પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 3, 2025 7:07 પી એમ(PM)

views 7

સુરતમાં છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો.

સુરતમાં છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો. આજે 13મા ક્રમના હેત ઠક્કરે ચોથા ક્રમના પૂજન ચંદારાણાને બોયઝ અંડર-19ની પ્રથમ રાઉન્ડની મેચમાં હરાવ્યો. હેતે પહેલી રમત 16-18થી ગુમાવી હતી પરંતુ ત્યાંથી પુનરાગમન કરીને તેણે પૂજનને પાછળ ધકેલી દીધો હતો અને અંતે 16-18, 12-10,11-...

સપ્ટેમ્બર 3, 2025 5:00 પી એમ(PM)

views 5

વિકાસના કામોની મંજૂરી આપવાની નગરપાલિકાઓની સત્તામર્યાદામાં 50 ટકાનો વધારો કરાયો

વિકાસના કામોની મંજૂરી આપવાની નગરપાલિકાઓની સત્તામર્યાદામાં 50 ટકાનો વધારો કરાયો છે. રાજ્ય સરકારના આ નિર્ણય અંતર્ગત શહેરી વિકાસ વિભાગની યોજનાઓ તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અન્વયે રાજ્ય સરકારના આયોજન પ્રભાગ હસ્તકના અનુદાનમાંથી નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવાના થતા કામોની તાંત્રિક અને વહીવટી મંજૂર...

સપ્ટેમ્બર 3, 2025 4:58 પી એમ(PM)

views 6

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી ત્વરિત પ્રતિભાવ ટુકડીના 50 બાઇકને લીલીઝંડી આપી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી ત્વરિત પ્રતિભાવ ટુકડીના 50 બાઇકને લીલીઝંડી આપી. આ વાહનો ગુનાખોરી અને ટ્રાફિક જેવી સમસ્યાઓમાં ત્વરિત પ્રતિભાવ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ અત્યાધુનિક બાઈકને વિવિધ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે. આ બાઈકનો મુખ્ય ઉદ્દેશ ગુનાખોરીને અટકાવવા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા ...

સપ્ટેમ્બર 3, 2025 4:57 પી એમ(PM)

views 7

અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમનાં મેળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ સુવિધાઓનું નિરિક્ષણ કર્યું

અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમનાં મેળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ સુવિધાઓનું નિરિક્ષણ કર્યું. તેમણે સેવા છાવણીઓની મુલાકાત પણ લીધી. ત્યારબાદ શ્રી સંઘવીએ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય નિયંત્રણ ખંડ ખાતે CCTVથી થતી દેખરેખના કામની સમીક્ષા કરી. કૃત્રિમ બુદ્ધિમત્તા - A.I. ટૅક્નોલૉજ...

સપ્ટેમ્બર 3, 2025 4:53 પી એમ(PM)

views 6

પશુપાલન મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં પશુપાલન વિભાગ અને કામધેનુ વિશ્વવિદ્યાલય વચ્ચે સમજૂતી કરાર-MoU કરાયા

કચ્છ જિલ્લાના ભુજમાં નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય માટે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં પશુપાલન વિભાગ અને કામધેનુ વિશ્વવિદ્યાલય વચ્ચે સમજૂતી કરાર-MoU કરાયા. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, આ MoU દ્વારા ભુજ ખાતે પશુપાલન ખાતા હસ્તકની 38 એકર અને 23 ગુંઠા જમીન તથા તેના પરની મિલકત કામધ...

સપ્ટેમ્બર 3, 2025 5:02 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઇ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઇ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે બેઠકમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ, મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા અંગે સમીક્ષા કરવામાં આવી. ઉપરાંત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ર...

સપ્ટેમ્બર 3, 2025 9:28 એ એમ (AM)

views 21

અંબાજી બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યું છે

અંબાજી બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યું છે. સમગ્ર દેશમાંથી માઇ ભક્તો માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી રહ્યાં છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ભાદરવી પૂનમ મહા મેળાના બીજા દિવસે 3 લાખ 58 હજાર 239 માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા, 26 લાખ જેટલી ભંડારાની આવક થઈ હતી. જ્યારે માંઇ ભક્તોએ કરેલા 4.860...

સપ્ટેમ્બર 3, 2025 9:24 એ એમ (AM)

views 8

સુરતના અડાજણ ખાતે નકલી વિઝા બનાવતી ફેકટરી ઝડપાઇ

સુરતના અડાજણ ખાતે નકલી વિઝા બનાવતી ફેકટરી ઝડપાઇ છે. જેમાં બ્રિટન કેનડા, સર્બિયા સહિતના યુરોપના નકલી વિઝાના સ્ટિકરો મળ્યા હતાં. આરોપીએ 10 વર્ષમાં 700 નકલી સ્ટિકર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે, સુરત sog ના ડીસીપી રાજદીપ નકુમે આ અંગે વધુ માહિતી આપી હતી.

સપ્ટેમ્બર 3, 2025 9:20 એ એમ (AM)

views 5

રાજ્યમાં ડૂબી જવાની અલગ અલગ ત્રણ ઘટનાઓમાં પાંચના મોત આઠનો બચાવ

રાજ્યમાં ડૂબવાની ત્રણ અલગ અલગ ઘટનાઓમાં 5 ના મોત થયા છે, જ્યારે 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અમદાવાદના સરખેજમાં આવેલા તળાવમાં 3 યુવાનના ડૂબી જવાથી મોત થયા છે. ગઇકાલે બોટ લઈને ચાર યુવાન તળાવમાં ઉતર્યા હતા જો કે ચોથો યુવક થોડીવારમાં જ બોટમાંથી ઉતરી ગયો હતો. આ દરમિયાન બોટ ઉંધી વળી જતા ત્રણેય યુવક ડૂ...

સપ્ટેમ્બર 3, 2025 9:17 એ એમ (AM)

views 5

રાજ્ય સરકારે જુલાઈ મહિનાથી વીજળીના ફ્યૂઅલ સરચાર્જના દરમાં પ્રતિયુનિટ 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો

રાજ્ય સરકારે જુલાઈ મહિનાથી વીજળીના ફ્યૂઅલ સરચાર્જના દરમાં પ્રતિયુનિટ 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે માહિતી આપતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું, નાગરિકોને ઓછા દરે વીજળી આપવા જુલાઈ 2025થી ફ્યૂઅલ સરચાર્જના દરમાં આ ઘટાડો કરાયો છે. હવે વીજ ઉપયોગ પર ફ્યૂઅલ સરચાર્જ પ્રતિયુનિટ 2.30 રૂપિયાના ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.