પ્રાદેશિક સમાચાર

જુલાઇ 28, 2025 7:11 પી એમ(PM) જુલાઇ 28, 2025 7:11 પી એમ(PM)

views 1

ગુજરાતની મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પરમારે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2025માં બે રજત ચંદ્રક જીત્યાં.

અમદાવાદ શહેર પોલીસમાં મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પરમારે તાજેતરમાં અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2025માં બે રજત ચંદ્રક જીતીને રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે. પ્રિયંકાએ પરમારે મહિલા ડબલ્સ અને મિક્સ ડબલ્સ બેડમિન્ટન સ્પર્ધામાં ચંદ્રક જીત્યા હતા. આ અંગે રાજયના પોલીસ વડા વિકાસ સ...

જુલાઇ 28, 2025 4:02 પી એમ(PM) જુલાઇ 28, 2025 4:02 પી એમ(PM)

views 4

અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી કરી હતી. પસંદગી પામેલા લાભાર્થીઓને નજીવા દરે ધિરાણ આપવામાં આવશે. રાજ્યના ૬૬૫ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે સાત કરોડ 32 લાખ રૂપિયાથી...

જુલાઇ 28, 2025 4:00 પી એમ(PM) જુલાઇ 28, 2025 4:00 પી એમ(PM)

views 9

રાજ્યની કુલ 556 ઔધોગિક તાલીમ સંસ્થા- ITIમાં 2 લાખ 17 હજાર કરતાં વધુ બેઠકો પર વ્યવસાયિક તાલીમ આપવામાં આવી રહી છે.

રાજ્યની કુલ 556 ઔધોગિક તાલીમ સંસ્થા- ITIમાં 2 લાખ 17 હજાર કરતાં વધુ બેઠકો પર વ્યવસાયિક તાલીમ આપવામાં આવી રહી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ-જનજાતિ, દિવ્યાંગ તથા મહિલા ઉમેદવારોને ટ્યુશન ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જ્યારે તાલીમાર્થીઓને માસિક 500 રૂપિયા ભથ્થું...

જુલાઇ 28, 2025 3:59 પી એમ(PM) જુલાઇ 28, 2025 3:59 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા. દરમિયાન તેમણે સૌ નાગરિકોની શાંતિ, સુખાકારી અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી. શ્રી પટેલે ધોળેશ્વર મહાદેવના મહંતશ્રી રામસ્વરૂપ પુરીજી સાથે મંદિર પરિસરમાં મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હ...

જુલાઇ 28, 2025 3:57 પી એમ(PM) જુલાઇ 28, 2025 3:57 પી એમ(PM)

views 6

આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રદ્ધાળુઓ શિવાલયોમાં ભક્તિમાં લીન બન્યા

આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રદ્ધાળુઓ શિવાલયોમાં ભક્તિમાં લીન બન્યા છે. સોમનાથ મહાદેવ મંદિરે મોડી રાતથી જ ભક્તોનો જમાવડો થયો. વહેલી સવારે 4 કલાકે મંદિરના દ્વાર ખુલતા જય સોમનાથના નાદ સાથે ભાવિકોએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યુ. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પરિવાર સાથે સોમનાથ પહોચ્યા. શ...

જુલાઇ 28, 2025 4:05 પી એમ(PM) જુલાઇ 28, 2025 4:05 પી એમ(PM)

views 6

રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર

રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર થઇ છે. રાજ્યના 198 તાલુકામાં વરસાદ પડ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં શ્રીકાર વરસાદ નોંધાયો છે. જેમાં ખેડા જિલ્લાના નડિયાદમાં સૌથી વધુ સાડા 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત મહેમદાવાદમાં 9 ઈંચથી વધુ, માતરમાં 8 ઈંચથી વધુ, મહુધામાં 7 ઈંચથી વધુ, વસ...

જુલાઇ 28, 2025 9:30 એ એમ (AM) જુલાઇ 28, 2025 9:30 એ એમ (AM)

views 3

શ્રાવણ માસના પહેલા સોમવારે શિવ મંદિરોમાં સવારથી ભક્તોની ભારે ભીડ

પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે આજે સવારથી શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના દ્વાર આજે સવારે ચાર વાગ્યે ખોલવામાં આવ્યા. ત્યારે દર્શન માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી.સોમનાથ મહાદેવને દરરોજની જેમ આજે પણ બિલિપત્રનો વિશેષ શણગાર કરાશે. સોમનાથ મંદિરે પગપાળ...

જુલાઇ 28, 2025 9:29 એ એમ (AM) જુલાઇ 28, 2025 9:29 એ એમ (AM)

views 2

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, ઑપરેશન સિંદૂરની સફળતામાં સૈન્ય તંત્ર વ્યવસ્થાએ નિર્ણાયક ભૂમિકા ભજવી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, ઑપરેશન સિંદૂરની સફળતામાં સૈન્ય તંત્ર વ્યવસ્થાએ નિર્ણાયક ભૂમિકા ભજવી.ગઈકાલે વડોદરાની ગતિશક્તિ વિશ્વ-વિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહને વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધતા શ્રી સિંઘે આ વાત કહી.તેમણે કહ્યું, ભારતે ગત 11 વર્ષમાં માળખાગત સુવિધામાં નોંધપાત્ર વિકાસ કર્યો છે અને આ...

જુલાઇ 28, 2025 9:27 એ એમ (AM) જુલાઇ 28, 2025 9:27 એ એમ (AM)

views 3

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત રેલવેના ઉપકરણોનો મોટો નિકાસકાર બની રહ્યું છે

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત રેલવેના ઉપકરણોનો મોટો નિકાસકાર બની રહ્યું છે.તેમણે કહ્યું, "મેક ઇન ઇન્ડિયા અને મૅક ફૉર ધી વર્લ્ડ" પહેલની અસર ભારતીય રેલવે ઉત્પાદન ક્ષેત્રમાં સ્પષ્ટપણે દેખાય છે. વડોદરાના સાવલી ખાતે આવેલા અલ્સ્ટૉમ કારખાનાની મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે આ વાત કહી.તેમ...

જુલાઇ 28, 2025 9:27 એ એમ (AM) જુલાઇ 28, 2025 9:27 એ એમ (AM)

views 5

રાજકોટમાં સરદારધામના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાનમાં રહેલું છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દરેક સમસ્યાનું સમાધાન એ જ્ઞાનમાં રહેલું છે. તેમણે આગળ વધવાની સાથે કુદરતનું ધ્યાન રાખવા પણ સૌને આગ્રહ કર્યો.શ્રી પટેલે કહ્યું, લીલું આવરણ વધારવું આ આપણા સૌની જવાબદારી છે. રાજકોટમાં સરદારધામ ખાતે યોજાયેલા મિશન 2026 અંતર્ગત “સંકલ્પ સે સિદ્ધિ કી ઔર – ભૂમિવંદના” સમારોહ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.