પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 7, 2025 3:22 પી એમ(PM)

views 8

સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીક સાબરમતી નદીમાં ફસાયેલા નવ લોકોને બચાવી લેવાયા.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીક સાબરમતી નદીમાં ફસાયેલા નવ લોકોને બચાવી લેવાયા. ભારે વરસાદને કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં રતનપુર ખાતે સાબરમતી નદીમાં આ લોકો ફસાયા હતા. ત્યારે વહેલી સવારે વહીવટી તંત્ર અને NDRF ની ટીમ દ્વારા તમામ લોકોનું રેસક્યું કરાયું છે. આ તરફ ગાંધીનગર નજીક સાબરમતી નદીમાં ...

સપ્ટેમ્બર 7, 2025 3:21 પી એમ(PM)

views 12

આજે ભાદરવી પૂનમે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું.

આજે ભાદરવી પૂનમે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ભાદરવી પૂનમ સાથે ચંદ્રગ્રહણ હોવાથી દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. બપોર બાદ બીજે દિવસ સુધી મંદિર બંધ રહેશે. જે બીજે દિવસે સોમવારે સવારે 6 વાગ્યે મંગળા આરતી સાથે નિત્ય ક્રમ મુજબ મંદિર ખુલ્લુ રહશે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અંબ...

સપ્ટેમ્બર 7, 2025 3:20 પી એમ(PM)

views 23

અરવલ્લીના મોડાસા ખાતે જિલ્લા વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક કાર્યક્રમ યોજાયો.

અરવલ્લીના મોડાસા ખાતે જિલ્લા વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 15 જેટલા સ્થાનિક ઉદ્યોગોના સ્ટોલનું નિદર્શન કરાયું. દરમિયાન જિલ્લાની પાંચ અગ્રણી કંપનીઓ સાથે અંદાજે 460 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા જેનાથી એક હજારથી વધુ સ્થાનિક લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે ...

સપ્ટેમ્બર 7, 2025 3:26 પી એમ(PM)

views 9

રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેર…

રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેર થઈ છે. આજે 201 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં આજે સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડ અને ગાંધીનગરના દહેગામમાં ત્રણ ઇંચથી વધુ જ્યારે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં 2 ઇંચ જેટલો વરસા...

સપ્ટેમ્બર 7, 2025 8:59 એ એમ (AM)

views 20

ભક્તિ શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ શક્તિપીઠ અંબાજી ખાતે ચાલતા ભાદરવી પૂનમ મહામેળાનો આજે અંતિમ દિવસ

ભક્તિ શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ શક્તિપીઠ અંબાજી ખાતે ચાલતા ભાદરવી પૂનમ મહામેળાનો આજે અંતિમ દિવસ છે, આ મેળો દર વર્ષે ભાદરવા સુદ નોમથી પ્રારંભ થાય છે અને પૂનમ સુધી ચાલે છે, અંદાજિત 40 લાખ માઈ ભક્તો પગપાળા સંઘ લઈ અંબાજી ખાતે પધારે છે, માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે નવરાત્રિમાં પધારવા મા...

સપ્ટેમ્બર 7, 2025 8:58 એ એમ (AM)

views 9

બનાસકાંઠાના ચંડીસરમાંથી બનાવટી ઘી બનાવતી ફેકટરી ઝડપાઇ

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા વર્તુળ કચેરી દ્વારા ઘી બનાવી લાઈસન્સ વગરના ચંડીસર જી.આઇ.ડી.સી એરીયાના પ્લોટના ગોડાઉન પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તપાસ કરતાં ભેળસેળ યુક્ત ઘીના 15 કિલોગ્રામના 124 ટીન અને લેબલ વગરના ઘીના 15 કિલોગ્રામ પેક ટીનના 232 નંગનો શંકાસ્પદ જથ્થો હતો. આ ઘીના કુ...

સપ્ટેમ્બર 7, 2025 8:54 એ એમ (AM)

views 9

મહિસાગરના હાઇડ્રો પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનમાં પાંચેય કર્મચારીઓના મૃતદેહ મળ્યાં

અંજતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં મહીસાગર નદીના પાણી અચાનક ઘૂસી જતા ડૂબી ગયેલા તમામ શ્રમિક ના મૃતદેહ મળી આવ્યા છે.મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના તાત્રોલી પાસે આવેલ અંજતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ગુરુવારે બપોરે મહીસાગર નદીના પાણી અચાનક ઘૂસી જતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં કામ કરતા 15 કામદારો માંથી 5...

સપ્ટેમ્બર 7, 2025 8:53 એ એમ (AM)

views 8

પાવાગઢમાં સર્જાયેલી રોપવે દૂર્ઘટનાની તપાસ માટે રચાચેલી ટેકનિકલ તપાસ સમિતિ સરકારને તપાસ અહેવાલ રજૂ કરશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાંથી નીજ મંદિર સુધી બાંધકામ માટેની સાધન સામગ્રી લઈ જવા તૈયાર કરાયેલા ઉડનખટોલાના તાર તૂટી જતાં છ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 2 લિફ્ટ સંચાલક, 2 શ્રમિક અને અન્ય બે લોકોએ જીવ ગુમાવ્યા છે.આ ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે ટૅક્નિકલ ટુકડી દ્વારા તપાસ હાથ ધરાઈ હોવાનું સરકારના...

સપ્ટેમ્બર 6, 2025 7:25 પી એમ(PM)

views 7

ભગવાન ગણેશજીની મૂર્તિઓના વિસર્જન સાથે આજે ગણેશોત્સવ સંપન્ન

રાજ્યભરમાં 10 દિવસના ગણેશોત્સવ આજે ભગવાન ગણેશજીની મૂર્તિઓના વિસર્જન સાથે સંપન્ન થયો. વિસર્જનને પગલે વહીવટીતંત્ર દ્વારા સુસજ્જ તૈયારીઓ કરવામાં આવી છે. આજે અનંત ચતુર્થીના દિવસે ભરૂચમાં સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરી બાપ્પાને વિદાય આપી. સાબરકાંઠામાં ભક્તોએ ડી.જે. અને ગરબાના તાલે આજે ગણપતિ...

સપ્ટેમ્બર 6, 2025 7:24 પી એમ(PM)

views 12

પાવાગઢમાં ઉડનખટોલાના તાર તૂટી જતાં છ લોકોના મોત.

પાવાગઢમાં ઉડનખટોલાના તાર તૂટી જતાં છ લોકોના મોત થયાના અહેવાલ છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પૂરોહિત જણાવે છે, સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાંથી નીજ મંદિર સુધી બાંધકામ માટેની સાધન સામગ્રી લઈ જવા તૈયાર કરાયેલા ઉડનખટોલાના તાર તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઈ. તેના કારણે 2 લિફ્ટ સંચાલક, 2 શ્રમિક અને અન્ય...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.