જુલાઇ 27, 2025 7:15 પી એમ(PM) જુલાઇ 27, 2025 7:15 પી એમ(PM)
18
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું, અમદાવાદ રિવરફ્રન્ટ પર થયેલા સફાઈ અભિયાને સૌનું ધ્યાન ખેંચ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, અવકાશમાંથી સલામત રીતે પૃથ્વી પર પરત આવેલા ગૃપ કેપ્ટન શુંભાશુ શુક્લા પર દેશને ગર્વ છે. આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા “મન કી બાત” કાર્યક્રમમાં શ્રી મોદીએ આ વાત કહી. તેમણે કહ્યું ઓગસ્ટ 2023 માં ચંદ્રયાન 3 ના સફળ ઉતરણથી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધી છે. બાળકોમા...