સપ્ટેમ્બર 9, 2025 7:14 પી એમ(PM)
6
ઊર્જા મંત્રી કનુ દેસાઇએ ગૃહમાં જણાવ્યું, કોટેડ વીજ લાઇનથી વીજ વિક્ષેપમાં 70 થી 80 ટકાનો સુધારો થયો
ખેતરો સુધી વિના વિક્ષેપ વીજ પુરવઠો પૂરો પાડવા વીજ લાઈનના ખુલ્લા તારને અદ્યતન મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર - MVCC કેબલ સાથે રૂપાંતરિત કરાઇ રહ્યા છે. ઊર્જા મંત્રી કનુ દેસાઇએ આજે ગૃહમાં જણાવ્યું, કોટેડ વીજ લાઇનથી વીજ વિક્ષેપમાં 70 થી 80 ટકાનો સુધારો થયો છે. વાવાઝોડા અને ખારાશવાળી હવાને કારણે વારંવાર વી...