જુલાઇ 21, 2025 11:48 એ એમ (AM) જુલાઇ 21, 2025 11:48 એ એમ (AM)
4
માછીમારીની સિઝન બંધ હોવાને કારણે પોરબંદરના માછીમારો બોટનું સમારકામ કરાવીને અન્યને રોજગારી આપી રહ્યાં છે
પોરબંદરના માછીમારો હવે તેમની બોટનું સમારકામ કરવામાં લાગી ગયા છે. હાલ ચોમાસા દરમિયાન માછીમારીની સીઝન બંધ હોવાના લીધે બોટ કિનારા પર લાંગરી દેવામાં આવી છે. પરંતુ વેકેશનના આ સમયગાળામાં માછીમારો પોતાની બોટનું રીપેરીંગ કામ કરાવતા હોવાના કારણે બંધ સીઝનમાં પણ આ વ્યવસાય પોરબંદરને રોજીરોટી પુરું પાડી રહ્યો હો...