પ્રાદેશિક સમાચાર

જુલાઇ 17, 2025 10:37 એ એમ (AM) જુલાઇ 17, 2025 10:37 એ એમ (AM)

views 2

20 જુલાઈથી ઈન્ડિગો દ્વારા અમદાવાદથી હિંડોન સુધીની નવ ફ્લાઇટ શરૂ થશે

અમદાવાદ એરપોર્ટ ઉપરથી સતત નવા નવા રૂટ શરૂ થઇ રહ્યાં છે. હવે 20 જુલાઈથી ઈન્ડિગો દ્વારા અમદાવાદથી હિંડોન સુધીની નવ ફ્લાઇટ શરૂ થઈ રહી છે. આ નવી ફ્લાઇટના કારણે અમદાવાદ એરપોર્ટથી ઉત્તર ભારતના પ્રવાસ માટે આ નવો રૂટ શરૂ થઇ રહ્યો છે.ગાઝિયાબાદના હિંડોન એરપોર્ટની સીધી ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે જેને કારણે ઉત્ત...

જુલાઇ 17, 2025 10:32 એ એમ (AM) જુલાઇ 17, 2025 10:32 એ એમ (AM)

views 2

રાજ્યમાં અત્યાર સુધીમાં બે લાખ 82 હજારથી વધુ સર્વે નંબરો જૂની શરતમાં જાહેર કરાયા

રાજયમાં જુની શરત જાહેર કરવાપાત્ર સર્વે નંબરોને જૂની શરતમાં ફેરવવાની કામગીરી ની ઝુંબેશના ભાગરુપે અત્યાર સુધી ૨.૮૨ લાખથી વધુ સર્વે નંબરો જુની શરતમાં જાહેર કરવામાં આવ્યા છે. રાજયના જિલ્લાઓ ખાતેના અનધિકૃત ધાર્મિક બાંધકામો દૂર કરવા માટે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની વિડિયો કોન્ફરન્સિંગ દ્વ...

જુલાઇ 17, 2025 10:31 એ એમ (AM) જુલાઇ 17, 2025 10:31 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી સાથેની મુલાકાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટેની ઐતિહાસિક પહેલ ગણાવી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટેની ઐતિહાસિક પહેલ ગણાવી જણાવ્યું કે, સંશોધનોથી સ્પષ્ટ થયું છે કે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઓછું નથી થતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત દરમ્યાન આ વાત કરી હતી. આ...

જુલાઇ 17, 2025 10:27 એ એમ (AM) જુલાઇ 17, 2025 10:27 એ એમ (AM)

views 9

માર્ગ અકસ્માત પીડિતોને દોઢ લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે મળે તેવી ટૂંક સમયમાં કેશલેસ સારવાર સહાય યોજના રાજ્યમાં લાગુ થશે

ગુજરાતમાં ટૂંક જ સમયમાં “કેશલેસ સારવાર સહાય યોજના” લાગુ થશે, જેમાં માર્ગ અકસ્માત પીડિતને એક લાખ 50 હજાર રૂપીયા સુધીની સારવાર વિના મૂલ્યે મળશે તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. માર્ગ અકસ્માત ઘટડાવાના પગલાં સહિતની ચર્ચા માટે ગાંધીનગર ખાતે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની યોજાયેલી બેઠકમાં આ જાહેરાત કરવ...

જુલાઇ 17, 2025 10:25 એ એમ (AM) જુલાઇ 17, 2025 10:25 એ એમ (AM)

views 3

રાજ્ય સરકારના 12 વિકાસલક્ષી પરિયોજનાઓની કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી અને ગુણવત્તાલક્ષી કાર્યોનું બારિકાઈથી નિરીક્ષણ કરવા અધિકારીઓને મુખ્યમંત્રીની તાકીદ

રાજ્યના વિકાસને ગતિ આપતા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરી નિર્ધારિત સમયમાં અવશ્યપણે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સુચન આપી હતી. આ પરિયોજનાઓના ગુણવત્તાલક્ષી કામ માટે સંબંધિત વિભાગો સતત ફોલોઅપ અને ફિલ્ડ વિઝીટ દ્વારા મોનિટરિંગ કરતા રહેવાની પણ મુખ્યમંત્રીએ તાકિદ ...

જુલાઇ 16, 2025 7:14 પી એમ(PM) જુલાઇ 16, 2025 7:14 પી એમ(PM)

views 6

રાજ્યમાં અકસ્માત પ્રભાવિત 82 સ્થળો પર ગયા વર્ષે એક પણ અકસ્માત થયો નથી

ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળના પ્રયાસોથી રાજ્યમાં અકસ્માત પ્રભાવિત 82 બ્લેકસ્પોટ પર ગયા વર્ષે એક પણ અકસ્માત થયો નથી. ગાંધીનગર ખાતે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની બેઠકમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ મુજબ જણાવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળે વિઝન-2030 હેઠળ ગુજરાતનો આ...

જુલાઇ 16, 2025 7:09 પી એમ(PM) જુલાઇ 16, 2025 7:09 પી એમ(PM)

views 3

નુકસાનગ્રસ્ત રસ્તાઓ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે રાજ્ય સરકારની કડક કાર્યવાહી- નોટીસ સહિત દંડ ફટકારવામાં આવ્યો

ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને ખાડાઓ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી છે. ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ હેઠળના ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાની મરામત કામગીરી સત્વરે અને સ્વખર્ચે પૂર્ણ કરવા સંબંધિત કોન્ટ્રાક્ટરોને નોટીસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક કોન્ટ્રાક્ટરોને દંડ પણ કરવામાં આવ્યા છ...

જુલાઇ 16, 2025 7:07 પી એમ(PM) જુલાઇ 16, 2025 7:07 પી એમ(PM)

views 73

આણંદ મહાનગરપાલિકાનું નામ “કરમસદ-આણંદ મહાનગરપાલિકા” કરવાના ઠરાવને રાજ્ય મંત્રીમંડળની મંજુરી

આણંદ મહાનગરપાલિકાના હવે "કરમસદ-આણંદ મહાનગરપાલિકા" તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો. આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આણંદ મહાનગરપાલિકાનું નામ બદલવા તથા અખંડ ભારતના શિલ્પ...

જુલાઇ 16, 2025 7:02 પી એમ(PM) જુલાઇ 16, 2025 7:02 પી એમ(PM)

views 9

રાજ્યની 9 નવી મહાનગરપાલિકાનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું

રાજ્યની 9 નવી મહાનગરપાલિકાનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. દરેક મહાનગરપાલિકામાં 13 વોર્ડ અને 52 બેઠક નિશ્ચિત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના અમારા પ્રતિનિધી દુર્ગેશ મહેતા જણાવે છે કે, દરેક નવી મહાનગરપાલિકામાં આજુબાજુના વિસ્તારો ભેળવી દેવામાં આવ્યા છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં 6 મહાનગર સાથે નવી 9 ...

જુલાઇ 16, 2025 7:01 પી એમ(PM) જુલાઇ 16, 2025 7:01 પી એમ(PM)

views 4

આદિજાતિ નાગરિકોના આરોગ્યની વધુ તંદુરસ્તી માટે ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિસનો પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય

આદિજાતિ નાગરિકોના આરોગ્યની વધુ તંદુરસ્તી માટે ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિસનો પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. ટ્રાઇબલ જિનોમ પ્રોજેક્ટ અંગે ગાંધીનગર ખાતે યોજાયેલા સંવાદમાં આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડીંડોરે જણાવ્યું કે, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા આ પ્રોજેક્ટનું અમલીકરણ...