પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 11, 2026 6:45 પી એમ(PM)

views 4

ઉત્તરાયણને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે દ્વારા લોકોને હાઈ-વૉલ્ટેજ ઑવરહેડ એટલે કે, ઉપરથી પસાર થતા તારથી દૂર રહેવા અપીલ કરી

ઉત્તરાયણને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે દ્વારા લોકોને હાઈ-વૉલ્ટેજ ઑવરહેડ એટલે કે, ઉપરથી પસાર થતા તારથી દૂર રહેવા અપીલ કરી છે. સત્તાવાર યાદી મુજબ, અમદાવાદ મંડળના તમામ રેલખંડમાં રેલવેલાઈન પર 25 હજાર વૉલ્ટના ઑવરહૅડ ઇલેક્ટ્રિક હાઈ-વૉલ્ટેજ તાર સ્થાપિત છે. જો પતંગ કે દોરી આ તારમાં ફસાય તો તે...

જાન્યુઆરી 11, 2026 7:32 પી એમ(PM)

views 12

રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. તેવામાં કચ્છના નલિયામાં સૌથી ઓછું 3.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ભુજમાં પણ નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયાના અહેવાલ છે. જ્યારે નખત્રાણાના રણકાંધી વિસ્તારમાં બરફની ચાદર પણ છવાઈ છે.

જાન્યુઆરી 11, 2026 2:34 પી એમ(PM)

views 7

ગાંધીનગરના જમિયતપુરા ખાતે વિશ્વ આંજણાધામનો ભૂમિપૂજન સમારોહ યોજાયો

ગાંધીનગરના જમિયતપુરા ખાતે વિશ્વ આંજણાધામનો ભૂમિપૂજન સમારોહ યોજાયો. ગાંધીનગરમાં અંદાજે 300 કરોડ રૂપિયાના ખર્ચે વૈશ્વિક કક્ષાનું આધુનિક આ ધામ બનાવાશે. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ લોકોને પોતાના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી.

જાન્યુઆરી 11, 2026 7:30 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાયા – પ્રધાનમંત્રીએ સોમનાથને પ્રેમનો સંદેશ આપનારું મંદિર ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિભાજનકારી તત્વોને હરાવવા માટે એક રહેવાની અપીલ કરી છે. પ્રભાસ પાટણમાં “સોમનાથ સ્વાભિમાન પર્વ” નિમિત્તે દેશવાસીઓને તેમના મૂળ સાથે જોડાયેલા રહેવા અને વિકસિત ભારત માટે ખભાથી ખભો મિલાવીને ચાલવા આહ્વાન કર્યું. પ્રધાનમંત્રીએ સોમનાથ સ્વાભિમાન પર્વને અતૂટ આસ્થા અને સમર...

જાન્યુઆરી 11, 2026 2:38 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં યોજાયેલા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી પ્રદર્શન નિહાળ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં યોજાયેલા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી પ્રદર્શન નિહાળ્યું હતું. ચાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોમાં આ બીજી પરિષદ છે, જે સફળ "વાઇબ્રન્ટ ગુજરાત" મોડેલનું વિકેન્દ્રીકરણ ...

જાન્યુઆરી 11, 2026 9:48 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રીની અમદાવાદની મુલાકાતને લઇને સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે અમદાવાદ પહોંચશે. તેમના અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસ દરમિયાન સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.અમદાવાદના સેક્ટર-1ના આઈપીએસ નીરજકુમાર બડગુજરે સલામતીની વ્યવસ્થા અંગે જણાવ્યુ કે, પ્રધાનમંત્રી અને જર્મન ચાન્સેલરની અમદાવાદની મુલાકાત લઈને સાબરમતી આશ્રમ અને પતંગ મહ...

જાન્યુઆરી 11, 2026 9:46 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે સાંજે સોમનાથમાં મંત્રજાપમાં ભાગ લીધો, દરિયાકિનારે અદભૂત ડ્રોન શો નિહાળ્યો, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે રાત્રે સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લીધો હતો. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ મંદિર પરિસરના વિવિધ કાર્યોની સમીક્ષા કરી હતી. તેમજ આગામી આયોજન અંગેની પણ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે ચર્ચ...

જાન્યુઆરી 11, 2026 9:45 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમનાથમાં વિશાળ શૌર્ય યાત્રામાં ભાગ લેશે – રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ અને ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનું લોકાર્પણ કરશે

ગુજરાતના પ્રવાસના બીજા દિવસે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે અને શૌર્યયાત્રામાં જોડાશે. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે.આ શોર્ય યાત્રામાં પોલીસ દળના 108 અશ્વો પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફન્સનું ઉદ...

જાન્યુઆરી 10, 2026 3:49 પી એમ(PM)

views 8

રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો પારો ગગડ્યો

રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો પારો ગગડ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત્ હોવાની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું કે, આગામી બે દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાથી ઠંડીમાં વધારો થઈ શકે છે.આ સાથે જ છ ડિગ્રી સૅલ્સિયસ તાપમાન સાથ...

જાન્યુઆરી 10, 2026 3:45 પી એમ(PM)

views 12

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગર રેલવે મંડળના પૉઈન્ટ્સમૅન યોગેશકુમાર શર્માને અતિવિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર 2025 એનાયત કર્યો.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગર રેલવે મંડળના પૉઈન્ટ્સમૅન યોગેશકુમાર શર્માને અતિવિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર 2025 એનાયત કર્યો. નવી દિલ્હીમાં 70-મા રેલ સપ્તાહના કેન્દ્રીય સમારોહમાં પૉઈન્ટ્સમૅનને સન્માનિત કરાયા.ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ આ અંગે કહ્યું, યોગે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.