પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 31, 2025 6:58 પી એમ(PM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં આજે ગૃહ વિભાગના ડાયલ 112 જનરક્ષક પ્રૉજેક્ટ, નવનિર્મિત મકાન અને પોલીસ વાહનોનું લોકાર્પણ કર્યું. આ પહેલા તેઓ અમદાવાદમાં સહિતના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. શ્રી શાહ ઘાટલોડિયા વિસ્તારના આયુષ્માન વનમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા. તેમણે લાલ દરવાજા વિસ્તા...

ઓગસ્ટ 31, 2025 6:57 પી એમ(PM)

views 7

અંબાજીમાં આવતીકાલથી શરૂ થનારા ભાદરવી પૂનમના મેળામાં ભક્તોને આવકારવા તંત્ર સજ્જ.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આવતીકાલથી ભાદરવી પૂનમના મહામેળાના પ્રારંભ સાથે અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદથી ગૂંજી ઉઠશે. પદયાત્રીઓને આવકારવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. મેળામાં પહેલી વાર ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરે 400 ડ્રૉનથી અદ્ભૂત ડ્રૉન લાઈટ શૉ યોજાશે.

ઓગસ્ટ 31, 2025 6:55 પી એમ(PM)

views 7

કઝાખસ્તાનમાં રમાયેલી નિશાનેબાજ સ્પર્ધામાં અમદાવાદનાં એલાવેનિલ વલારિવાને બીજો ઍશિયન ખિતાબ જીત્યો.

કઝાખસ્તાનમાં યોજાયેલી 16-મી ઍશિયન નિશાનેબાજ સ્પર્ધામાં ભારતે ઐતિહાસિક સિદ્ધિ મેળવી. આ સ્પર્ધામાં પહેલી વાર 50 સુવર્ણ ચંદ્રક જીતીને ભારત ટોચ પર રહ્યું. સિનિયર ટીમમાં ભવ્ય પ્રદર્શન કરીને અમદાવાદનાં એલાવેનિલ વલારિવને મહિલા ઍર રાઈફલમાં ઍશિયન વિક્રમ સાથે બીજો ઍશિયન ખિતાબ પણ જીત્યો. તેમણે મિશ્ર ટીમ સ્પર્ધ...

ઓગસ્ટ 31, 2025 2:56 પી એમ(PM)

views 8

રાજ્યના વિવિધ જિલ્લામાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી

રાજ્યના વિવિધ જિલ્લામાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી થઈ રહી છે. ગીરસોમનાથના સૂત્રાપાડા અને ગીરગઢડા તાલુકામાં આજે સાઈકલ યાત્રા યોજાઈ. દરમિયાન અધિકારીઓ અને નાગરિકોએ લોકોને તંદુરસ્તી જાળવણીનો સંદેશ આપ્યો. સુરેન્દ્રનગરમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં જવાહર પોલીસ પરેડ મેદા...

ઓગસ્ટ 31, 2025 2:16 પી એમ(PM)

views 57

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્થાનિક ઉત્પાદનો અપનાવવા હાકલ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્થાનિક ઉત્પાદનો અપનાવવા,, આત્મનિર્ભર ભારત અને વિકાસિત ભારતને પ્રોત્સાહન આપવા સ્વદેશીના મંત્ર સાથે આગળ વધવ હાકલ કરી. આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં તેમણે કહ્યું, તહેવારોની મોસમ દરમિયાન મેડ ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં બનેલી હોય અથવા ભારતીય સામગ્રીથી તૈયાર...

ઓગસ્ટ 31, 2025 2:09 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસના બીજા દિવસે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આજે સવારે શ્રી શાહે અમદાવાદના ગોતા વિસ્તારમાં ઓગણજ શહેરી આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્રમાં નાગરિકોને અદ્યતન આરોગ્ય સેવાઓ પૂરી પડાશે. ત્યારબાદ શ્રી શાહે ચાંદલોડિયામાં વંદે માતરમ્ શહેરી આ...

ઓગસ્ટ 31, 2025 8:31 એ એમ (AM)

views 26

રાજ્યમાં જન્મ-મરણની નોંધણી આવતીકાલથી એટલે કે,પહેલી સપ્ટેમ્બરથી હવે કેન્દ્ર સરકારના C.R.S.પોર્ટલ પર કરવાની રહેશે

રાજ્યમાં જન્મ-મરણની નોંધણી આવતીકાલથી એટલે કે, પહેલી સપ્ટેમ્બરથી કેન્દ્ર સરકારના C.R.S. પોર્ટલ પર કરવાની રહેશે. રાજ્યમાં જન્મ-મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત E-olakh Application પર કરાતી હતી, તેના બદલે હવેથી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત C.R.S. પોર્ટલ પર કરવાની રહેશે. આ પોર્ટલ પહેલી સપ્ટેમ્બર...

ઓગસ્ટ 31, 2025 8:29 એ એમ (AM)

views 10

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી ગઈકાલથી બે દિવસ રાજ્યના પ્રવાસે છે, ગઈકાલે તેમણે અમદાવાદમાં યોજાયેલ ગણેશોત્સવમાં શ્યામલ વિસ્તાર અને સરદાર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં હાજરી આપી હતી અને દર...

ઓગસ્ટ 30, 2025 7:13 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રીએ કહ્યું, વન બહારના વિસ્તારમાં વન આવરણ વધારવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વન બહારના વિસ્તારમાં 1143 ચોરસ કિલોમીટરના વન આવરણ વધારવા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે ’76મા વન મહોત્સવ’ની ઉજવણી દરમિયાન શ્રી પટેલે આ મુજબ જણાવ્યુ હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્યના 24મા સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાયું...

ઓગસ્ટ 30, 2025 7:12 પી એમ(PM)

views 15

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે છે. આ પ્રસંગે તેઓ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ આજે સાંજે અમદાવાદના જોધપુર અને વસ્ત્રાપુરમાં ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે સવારે ઓગણજ અને ચાંદલોડિયામાં આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.