પ્રાદેશિક સમાચાર

જુલાઇ 23, 2025 10:17 એ એમ (AM) જુલાઇ 23, 2025 10:17 એ એમ (AM)

views 5

ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે 26 જુલાઇ સુધી નોંધણી કરી શકાશે

ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષના પરિણામ બાદ હવે ધોરણ 10 પછીના ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ જાહેર કરાયો છે. આ બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓ 26મી જુલાઇ સુધી નોંધણી કરી શકાશે. પ્રવેશ સમિતિ દ્વારા બીજા રાઉન્ડનું મેરિટ 29મી જુલાઇએ જાહેર કરાશે.અગાઉ જે ઉમેદવારોએ નોંધણી કરી છે તે વિદ્યાર્થીઓ 29 અ...

જુલાઇ 23, 2025 10:16 એ એમ (AM) જુલાઇ 23, 2025 10:16 એ એમ (AM)

views 5

ધમકી ભર્યા ઇમેઇલ બાદ અમદાવાદ એરપોર્ટ પર તપાસમાં શંકાસ્પદ કંઇ વસ્તુ ન મળતાં હાશકારો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇમથકને ગઇકાલે એક ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો.આ ધમકી બાદ ત્વરિત અસરથી તેની તપાસ કરવામાં આવતાં કંઇ શંકાસ્પદ મળી ન આવતાં એરપોર્ટના તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.આ ધમકીભર્યા ઇમેઇલ મળ્યાં બાદ એરપોર્ટની સલામતીમાં તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વા...

જુલાઇ 23, 2025 10:14 એ એમ (AM) જુલાઇ 23, 2025 10:14 એ એમ (AM)

views 3

રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ કચ્છ સહિતના જિલ્લાઓમાં બિસમાર માર્ગની મરામતનુ કાર્ય પૂરજોશમાં

રાજયભરમાં હાલ પૂલની માળખાકીય પરિસ્થિતી અંગે નિરીક્ષણ હાથ ધરાઇ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ આવેલા 12 જેટલા પુલો પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.સમગ્ર રાજ્યમાં રોડ રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ...

જુલાઇ 23, 2025 10:13 એ એમ (AM) જુલાઇ 23, 2025 10:13 એ એમ (AM)

views 2

માર્ગની મરામત અને ચોમાસાની વર્તમાન સ્થિતિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે ચર્ચા થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે નવ વાગે રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાશે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાનારા બેઠકમાં ગંભીર બ્રિજ દૂર્ઘટના બાદ બ્રિજના સર્વેની સમીક્ષા થશે.બિસમાર માર્ગો સંદર્ભે મુખ્યમંત્રીએ આપેલી સૂચના બાદ હાથ ધરાયેલા કામો પરનો અહેવાલ પણ આ બેઠકમાં રજૂ કરાશે. ચો...

જુલાઇ 22, 2025 7:06 પી એમ(PM) જુલાઇ 22, 2025 7:06 પી એમ(PM)

views 2

ગાંધીનગરમાં ખોરજ વિસ્તારમાં સ્પેસ પાર્કનું નિર્માણ કરાશે.

ગાંધીનગરમાં ખોરજ વિસ્તારમાં સ્પેસ પાર્કનું નિર્માણ કરાશે. આજે ગાંધીનગરમાં અવકાશ કાર્યક્રમો માટે પ્રાદેશિક પરિષદ દરમિયાન વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે આ મુજબ જણાવ્યુ હતું. સુશ્રી ખંધારે કહ્યું. સૌરાષ્ટ્રનો દરિયાકિનારો રોકેટ પ્રક્ષેપણ માટે સાનુકૂળ વિસ્તાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ...

જુલાઇ 22, 2025 7:05 પી એમ(PM) જુલાઇ 22, 2025 7:05 પી એમ(PM)

views 5

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે રાજ્યમાં રોકાણ કરનાર 15 મોટા એકમોને મંજૂરી આપી

રાજ્યમાં રોકાણ કરનાર 15 મોટા એકમોને મંજૂરી અપાઈ. ગાંધીનગર ખાતે મોટા ઉદ્યોગોને અંતિમ પાત્રતા પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠકમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યુ કે આ 15 નવા ઉદ્યોગો રાજ્યમાં કુલ એક હજાર કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ કરશે; જેનાથી અંદાજે 3 હજાર 697 જેટલી નવી રોજગારીનું પણ સર્જન...

જુલાઇ 22, 2025 7:04 પી એમ(PM) જુલાઇ 22, 2025 7:04 પી એમ(PM)

views 3

અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતી સહકારી સંસ્થા GCMMFના ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી

અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતી સહકારી સંસ્થા GCMMFના ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી કરવામાં આવી છે. અશોક ચૌધરી હાલ મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન છે. જ્યારે GCMMFના વાઇસ ચેરમેન તરીકે ગોરધન ધામેલીયાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ રાજકોટ ડેરીના ચેરમેન હતા. આ બંને પદ માટે આજે ...

જુલાઇ 22, 2025 7:02 પી એમ(PM) જુલાઇ 22, 2025 7:02 પી એમ(PM)

views 6

‘લખપતિ દીદી’ યોજના હેઠળ દક્ષિણ ડાંગની 40 મહિલાઓએ 35 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી

‘લખપતિ દીદી’ યોજના હેઠળ ડાંગ જિલ્લાની 40 મહિલાઓએ 35 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યાઅનુસાર વન વિભાગે આદિવાસી મહિલાઓને રોપા ઉછેરમાં તાલીમ, નાણાકીય સહાય અને બજાર સાથે જોડાણ પ્રદાન કરીને આવક મેળવવામાં સહાય કરી હતી. સ્વસહાય જૂથોની આ મહિલાઓએ વર્ષ 2023-24માં 8 લાખ 50 હજાર રોપા ઉછે...

જુલાઇ 22, 2025 7:01 પી એમ(PM) જુલાઇ 22, 2025 7:01 પી એમ(PM)

views 8

આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

જુલાઇ 22, 2025 2:56 પી એમ(PM) જુલાઇ 22, 2025 2:56 પી એમ(PM)

views 5

ધરતી આબા જન ભાગીદારી અભિયાન’ હેઠળ રાજ્યમાં 15 દિવસમાં 21 જિલ્લાના 1.10 લાખથી વધુ આદિજાતિ લાભાર્થીઓને લાભ અપાયો

ધરતી આબા જન ભાગીદારી અભિયાન’ હેઠળ રાજ્યમાં 15 દિવસમાં 21 જિલ્લાના એક લાખ 10 હજારથી વધુ આદિજાતિ લાભાર્થીઓને વિવિધ 22 યોજનાલક્ષી સેવાઓનો ઘરઆંગણે લાભ અપાયો છે. આદિજાતિ વિકાસ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે જણાવ્યુ કે આ અભિયાનને સફળ બનાવવા રાજ્યભરમાં કુલ 767 કેમ્પ યોજાયા, જેમાં પાંચ લાખથી વધુ આદિજાતિ ભાઈ-બહેનો ...