પ્રાદેશિક સમાચાર

જુલાઇ 26, 2025 10:50 એ એમ (AM) જુલાઇ 26, 2025 10:50 એ એમ (AM)

views 4

બ્રિજના ફાઉન્ડેશન એરિયામાં ગેરકાયદે માઇનિંગ અટકાવવા કડક પગલાં લેવાશે

બ્રિજના ફાઉન્ડેશન એરિયામાં ગેરકાયદે માઇનિંગ અટકાવવા કડકમાં કડક પગલાં લેવા લેવાશે તેવો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. મહેસૂલી કામગીરીની સમીક્ષા માટે ગાંધીનગર ખાતે રાજયના કલેકટરોની કલેકટર કોન્ફરન્સ યોજાઇ હતી.. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી ...

જુલાઇ 25, 2025 7:27 પી એમ(PM) જુલાઇ 25, 2025 7:27 પી એમ(PM)

views 6

દક્ષિણ ગુજરાતમાં આજે મેઘમહેર- વલસાડના કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદ

રાજ્યના દક્ષિણ ગુજરાતમાં આજે મેઘમહેર થઈ છે. આજે દક્ષિણ ગુજરાતનાં 10 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે રાજયના 48 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 6 જ્યારે વાપીમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના જળાશયની સ્થિતિની વાત કરવામાં આવે તો 48 જળાશય હાઇ એલર્ટ...

જુલાઇ 25, 2025 7:23 પી એમ(PM) જુલાઇ 25, 2025 7:23 પી એમ(PM)

views 5

CAA હેઠળ રાજકોટમાં આજે 185 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અપાયા.

રાજકોટમાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 185 લોકોને ભારતીય નાગરિકત્વ મળતા તેમણે સરકારનો આભાર માન્યો. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 185 લોકોને 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર' એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ શ્રી સંઘવીએ ભારતીય નાગરિ...

જુલાઇ 25, 2025 7:20 પી એમ(PM) જુલાઇ 25, 2025 7:20 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે નડિયાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ-આણંદમાં NCC એકેડમીનું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદના નાવલી ખાતે 5 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ NCC લીડરશીપ એકેડમીનું લોકાર્પણ કર્યું. આ એકેડમી NCC કેડેટ્સમાં નેતૃત્વ, શિસ્ત અને જવાબદાર નાગરિકતાના વિકાસ માટેનું કેન્દ્ર બનશે. પ્રથમ તબક્કામાં 200 કેડેટ્સ માટે રહેવા તથા તાલીમની વ્યવસ્થા, બીજા તબક્કાના નિર્માણ બાદ 60...

જુલાઇ 25, 2025 7:16 પી એમ(PM) જુલાઇ 25, 2025 7:16 પી એમ(PM)

views 16

‘મિષ્ટી’ યોજના હેઠળ ચેરના વાવેતરમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

‘મિષ્ટી’ યોજના હેઠળ 19 હજાર 520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. સરકારની Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes’ એટ્લે કે મિષ્ટી’ યોજના હેઠળ રાજયમાં એક હજાર 175 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચેરના વૃક્ષોનું વાવેતર કરાયું છે. જેમાં માત્ર કચ્છ જિલ્લામ...

જુલાઇ 25, 2025 3:33 પી એમ(PM) જુલાઇ 25, 2025 3:33 પી એમ(PM)

views 6

રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 185 લોકોને નાગરિકતા સુધારા અધિનિયમ CAA અંતર્ગત ભારતીય નાગરિકતા આપવામાં આવી.

રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 185 લોકોને નાગરિકતા સુધારા અધિનિયમ CAA અંતર્ગત ભારતીય નાગરિકતા આપવામાં આવી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર' એનાયત કરાયા. આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું કે નાગરિકતા મેળવનાર લોકોને સરક...

જુલાઇ 25, 2025 3:32 પી એમ(PM) જુલાઇ 25, 2025 3:32 પી એમ(PM)

views 7

રાજ્યમાં સાયબર ક્રાઈમને પહોંચી વળવા માટે વધુ ટીમો અને વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું રાજ્યમાં સાયબર ક્રાઈમને પહોંચી વળવા માટે વધુ ટીમો અને વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના હસ્તે રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ પ્રસંગે શ્રી સંઘવીએ આ મુજબ જણાવ્યુ હતું. તેમણે ઉમેર્યું કે, ટેકન...

જુલાઇ 25, 2025 3:30 પી એમ(PM) જુલાઇ 25, 2025 3:30 પી એમ(PM)

views 6

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે પાટણ યુનિવર્સિટી ખાતે જુદી જુદી 10 ફેકલ્ટીના કુલ 444 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે પાટણ યુનિવર્સિટી ખાતે જુદી જુદી 10 ફેકલ્ટીના કુલ 444 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા. આ ઉપરાંત બે શિક્ષણવિદો પ્રોફેસર કપિલ કપૂર અને પ્રોફેસર ઇન્દુમતી કાટદરે ને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ડી. લિટ. ની માનદ પદવી એનાયત કરવામાં આવી. આ પ્રસંગે ગુજરાત વિધ...

જુલાઇ 25, 2025 3:29 પી એમ(PM) જુલાઇ 25, 2025 3:29 પી એમ(PM)

views 7

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 55 ટકાથી વધુ વરસાદ નોંધાયો.

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 55 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યાઅનુસાર રાજ્યમાં 28 જળાશય સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 48 જળાશયને હાઈ એલર્ટ, 19 ને એલર્ટ તથા 23 જળાશયને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યની જ...

જુલાઇ 25, 2025 3:27 પી એમ(PM) જુલાઇ 25, 2025 3:27 પી એમ(PM)

views 5

પવિત્ર શ્રાવણ માસના આરંભ આજે વહેલી સવારથી જ શીવમંદિરોમાં ભીડ ઉમટી.

પવિત્ર શ્રાવણ માસના આરંભ આજે વહેલી સવારથી જ શીવમંદિરોમાં શીવલિંગ પર જળાભિષેક તેમજ વિશેષ પૂજા કરવા માટે મંદિરોમાં ભક્તજનોની લાંબી કતારો લાગી હતી. મહેસાણા જિલ્લાથી અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે વડનગર ખાતે આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે કમળના ફૂલોથી શિવની પૂજા પણ કરવામાં આવી હતી.. ભાવનગર જિ...