પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 9, 2025 7:14 પી એમ(PM)

views 6

ઊર્જા મંત્રી કનુ દેસાઇએ ગૃહમાં જણાવ્યું, કોટેડ વીજ લાઇનથી વીજ વિક્ષેપમાં 70 થી 80 ટકાનો સુધારો થયો

ખેતરો સુધી વિના વિક્ષેપ વીજ પુરવઠો પૂરો પાડવા વીજ લાઈનના ખુલ્લા તારને અદ્યતન મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર - MVCC કેબલ સાથે રૂપાંતરિત કરાઇ રહ્યા છે. ઊર્જા મંત્રી કનુ દેસાઇએ આજે ગૃહમાં જણાવ્યું, કોટેડ વીજ લાઇનથી વીજ વિક્ષેપમાં 70 થી 80 ટકાનો સુધારો થયો છે. વાવાઝોડા અને ખારાશવાળી હવાને કારણે વારંવાર વી...

સપ્ટેમ્બર 9, 2025 7:12 પી એમ(PM)

views 16

રાજ્યમાં વરસાદનો વિરામ – પૂરગ્રસ્ત જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં

હવામાન વિભાગે આજથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે જો કે 24 કલાક દરમિયાન કચ્છમાં ભારે વરસાદની સંભવના છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે, 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્...

સપ્ટેમ્બર 9, 2025 7:10 પી એમ(PM)

views 13

સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત

સુરત શહેરને સતત બીજા વર્ષે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. સમગ્ર દેશમાં સ્વચ્છ વાતાવરણ ધરાવતા શહેરોમાં સુરત શહેરે ત્રીજુ સ્થાન મેળવ્યું છે નવી દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સમારોહમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના હસ્તે શહેરના મેયર, અને મ્યુનિસિપલ કમિશ્નરને આ પુરસ્કાર આપવ...

સપ્ટેમ્બર 9, 2025 3:15 પી એમ(PM)

views 7

બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદથી જનજીવનને અસર..

બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદથી જનજીવનને અસર થઈ છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગરમાં માધ્યમોને માહિતી આપતા કહ્યું, રાહત અને બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠાની સ્થિતિની સમીક્ષા કરવા ગઈકાલથી જિલ્લાની મુલાકા...

સપ્ટેમ્બર 9, 2025 3:10 પી એમ(PM)

views 15

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 108 ટકા સુધી પહોંચ્યો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 108 ટકા સુધી પહોંચ્યો છે. તેમાં પણ સૌથી વધારે 119 ટકા જેટલો સરેરાશ વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. વરસાદને લઈ રાજ્યના 103 બંધ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે 135 બંધ હાઈ-અલર્ટ અને 20 બંધ અલર્ટ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં પ...

સપ્ટેમ્બર 9, 2025 3:09 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું. આવતીકાલ સુધી યોજાનારા આ પ્રદર્શનમાં 150 જેટલા સ્ટોલ અને અંદાજે 2 હજાર 500 જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે, જેમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન થશે. આ એકસ્પોમાં ખાદ્ય અને પેય ઉદ્યોગ...

સપ્ટેમ્બર 9, 2025 3:07 પી એમ(PM)

views 7

વાહનચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવાના મુદ્દે રાજકોટના ધારાસભ્યોએ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી.

વાહનચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવાના મુદ્દે રાજકોટના ધારાસભ્યોએ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી. ગૃહ રાજ્યમંત્રીએ દંડ દ્વારા આ નિયમની અમલવારી ન કરવા ધારાસભ્યોને ખાતરી આપી છે તેમ ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું.

સપ્ટેમ્બર 9, 2025 3:18 પી એમ(PM)

views 11

રાજ્યમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ અને સંચય થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ ..

રાજ્યમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ અને સંચય થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. વિધાનસભામાં આજની પ્રશ્નોત્તરી દરમિયાન ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં જળ સંપત્તિ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું, જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 12 અને દેવભૂમિ દ્વારકામાં 13 નવા ચેકડેમ મંજૂર કરાયા છે. અત્યાર સુધીમાં...

સપ્ટેમ્બર 8, 2025 3:37 પી એમ(PM)

views 37

ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસનો પ્રારંભ આજે પ્રશ્નોત્તરી કાળથી થયો.

ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસનો પ્રારંભ આજે પ્રશ્નોત્તરી કાળથી થયો. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, એક કલાકના પ્રશ્નોત્તરી કાળમાં મુખ્યમંત્રી હસ્તકના મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન, ગૃહ અને પંચાયત તથા રમતગમત યુવા અને સાંસ્કૃતિક બાબતો સહિતના વિભાગના પ્રશ્નો પર ચર્ચા થઈ. ત્યારબાદ ગૃહમ...

સપ્ટેમ્બર 8, 2025 3:36 પી એમ(PM)

views 48

રાજ્યકક્ષાના ડેટા સેન્ટરના નિર્માણ બાદ લોકોને માત્ર એક ક્લિકથી પોતાના મહેસૂલી દસ્તાવેજોની નકલ મળી શકશે.

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું, રાજ્યકક્ષાના ડેટા સેન્ટરના નિર્માણ બાદ લોકોને માત્ર એક ક્લિકથી પોતાના મહેસૂલી દસ્તાવેજોની નકલ મળી શકશે. ગુજરાત વિધાનસભાના આજે આ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શ્રી વિશ્વકર્માએ કહ્યું, સાત—12ના ઉતારા, નકશા, માપણી જેવા મહેસૂલ વિભાગ હસ્તકના જમીન દફતર ખાતાના અને મ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.