જાન્યુઆરી 11, 2026 6:45 પી એમ(PM)
4
ઉત્તરાયણને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે દ્વારા લોકોને હાઈ-વૉલ્ટેજ ઑવરહેડ એટલે કે, ઉપરથી પસાર થતા તારથી દૂર રહેવા અપીલ કરી
ઉત્તરાયણને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે દ્વારા લોકોને હાઈ-વૉલ્ટેજ ઑવરહેડ એટલે કે, ઉપરથી પસાર થતા તારથી દૂર રહેવા અપીલ કરી છે. સત્તાવાર યાદી મુજબ, અમદાવાદ મંડળના તમામ રેલખંડમાં રેલવેલાઈન પર 25 હજાર વૉલ્ટના ઑવરહૅડ ઇલેક્ટ્રિક હાઈ-વૉલ્ટેજ તાર સ્થાપિત છે. જો પતંગ કે દોરી આ તારમાં ફસાય તો તે...