પ્રાદેશિક સમાચાર

જુલાઇ 25, 2025 3:35 પી એમ(PM) જુલાઇ 25, 2025 3:35 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ માટે મોબાઇલ મેડીકલ યુનિટના અમદાવાદથી લોકાર્પણ કર્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ માટે મોબાઇલ મેડીકલ યુનિટના અમદાવાદથી લોકાર્પણ કર્યા હતા. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણી વર્ષ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત શાખા અને આરઈસી ફાઉન્ડેશન, દિલ્હીના સંયુક્ત ઉપક્રમે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે ઇન્ડિયન ર...

જુલાઇ 25, 2025 9:07 એ એમ (AM) જુલાઇ 25, 2025 9:07 એ એમ (AM)

views 5

હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસના આરંભે શીવમંદિરોમાં શીવભક્તોની લાંબી કતારો લાગી

આજથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થયો છે. વહેલી સવારથી જ શીવમંદિરોમાં શીવભક્તો પૂજા અર્ચાના કરી રહ્યાં છે. શીવલિંગ પર જળાભિષેક તેમજ વિશેષ પૂજા કરવા માટે મંદિરોમાં ભક્તજનોલી લાંબી કતારો લાગી રહી છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાના એક એવા સોમનાથ મંદિર ખાતે પણ આજથી એક મહિના માટેનો શ્રાવણ મેળાનો આરંભ થયો છે. મંગળા ...

જુલાઇ 25, 2025 9:02 એ એમ (AM) જુલાઇ 25, 2025 9:02 એ એમ (AM)

views 4

અકસ્માત રોકવા માટે રોલર ક્રેશ બેરીયરનો ગુજરાતનો સૌ પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ ડાંગમાં શરૂ કરાયો

ડાંગના ગિરિમથક સાપુતારાને પર્વતિય વિસ્તારમાંથી પસાર થતો વઘઈ-સાપુતારા રોડનીઆસપાસ ઊંડી ખીણો તેમજ ભયજનક વળાંક વાળા વિસ્તારોમાં અકસ્માત રોકવા માટે રોલર ક્રેશ બેરીયરનો ગુજરાતનો સૌ પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ ડાંગ જિલ્લામા શરૂ કરવામાં આવ્યો છે. એક હજાર ૧૫ લાખના ખર્ચે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટના કારણે ગંભીર અકસ્મ...

જુલાઇ 25, 2025 9:01 એ એમ (AM) જુલાઇ 25, 2025 9:01 એ એમ (AM)

views 6

મોરબીમાં ગૃહ રાજ્ય મંત્રીની અરજદારોની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા પોલીસ તંત્રને સૂચના

હર્ષ સંઘવીએ ગઇકાલે મોડી રાત્રે મોરબી ખાતે લોક દરબારમાં જિલ્લાના બાવન જેટલા અરજદારોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ માટે અધિકારીઓને સૂચનો કર્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે, લોકોએ પોતાના પ્રશ્નો માટે ગાંધીનગર સુધી આવવું ન પડે તે માટે મોરબી જિલ્લામાં લોકદરબાર યોજી લોકોની સમસ્યા ફરિયાદો સંભળાવા આ ખાસ કાર્યક...

જુલાઇ 25, 2025 9:01 એ એમ (AM) જુલાઇ 25, 2025 9:01 એ એમ (AM)

views 9

ગેરકાયદે દબાણો, ગૌચરની જમીન ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી કડક હાથે કરવા મુખ્યમંત્રીની તંત્રને તાકિદ

અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા તેમજ ગૌચર જમીનમાં દબાણો દુર કરવા, જાહેર જગ્યા પરના અન અધિકૃત દબાણો હટાવવા, જી.આઈ.ડી.સી.ના કોમર્શીયલ પ્લોટમાં નામની તબદીલી સહિતના પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને સકારાત્મક વલણ અપનાવીને ઝડપી નિવારણ માટેની કાર્યવાહીની રાજ્યભરના પોલીસ અધિકારીઓ અને વહિવટી તંત્રને સૂચના...

જુલાઇ 24, 2025 3:40 પી એમ(PM) જુલાઇ 24, 2025 3:40 પી એમ(PM)

views 6

રાજ્ય સરકારે આગામી તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો

રાજ્ય સરકારે આગામી તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અંત્યોદય અને BPL કુટુંબોને ગુણવત્તા...

જુલાઇ 24, 2025 3:39 પી એમ(PM) જુલાઇ 24, 2025 3:39 પી એમ(PM)

views 5

પૂર્વ કચ્છ પોલીસનાં ગૌ સેવાના કાર્યને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવ્યુ.

પૂર્વ કચ્છ પોલીસનાં ગૌ સેવાના કાર્યને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવ્યુ હતું. ગાંધીધામમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નિર્માણ પામેલી ગૌ શાળાના લોકાર્પણ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે લોકોએ પોલીસને અત્યાર સુધી ગૌ હત્યારાઓને પકડનારાં તરીકે જોયા હશે. પરંતુ હવે ગાંધીધામમાં શરૂ થયેલી આ ગૌ શાળાએ દેશને...

જુલાઇ 24, 2025 3:37 પી એમ(PM) જુલાઇ 24, 2025 3:37 પી એમ(PM)

views 4

શિક્ષકોને શિક્ષણકાર્ય ઉપરાંત લોકમેળામાં મહાનુભાવોના ભોજન સંચાલનની જવાબદારી સોંપવી બિલકુલ અયોગ્ય : શિક્ષણ રાજ્ય મંત્રી

રાજકોટના ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા મહાનુભાવોના ભોજન સંચાલન માટે શિક્ષકોને જવાબદારી સોંપવાનો પરિપત્ર રદ કરવાનો શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આદેશ આપ્યો છે.. જસદણના પ્રાંત અધિકારી દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકોને સોંપવામાં આવેલી ફરજનો પરિપત્ર કરવામા આવ્યો હતો...

જુલાઇ 24, 2025 3:35 પી એમ(PM) જુલાઇ 24, 2025 3:35 પી એમ(PM)

views 5

ખેડા જિલ્લાનાં ઠાસરા તાલુકાના કોટલીંડોરા અને ગળતેશ્વર તાલુકાના સોનીપુર ખાતે પ્રાકૃતિક ખેતી ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાઇ ગયો.

ખેડા જિલ્લાનાં ઠાસરા તાલુકાના કોટલીંડોરા અને ગળતેશ્વર તાલુકાના સોનીપુર ખાતે પ્રાકૃતિક ખેતી ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના પ્રોજેક્ટ મેનેજર હેરાજ પટેલે ખેડૂતોને જંતુનાશકોના ઉપયોગ વિના કુદરતી પદ્ધતિઓ અપનાવીને ખેતી કરવા માટે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે પ્રાકૃતિક ખેત...

જુલાઇ 24, 2025 3:42 પી એમ(PM) જુલાઇ 24, 2025 3:42 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ-સુઈગામ ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ-સુઈગામ ખાતે આયોજિત સમારોહમાં 358 કરોડ રૂપિયા કરતાં વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું... ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, વીજ...