પ્રાદેશિક સમાચાર

જુલાઇ 29, 2025 3:38 પી એમ(PM) જુલાઇ 29, 2025 3:38 પી એમ(PM)

views 3

મહેસાણા શહેરના પરા તળાવ ખાતે દેવી દેવતાઓની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું

મહેસાણા શહેરના પરા તળાવ ખાતે દેવી દેવતાઓની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. તળાવ પાસે જે 40 ફૂટ લાંબો, 15 ફૂટ પહોળો અને 7 ફૂટ ઊંડો કૃત્રિમ કુંડ તૈયાર કરાયો છે. દશામાં અને ગણેશ ચતુર્થીના પાવન પર્વ ની ઉજવણી સુરક્ષિત બને અને લોકોની ધાર્મિક લાગણીઓ જળવાઈ રહે તે હેતુ...

જુલાઇ 29, 2025 3:45 પી એમ(PM) જુલાઇ 29, 2025 3:45 પી એમ(PM)

views 7

અંબાજી યાત્રાધામને મૉડેલ ટેમ્પલ ટાઉન તરીકે વિક્સાવવા માટે રાજ્ય સરકારે એક હજાર 632 કરોડ રૂપિયાનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો

અંબાજી યાત્રાધામને મૉડેલ ટેમ્પલ ટાઉન તરીકે વિક્સાવવા માટે રાજ્ય સરકારે એક હજાર 632 કરોડ રૂપિયાનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, જે બે તબક્કામાં લાગુ થશે. પ્રથમ તબક્કાનું કામ ટુંક સમયમાં શરૂ થઈ જશે, જેમાં અંબાજી મંદિર અને ગબ્બરને જોડતાં શક્તિ કૉરિડોરનું નિર્માણ કરવામાં આવશે. માતા સતીનું હૃદય સ્થળ ...

જુલાઇ 29, 2025 9:46 એ એમ (AM) જુલાઇ 29, 2025 9:46 એ એમ (AM)

views 8

અમદાવાદ શહેર પોલીસે ભિક્ષાવૃતિ સાથે જોડાયેલા 51 બાળકોને બચાવ્યા

અમદાવાદ શહેર પોલીસે, માનવ તસ્કરી વિરોધી એકમ અને મહિલા સેલ સાથે મળીને, ગયા અઠવાડિયે ભિક્ષાવૃતિ વિરોધી ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં ટ્રાફિક સિગ્નલ અને ખરીદી કેન્દ્રો જેવા વિસ્તારોમાંથી 51 બાળકોને બચાવ્યા હતા. બધા બાળકોની તબીબી તપાસ કરવામાં આવી હતી.અત્યાર સુધીમાં, કિશોર ન્યાય અધિનિયમ હેઠળ 43 કેસ નોંધાયા છ...

જુલાઇ 29, 2025 9:46 એ એમ (AM) જુલાઇ 29, 2025 9:46 એ એમ (AM)

views 4

જામનગરના વાંકીયા ગામમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકો મોત

જામનગરના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં ખેત મજૂર પરિવારના ત્રણ બાળકો મોત થયાના અહેવાલ છે.અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને પરિવારજનોએ ત્રણેયને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા હતા જ્યાં તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. એક સાથે ત્રણ બાળકો મૃત્ય...

જુલાઇ 29, 2025 9:42 એ એમ (AM) જુલાઇ 29, 2025 9:42 એ એમ (AM)

views 5

ગાંધીનગર સાયબર ગુના શાખાએ સૌથી મોટી ડિજીટલ ધરપકડનો ભેદ ઉકેલ્યો

ગાંધીનગર સાયબર ગુના શાખાએ સૌથી મોટી ડિજીટલ ધરપકડનો ભેદ ઉકેલ્યો છે. ગાંધીનગરની મહિલા તબીબને એક ટુકડી દ્વારા ત્રણ મહિના સુધી ડિજિટલ ધરપકડમાં રાખવામાં આવી હતી.જેમાં તેની સામે FEMA અને PMLA કાયદા હેઠળ કેસ નોંધવાની ધમકી આપી આ ટુકડીએ વિવિધ રીતે તેણીના ખાતામાંથી 19 કરોડ રૂપિયાથી વધુની રકમ ઉપાડી લીધી હતી.આ ...

જુલાઇ 28, 2025 7:19 પી એમ(PM) જુલાઇ 28, 2025 7:19 પી એમ(PM)

views 3

સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીના નિર્ણયને રાજ્ય સરકારે રદ કર્યો

સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીના નિર્ણયને રાજ્ય સરકારે રદ કર્યો છે. અગાઉ શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ રહેલી ખાલી જગ્યા પર વચગાળાની વ્યવસ્થારૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો હતો.

જુલાઇ 28, 2025 7:17 પી એમ(PM) જુલાઇ 28, 2025 7:17 પી એમ(PM)

views 4

રાજ્યના અનુસુચિત જાતિના 665 લાભાર્થીને સાત કરોડ 32 લાખ રૂપિયાથી વધુનું ધિરાણ અપાશે

રાજ્યના અનુસુચિત જાતિના 665 લાભાર્થીને સાત કરોડ 32 લાખ રૂપિયાથી વધુનું ધિરાણ અપાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા આજે પસંદગી કરી હતી. પસ...

જુલાઇ 28, 2025 7:15 પી એમ(PM) જુલાઇ 28, 2025 7:15 પી એમ(PM)

views 11

પીએમ જનમન યોજનાનાં અમલીકરણમાં જુલાઈ માસ માટે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે.

પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે કે પીએમ જનમનના અમલીકરણમાં જુલાઈ 2025 માટે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર પીએમ જનમન હેઠળ રાજયમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 12 હજાર 489 આવાસો મંજૂર કરાયા છે. આ ઉપરાંત ખાસ નબળા આદિવાસી જૂથોના 5 હજાર 200 ઘરોમાં ...

જુલાઇ 28, 2025 7:14 પી એમ(PM) જુલાઇ 28, 2025 7:14 પી એમ(PM)

views 10

ભારે વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી 691 લોકોને બચાવાયા, 4 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા.

ભારે વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી 691 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે 4 હજાર 403 લોકોને સલામત સ્થળે ખસેડાયાં છે. વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 12 ટીમ જ્યારે SDRFની 20 તૈનાત કરવામાં આવી છે. સાર્વત્રિક વરસાદને પગલે 74 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જે બાદમાં પૂર્વવત કરવામાં આવ્યો છે. ભારે વર...

જુલાઇ 28, 2025 7:13 પી એમ(PM) જુલાઇ 28, 2025 7:13 પી એમ(PM)

views 6

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે રાજ્યના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજ્યા.

આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રદ્ધાળુઓ શિવાલયોમાં ભક્તિમાં લીન બન્યા છે. પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરનાં દ્વાર આજે વહેલી સવારે 4 કલાકે ખુલતા જય સોમનાથના નાદ સાથે ભાવિકોએ સોમનાથ મહાદેવે શીશ ઝુકાવ્યુ હતું. સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાઘપાલખી યાત્રા કાઢવામાં આવી હતી...