પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 5, 2025 8:42 એ એમ (AM)

views 9

આજે શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાશે

આજે શિક્ષક દિવસ છે. આ દિવસ શિક્ષણવિદ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિ...

સપ્ટેમ્બર 5, 2025 8:40 એ એમ (AM)

views 15

વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત મુખ્યમંત્રીએ નવી દિલ્હી ખાતે રોડ-શો યોજ્યો – ઔદ્યોગિક અગ્રણીઓને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હી ખાતે અગ્રણી ઔદ્યોગિક સંગઠનનાં પદાધિકારી તેમજ વિવિધ મંત્રાલયનાં રાજદ્વારીઓ સાથે એક રોડ-શો કર્યો હતો.ઉલ્લેખનીય છેકે 2027માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા આવતા મહિનાથી ગુજરાતનાં વિવિધ પ્રાંતોમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજીનલ કોન્ફરન્સ યોજાશે. જે અંતર્ગત મુખ્યમંત્ર...

સપ્ટેમ્બર 4, 2025 7:20 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવા GST દરોથી સામાન્ય પરિવારની બચત અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવા GST દરોથી સામાન્ય પરિવારની બચત અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે સંવાદ કરતાં શ્રી મોદીએ આ મુજબ જણાવ્યુ. તેમણે જણાવ્યુ 21મી સદી આગળ વધતાં ભારતમાં GSTમાં પણ સુધારો કરાયો જેનાથી નાગરિકોની જીવન ગુણવત્તામાં વધારો અને વપરાશ તેમ...

સપ્ટેમ્બર 4, 2025 7:16 પી એમ(PM)

views 13

GST દરોમાં ઘટાડો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મુખ્યમંત્રી, મંત્રીઓ સહિત વેપારી મંડળોએ આવકાર્યો

રોજીંદી વસ્તુઓ અને સેવાઓ પરના GST દરોમાં ઘટાડો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યો છે. તેમણે જણાવ્યુ, આ સુધારાથી કરોડો મધ્યમ વર્ગના પરિવારો, ખેડૂતો, નાના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને ફાયદો થશે. આ સાથે રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઇ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ નિર્ણ...

સપ્ટેમ્બર 4, 2025 7:14 પી એમ(PM)

views 12

IIM અમદાવાદને સતત છઠ્ઠા વર્ષે શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા તરીકે સ્થાન મળ્યું

IIM અમદાવાદને સતત છઠ્ઠા વર્ષે શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા તરીકે સ્થાન મળ્યું. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક-NIRF ઇન્ડિયા રેન્કિંગ 2025માં, અમદાવાદની આ સંસ્થાને સન્માનિત કરવામાં આવી છે. આ અંગે, IIM અમદાવાદના નિયામક પ્રો. ભરત ભાસ્કરે કહ્ય...

સપ્ટેમ્બર 4, 2025 7:13 પી એમ(PM)

views 14

આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે, નર્મદા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવા...

સપ્ટેમ્બર 4, 2025 7:11 પી એમ(PM)

views 11

છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ચાર્મી ત્રિવેદી અંડર-19ની સેમિફાઇનલમાં પહોંચી

સુરતમાં રમાઈ રહેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ચાર્મી ત્રિવેદી અંડર-19ની સેમિફાઇનલમાં પહોંચી છે. ભાવનગરની છઠ્ઠા ક્રમની ચાર્મીએ એક ગેમથી પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને ત્રીજા ક્રમની જિયા ત્રિવેદીને 3-1થી હરાવીને ગર્લ્સ અંડર-19ની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. બોયઝ અંડર-19 ક...

સપ્ટેમ્બર 4, 2025 3:36 પી એમ(PM)

views 5

કેન્દ્ર સરકારે વસ્તુ અને સેવા કર- GSTમાં કરેલા સુધારાના નિર્ણયને રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇએ આવકાર્યો.

કેન્દ્ર સરકારે વસ્તુ અને સેવા કર- GSTમાં કરેલા સુધારાના નિર્ણયને રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇએ આવકાર્યો છે. તેમણે જણાવ્યું હતું કે હવે માત્ર 5 અને 18 ટકાનો દર જ લાગુ થશે. તેમણે ઉમેર્યું કે તમાકુની સહિતની પેદાશો પર 40 ટકા કર ટેક્સ યથાવત રાખવામાં આવ્યો છે.

સપ્ટેમ્બર 4, 2025 3:34 પી એમ(PM)

views 7

તાપીના સોનગઢમાં 76માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજ્યકક્ષાના આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં કરવામાં આવી

તાપીના સોનગઢમાં 76માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજ્યકક્ષાના આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ તકે વધુને વધુ વૃક્ષારોપણ કરી શહેરને વધુ હરિયાળું બનાવવા અપીલ કરવામાં આવી હતી. તો જંગલ અને વન્ય પ્રાણીઓની જાળવણી અંગે સારી કામગીરી કરનાર લોકોનું સન્માન કરવામાં આ...

સપ્ટેમ્બર 4, 2025 3:33 પી એમ(PM)

views 7

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં ત્રણ દિવસમાં 14 લાખ 90 હજારથી વધુ માઇભક્તોએ માઁ અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી.

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં ત્રણ દિવસમાં 14 લાખ 90 હજારથી વધુ માઇભક્તોએ માઁ અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી. મહામેળામાં અંબાજી માર્ગો પર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ હજુ પણ ચાલુ છે. માઇભકતો હાથમાં ધજા, ત્રિશૂળ, ચુંદડી અને અનેકવિધ વેશભૂષા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે અરવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.