ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

માર્ચ 27, 2025 7:15 પી એમ(PM)

નર્મદામાં આ શનિવારથી શરૂ થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

નર્મદામાં આ શનિવારથી શરૂ થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છ...

માર્ચ 27, 2025 7:12 પી એમ(PM)

ખેડાના નડિયાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આઠ લાખ 75 હજાર રૂપિયાનો ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થનો જથ્થો કબજે કરાયો

ખેડાના નડિયાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આઠ લાખ 75 હજાર રૂપિયાનો ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થનો જથ્થો કબજે કરાય...

માર્ચ 27, 2025 7:11 પી એમ(PM)

પોરબંદર જિલ્લામાં આવેલા કર્લી મોકરસાગર પક્ષી અભયારણ્યને 200 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વ કક્ષાનું પ્રવાસન ધામ બનાવાશે.

પોરબંદર જિલ્લામાં આવેલા કર્લી મોકરસાગર પક્ષી અભયારણ્યને 200 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વ કક્ષાનું પ્રવાસન ધામ બનાવા...

માર્ચ 27, 2025 3:51 પી એમ(PM)

ચૈત્રી નવરાત્રિને ધ્યાનમાં રાખી યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો

ચૈત્રી નવરાત્રિને ધ્યાનમાં રાખી યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે...

માર્ચ 27, 2025 3:43 પી એમ(PM)

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને હડતાળ સમેટી લેવા અપીલ કરી છે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને હડતાળ સમેટી લેવા અપીલ કરી છે. શ્રી પટેલે કહ્યું, ટેક્નિકલ ગ્રેડ પૅ ...

માર્ચ 27, 2025 3:33 પી એમ(PM)

વિધાનસભામાં આજે કૃષિ, પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગના પ્રશ્નકાળથી ગૃહની કામગીરી શરૂ થઈ

વિધાનસભામાં આજે કૃષિ, પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગના પ્રશ્નકાળથી ગૃહની કામગીરી શરૂ થઈ. ગૃહમાં આદિજાતિ વિકાસ અને...

માર્ચ 27, 2025 10:23 એ એમ (AM)

અમદાવાદની નેના દેસાઈએ નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

અમદાવાદની નેના દેસાઈએ નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. નોઇડા ખાતે યોજાયેલી નેશનલ ...

માર્ચ 27, 2025 10:22 એ એમ (AM)

આજે રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરાશે.

જીવંત નાટક થકી લોકોની વચ્ચે જવાનું એક સુંદર માધ્યમ એટલે રંગભૂમિ. આજે 27 માર્ચે રાજ્ય સહિત વિશ્વમાં વિશ્વ રંગભૂમિ દ...

માર્ચ 27, 2025 10:16 એ એમ (AM)

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત છેલ્લાં ચાર વર્ષમાં રાજ્યમાં 14 કરોડ લોકોને લાભ મળ્યો.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અંતર્ગત છેલ્લાં ચાર વર્ષમાં ગુજરાતમાં લગભગ 14 કરોડ લોકોને લાભ મળ્યો છે. કે...

માર્ચ 27, 2025 10:11 એ એમ (AM)

ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ખેડાના નડિયાદમાંથી 3 હજાર કિલોથી વધુ ભેળસેળયુક્ત ઘી જપ્ત કર્યું.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નડિયાદની શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટસ પાસેથી ત્રણ હજાર એક સો કિ...

1 176 177 178 179 180 628

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.