પ્રાદેશિક સમાચાર

જુલાઇ 26, 2025 7:06 પી એમ(PM) જુલાઇ 26, 2025 7:06 પી એમ(PM)

views 4

રાજ્યમાં આજે કારગિલ વિજય દિવસની ઉજવણી થઈ રહી છે

રાજ્ય સહિત દેશભરમાં આજે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કારગિલ યુદ્ધનો ભાગ રહેલા પૂર્વ સૈન્ય જવાન વિપુલ દવેએ આજે સુરેન્દ્રનગરમાં લોકોને તે સમયની સ્થિતિ અંગે માહિતી આપી. તેમણે યુવાનોને સેનામાં જોડાવા અપીલ કરી. આ પ્રસંગે કારગિલ યુદ્ધના પૂર્વ જવાનોનું સન્માન કરાયું. ભુજ સૈન્ય મથક ખા...

જુલાઇ 26, 2025 7:04 પી એમ(PM) જુલાઇ 26, 2025 7:04 પી એમ(PM)

views 5

સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈ...

જુલાઇ 26, 2025 3:58 પી એમ(PM) જુલાઇ 26, 2025 3:58 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરત મહાનગરપાલિકાના 73 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને 362 કરોડ રૂપિયાથી વધુના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરત મહાનગરપાલિકાના 73 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને 362 કરોડ રૂપિયાથી વધુના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું. શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ...

જુલાઇ 26, 2025 3:56 પી એમ(PM) જુલાઇ 26, 2025 3:56 પી એમ(PM)

views 5

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વેચાણ પરવાનગી અને સનદ શિબિર યોજાઈ ગઈ.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વેચાણ પરવાનગી અને સનદ શિબિર યોજાઈ ગઈ. દમણના જમીન વિભાગે લોકોના જમીન સંબંધિત પ્રશ્નના નિરાકરણ અને જમીનના કાયદેસર ફેરબદલ અને માલિકીમાં લોકોને મદદ કરવાના ઉદ્દેશથી આ શિબિર યોજાઈ. દરમિયાન જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રાએ પાંચ ડઝનથી વધુ લોકોને વેચાણ પરવા...

જુલાઇ 26, 2025 3:53 પી એમ(PM) જુલાઇ 26, 2025 3:53 પી એમ(PM)

views 2

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતની તપાસ માટે બનાવાયેલી સમિતિએ તપાસ હાથ ધરી

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતની તપાસ માટે બનાવાયેલી સમિતિએ તપાસ હાથ ધરી છે. આ સમિતિ દ્વારા ઘટનાના સાંયોગિક પુરાવાઓ એકત્રિત કરાયા છે. આ દુર્ઘટનાને નજરે જોનારા લોકોના નિવેદન પણ લેવાયા છે. હવે ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળા- FSLની ટુકડી કારની ગતિ અંગે અહેવાલ તૈયાર કરશે તેમ ગાંધીનગરન જિ...

જુલાઇ 26, 2025 3:50 પી એમ(PM) જુલાઇ 26, 2025 3:50 પી એમ(PM)

views 16

હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે. તેમાંથી સૌથી વધુ સવા બે ઈંચ જ...

જુલાઇ 26, 2025 4:01 પી એમ(PM) જુલાઇ 26, 2025 4:01 પી એમ(PM)

views 5

ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આજથી સાપુતારા મૉન્સુન ફૅસ્ટિવલનો આરંભ

ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આજથી સાપુતારા મૉન્સુન ફૅસ્ટિવલનો આરંભ થયો. પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની વિષયવસ્તુ હેઠળ યોજાયેલા આ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. હાલમાં સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં 13 રાજ્યના કલાકારો તેમના પ્...

જુલાઇ 26, 2025 11:04 એ એમ (AM) જુલાઇ 26, 2025 11:04 એ એમ (AM)

views 4

ગિરિમથક એવા સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષતો મોનસૂન ફેસ્ટિવલ આજથી આરંભાશે

ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે દર વર્ષની જેમા આ વર્ષે પણ સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનો આજથી આરંભ થઇ રહ્યો છે. આ ઉજવણી દરમિયાન સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે જેને કારણે પ્રવાસનની સાથે-સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળે છે. આ વર્ષે સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ આજથી 17 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે અ...

જુલાઇ 26, 2025 11:03 એ એમ (AM) જુલાઇ 26, 2025 11:03 એ એમ (AM)

views 2

બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસ માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ બનેલા પુનઃવિકસિત બાલવાટિકાનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં રિડેવલપ થયેલ બાલવાટિકાનું લોકાર્પણ કર્યું. બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસ માટે 22 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે બાલવાટિકાનું રિ-ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. આ બાલવાટિકામાં એન્ટ્રી ટીકીટ સાથે કેટલીક એક્ટિવિટી નિ:શુલ્ક પણ રાખવા...

જુલાઇ 26, 2025 10:50 એ એમ (AM) જુલાઇ 26, 2025 10:50 એ એમ (AM)

views 3

શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવા માટે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્યમાં ધોરણ એકથી ધોરણ 12માં શિક્ષકોની ઘટ નિવારવા માટે વચગાળાની વ્યવસ્થા રૂપે 62 વર્ષથી વધુ ઉંમરના હોય તેવા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ગુજરાતની સરકારી પ્રાથમિક તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જરૂરી ભરતી થયા બાદ ખાલી રહેલી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્...