પ્રાદેશિક સમાચાર

જુલાઇ 23, 2025 7:09 પી એમ(PM) જુલાઇ 23, 2025 7:09 પી એમ(PM)

views 7

ગુજરાત ATSએ આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ચાર વ્યક્તિની ધરપકડ કરી.

ગુજરાત આતંકવાદ વિરોધી દળ – ATS-એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે, A.T.S.એ અમદાવાદથી મહોમ્મદ ફરદીન, અરવલ્લીના મોડાસાથી સેફુલ્લા કુરેશી, દિલ્હીથી મોહમ્મદ ફૈક અને નોયડાથી ઝિશાન અલીની ધરપકડ કરી છે. ATSના અધિકારીઓએ જણાવ્યું, અલ-...

જુલાઇ 23, 2025 7:08 પી એમ(PM) જુલાઇ 23, 2025 7:08 પી એમ(PM)

views 5

કેન્દ્રીય સહકાર મંત્રીએ કહ્યું, સંસદના અધિનિયમ દ્વારા આણંદમાં 600 બેઠક અને 4 અભ્યાસક્રમ સાથે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના થઈ.

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, સંસદના અધિનિયમ દ્વારા આણંદમાં 600 બેઠકો અને ચાર અભ્યાસક્રમો સાથે ત્રિભુવન" સહકારી યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. તેના ચારમાંથી ત્રણ અભ્યાસક્ર્મ યુનિવર્સિટીની સ્થાપના બાદ શરૂ કરાયા છે. રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં શ્રી શાહે જણાવ્યું કે, સ્થાપનાન...

જુલાઇ 23, 2025 6:47 પી એમ(PM) જુલાઇ 23, 2025 6:47 પી એમ(PM)

views 9

રાજ્ય સરકાર ભેળસેળવાળો ખાદ્ય પદાર્થ વેચતા લોકો સામે કડક કાર્યવાહી કરશે.

રાજ્ય સરકાર ભેળસેળવાળો ખાદ્ય પદાર્થ વેચતા લોકો સામે કડક કાર્યવાહી કરશે. આ માટે સરાકર ખાદ્યસલામતી અને માનક અધિનિયમ 2006ની દંડની જોગવાઈમાં સુધારો કરવા જઈ રહી છે. ખાદ્યપદાર્થમાં સામાન્ય ભેળસેળથી હાનિકારક અને માનવ મૃત્યુ સુધીના કિસ્સાની દંડનીય જોગવાઈમાં સુધારો કરવા સરકાર તૈયાર હોવાનું આરોગ્ય મંત્રી ઋષિક...

જુલાઇ 23, 2025 6:44 પી એમ(PM) જુલાઇ 23, 2025 6:44 પી એમ(PM)

views 5

જર્મનીમાં ચાલી રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગૅમ્સની ઍથ્લેટિક્સ રમતમાં ગુજરાતના ખેલાડી રૂચિત મોરી સેમિ-ફાઈનલમાં પહોંચ્યા

જર્મનીમાં ચાલી રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગૅમ્સ 2025ની ઍથ્લેટિક્સ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાતના ખેલાડી રૂચિત મોરી સેમિ-ફાઈનલમાં પહોંચ્યા છે. રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, રાજ્યના ખેલાડીઓની ઉજ્જવળ કારકિર્દી માટે સમર્...

જુલાઇ 23, 2025 6:40 પી એમ(PM) જુલાઇ 23, 2025 6:40 પી એમ(PM)

views 6

દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ માછીમારોને આગામી 27 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક...

જુલાઇ 23, 2025 3:01 પી એમ(PM) જુલાઇ 23, 2025 3:01 પી એમ(PM)

views 16

ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનારા પર વધુ કડક કાર્યવાહી કરાશે.

ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનારા પર વધુ કડક કાર્યવાહી કરાશે. આ માટે સરકાર ખાદ્ય સલામતી અને પ્રમાણ અધિનિયમ 2006ની દંડની જોગવાઇમાં સુધારા કરશે. જે અંતર્ગત હાનિકારક ખોરાક ખાવાથી માનવ મૃત્યુના કિસ્સામાં 7 વર્ષથી આજીવન કેદની સજા અને 10 લાખ રૂપિયાના દંડ સુધીની જોગવાઈ કરાશે. અગાઉ કાયદામાં કોઈ લઘુત્તમ સજાની જો...

જુલાઇ 23, 2025 2:52 પી એમ(PM) જુલાઇ 23, 2025 2:52 પી એમ(PM)

views 2

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ.

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના સરવે બાદની સ્થિતિ, ખરાબ માર્ગ અંગે મુખ્યમંત્રીએ આપેલી સૂચના બાદ હાથ ધરાયેલા કાર્યો, રાજ્યમાં વરસાદ અને જળા...

જુલાઇ 23, 2025 2:51 પી એમ(PM) જુલાઇ 23, 2025 2:51 પી એમ(PM)

views 3

અમદાવાદમાં આગામી 30 જુલાઈએ ડાક અદાલત યોજાશે.

અમદાવાદમાં આગામી 30 જુલાઈએ ડાક અદાલત યોજાશે, જેમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરાશે. સવારે 11 વાગ્યે યોજાનારી ડાક અદાલત માટે લોકો આવતીકાલ સુધીમાં પોતાની ફરિયાદ મોકલી શકશે. લોકો અમદાવાદના ખાનપુરમાં ગુજરાત સર્કલ પાસે આવેલી મુખ્ય પૉસ્ટ માસ્ટર જનરલની કચેરી ખાતે ટપાલ સેવા સંબંધિત ફરિયાદ મોકલી શક...

જુલાઇ 23, 2025 2:49 પી એમ(PM) જુલાઇ 23, 2025 2:49 પી એમ(PM)

views 5

મોરબી જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 એટલેકે વાંકાનેરથી માળીયા માર્ગ પર સમારકામ હાથ ધરાયું.

વરસાદના કારણે નુકસાનગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામની કામગીરી વિવિધ જિલ્લામાં કરવામાં આવી રહી છે. ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા મોરબી જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 એટલેકે વાંકાનેરથી માળીયા માર્ગ પર સમારકામ હાથ ધરાયું. જામનગરમાં જળ સપાટી નજીક રહેલા પુલના નીચેના ભાગોની મજબૂતાઈ અને સ...

જુલાઇ 23, 2025 2:59 પી એમ(PM) જુલાઇ 23, 2025 2:59 પી એમ(PM)

views 17

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 57 ટકા જેટલો વરસાદ નોંધાયો.

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 57 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 64 ટકા વરસાદ કચ્છ વિસ્તાર અને સૌથી ઓછો 51 ટકા જેટલો પૂર્વ-મધ્ય ગુજરાતમાં નોંધાયો છે. દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ધીમે-ધીમે વધી રહ્યું છે. ત્યારે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદ થયાનાં અહેવાલ છે. પંચમહા...