પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 30, 2025 7:08 પી એમ(PM)

views 8

છેલ્લા બે વર્ષમાં બીજ નિગમ દ્વારા પ્રમાણિત બિયારણના ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો

બીજ નિગમ દ્વારા છેલ્લા બે વર્ષમાં પ્રમાણિત બિયારણના ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ, બે વર્ષમાં આશરે એક લાખ 30 હજાર ક્વિન્ટલના વધારા સાથે વર્ષ 2024-25માં 3 લાખ 68 હજાર ક્વિન્ટલ પ્રમાણિત બિયારણનું ઉત્પાદન થયું છે. જ્યારે વર્ષ 2022-23માં કુલ 2 લાખ 49 હ...

ઓગસ્ટ 30, 2025 7:07 પી એમ(PM)

views 12

અમદાવાદમાં 2030 રાષ્ટ્રમંડળ રમતોત્સવનું આયોજન કરવા માટે ભારતે લંડનમાં પ્રસ્તાવ રજૂ કર્યો

અમદાવાદમાં 2030 રાષ્ટ્રમંડળ રમતોત્સવનું આયોજન કરવા માટે ભારતે લંડનમાં પ્રસ્તાવ રજૂ કર્યો. ભારતીય રાષ્ટ્રમંડળ રમતો મહામંડળ અને રાજ્ય સરકારના વતી રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ ડૉ. ડોનાલ્ડ રુકારે સમક્ષ સત્તાવાર દરખાસ્ત રજૂ કરી. શ્રી સંઘવીએ જણાવ્યું કે આ પ્રસ્તાવ સુગ...

ઓગસ્ટ 30, 2025 7:06 પી એમ(PM)

views 13

પૂર્વ અને મધ્ય ગુજરાતમાં આજે મેઘમહેર-હાલોલમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર

રાજ્યના 116 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે, જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલમાં સૌથી વધુ 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. દરમિયાન આણંદના ઉમરેઠ અને મહીસાગરના કડાણામાં પણ 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા, ડીસા, દિયોદર ભાભર, થરા પંથકમાં પણ વ...

ઓગસ્ટ 30, 2025 3:55 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેડાના ગળતેશ્વર ખાતે ’76મો વન મહોત્સવ’ યોજાયો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેડાના ગળતેશ્વર ખાતે ’76મો વન મહોત્સવ’ યોજાયો. દરમિયાન રાજ્યના 24મા સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યુ કે, રાજ્યના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરવાના લક્ષ્ય કરતાં પણ વધુ સરોવરનું નિર્માણ કરાયું. તેમણે ઉમે...

ઓગસ્ટ 30, 2025 3:53 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે છે. આ પ્રસંગે તેઓ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ આજે સાંજે અમદાવાદના જોધપુર અને વસ્ત્રાપુરમાં ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે સવારે ઓગણજ અને ચાંદલોડિયામાં આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ...

ઓગસ્ટ 30, 2025 3:49 પી એમ(PM)

views 7

ભારે વરસાદને પગલે રાજ્યના 104 જળાશય હાઇએલર્ટ પર..

ભારે વરસાદને પગલે રાજ્યના 104 જળાશય હાઇએલર્ટ પર છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા બંધ 94 ટકા ભરાયો છે ડેમની જળ સપાટી 136 મીટરે પહોંચી છે ત્યારે ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડાશે. જેને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદીકાંઠાના ગામને એલર્ટ કરાયા છે.દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ બં...

ઓગસ્ટ 30, 2025 3:45 પી એમ(PM)

views 6

ડાંગ જિલ્લાની 16 ગ્રામ પંચાયતમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ – રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ડાંગ જિલ્લાની 16 ગ્રામ પંચાયતમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ – રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે ઈ – રીક્ષાને લીલી ઝંડી આપતા જણાવ્યું કે, આ તમામ રીક્ષાનો હેતુ સાર્થક થાય અને શેરી મહોલ્લા સ્વચ્છ રહે તે ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં આહવાની ...

ઓગસ્ટ 30, 2025 3:23 પી એમ(PM)

views 10

ભારતે ગુજરાતના અમદાવાદમાં 2030 રાષ્ટ્રમંડળ રમતોત્સવનું આયોજન કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો.

ભારતે ગુજરાતના અમદાવાદમાં 2030 રાષ્ટ્રમંડળ રમતોત્સવનું આયોજન કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો. ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર દરખાસ્ત રજૂ કર્યા બાદ જણાવ્યું કે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ ભારતની સુગમ અને સમાવેશી રમતગમત કાર્યક્રમ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ...

ઓગસ્ટ 30, 2025 3:18 પી એમ(PM)

views 150

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી ‘મન કી બાત’ કાર્યક્રમ રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 125મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

ઓગસ્ટ 30, 2025 9:27 એ એમ (AM)

views 9

જીરાની નિકાસમાં ગુજરાતના ઊંઝાએ વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવ્યું

જીરાની નિકાસમાં ગુજરાતના ઊંઝાએ વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવ્યું છે. ગુજરાત જીરું અને અન્ય મસાલાઓના બીજની નિકાસમાં અગ્રેસર છે, જે દેશની કુલ નિકાસમાં લગભગ 80 ટકા નું યોગદાન આપે છે. મહેસાણાના ઊંઝા શહેરે જીરાના વેપારમાં ગુજરાતનું નેતૃત્વ મજબૂત બનાવ્યું છે, જે ભારત અને વિદેશોમાં પણ જીરાનો પુરવઠો પૂરો પાડ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.