેક જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા બંધમાંથી 43 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે જ્યારે મહેસાણાના ધરોઇ બંધમાંથી આજે 38 હજાર 976 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેનાથી...

ઓગસ્ટ 26, 2025 2:33 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં ભારતમાં બનેલી બૅટરી ઇલેક્ટ્રીક વાહન ઇ-વિટારાને લીલીઝંડી બતાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં અમદાવાદના હંસલપુર ખાતે ભારતમાં બનેલી બૅટરી ઇલેક્ટ્રીક વાહન ઇ-વિટારાને લીલીઝંડી બતાવી. આ વાહનોનો યુરોપ અને જાપાન જેવા મુખ્ય બજાર સહિત 100થી વધુ દેશમાં નિકાસ કરાશે. શ્રી મોદીએ અમદાવાદના હંસલપુરમાં સુઝૂકી મૉટરના પ્લાન્ટમાં પ્રદર્શનનું પણ નિરીક્ષણ કર્યું. સ્વચ્છ...

ઓગસ્ટ 26, 2025 2:32 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રીએ કહ્યું, “મૅક ઇન ઇન્ડિયા” અભિયાનથી વૈશ્વિક અને સ્થાનિક ઉત્પાદકો માટે દેશમાં અનુકૂળ વાતાવરણ બન્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત પાસે લોકશાહીની શક્તિ, વસ્તી વિષયક સુવિધાઓ અને કુશળ કાર્યબળનો મોટો સમૂહ છે. અમદાવાદના હંસલપુર ખાતે સુઝૂકીના પહેલા વૈશ્વિક બૅટરી ઇલેક્ટ્રિક વાહન ઇ-વિટારાના ઔપચારિક લોકાર્પણ કાર્યક્રમમાં શ્રી મોદીએ આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું, ગણેશોત્સવના આ ઉત્સાહમાં આજે ભારત...

ઓગસ્ટ 26, 2025 3:20 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે. આવતીકાલે ગણેશ ચતુર્થની રજા હોવાના કારણે આજે સાંજે પાંચ વાગે કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરાશે. પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત બાદના કામો અને સૂચનોથી કેબિનેટને મુખ્યમંત્રી માહિતગાર કરશે તેવી શક્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.