પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 10, 2025 3:13 પી એમ(PM)

views 13

છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 307 સિંહના મૃત્યુ થયા છે, જેમાં 268 સિંહ કુદરતી રીતે અને 39 સિંહના અકસ્માતે મોત

છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 307 સિંહના મૃત્યુ થયા છે, જેમાં 268 સિંહ કુદરતી રીતે અને 39 સિંહના અકસ્માતે મોત થયા હોવાનું રાજ્ય સરકારે આજે વિધાનસભામાં જણાવ્યુ. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો. જેમાં જણાવાયું કે અમરેલી જિલ્લામાં છેલ્લા છ માસમાં 31 સિંહના મૃત્યુ છ...

સપ્ટેમ્બર 10, 2025 3:12 પી એમ(PM)

views 15

નેપાળમાં ભાવનગર અને સિહોરના લોકો સલામત : ભાવનગરનાં ધારાસભ્ય જીતુ વાઘાણી

નેપાળમાં ફસાયેલા રાજ્યના લોકોને સલામત રીતે પરત લાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ભાવનગરનાં ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે નેપાળમાં ભાવનગર અને સિહોરના લોકો સલામત છે. કેન્દ્ર સરકાર નેપાળની સેના સાથે સંપર્કમાં હોવાનું પણ શ્રી વાઘાણીએ જણાવ્યુ.

સપ્ટેમ્બર 10, 2025 3:11 પી એમ(PM)

views 8

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની જીવન આસ્થા હૅલ્પલાઈનની 10 વર્ષની સફળતાને બિરદાવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની જીવન આસ્થા હૅલ્પલાઈનની 10 વર્ષની સફળતાને બિરદાવી છે. ગાંધીનગરમાં નગરગૃહ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી સંઘવીએ કહ્યું, આ સ્પર્ધાત્મક યુગમાં લાખો નિરાશાઓની વચ્ચે 'જીવન આસ્થા' રાજ્યના લાખો લોકોના હૃદયમાં આશાનું કિરણ જગાવવા...

સપ્ટેમ્બર 10, 2025 3:06 પી એમ(PM)

views 7

મહેસાણાના સુપ્રસિદ્ધ બહુચરધામમાં આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે.

મહેસાણાના સુપ્રસિદ્ધ બહુચરધામમાં આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે. આ પહેલા 21-મીએ પ્રક્ષાલન વિધિ, 22મીએ ઘટસ્થાપન, 28મીએ શતચંડી યજ્ઞ અને બીજી ઑક્ટોબરે પાલખીયાત્રા યોજાશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચાચર ચોકમાં ભક્તો માટે ગરબાનું આયોજન કરાતું હોય છે, પરંતુ આ વખતે મંદિરના પુનઃનિર્માણન...

સપ્ટેમ્બર 10, 2025 3:16 પી એમ(PM)

views 8

ચોમાસુ સત્રના છેલ્લા દિવસે આજે વિધાનસભા ગૃહમાં ત્રણ ખરડા રજૂ કરાશે.

ચોમાસુ સત્રના છેલ્લા દિવસે આજે વિધાનસભા ગૃહમાં ત્રણ ખરડા રજૂ કરાશે. તેમજ આજે કેગનો અહેવાલ પણ ગૃહમાં રજૂ કરાશે. ગુજરાત કારખાના સુધારા ખરડો 2025. ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનો સુધારા ખરડો 2025, અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ નોંધણી અને નિયમન અંગેનો બીજો સુધારા ખરડો 2025 રજૂ કરાશે. આ ઉપરાંત વિવિધ વિભાગના વાર્...

સપ્ટેમ્બર 10, 2025 9:38 એ એમ (AM)

views 11

અમદાવાદમાં યોજાનારી અગિયારમી એશિયન એકવાટિક ચેમ્પિયનશિપની વેબસાઇટ અને જર્સી લોંચ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ માટે યજમાન બનવું એ ગૌરવની વાત છે – આગામી 28 ઓક્ટોબરથી અમદાવાદનાં યજમાનપદે યોજાનાર 11મી એશિયન અક્વાટિક્સ ચેમ્પિયનશિપ-2025 સ્પર્ધાની જર્સીનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું.ગાંધીનગર ખાતે યોજાયેલ અનાવરણ કાર્યક્રમમાં શ્રી સંઘવીએ કહ્યું કે, ભારતના એથલિટ્સે વિ...

સપ્ટેમ્બર 10, 2025 9:34 એ એમ (AM)

views 10

રાજ્યમાં પડેલા અનારાધાર વરસાદના વિરામ વચ્ચે બનાસકાંઠામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય

પૂરગ્રસ્ત સુઈગામ-ભાભર-વાવ-થરાદમાં વરસાદી અસર બાદ રાહત-બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. બનાસકાંઠા કલેકટરે સુઈગામના 12 ગામનો વહીવટી તંત્ર દ્વારા સંપર્ક સ્થાપિત કરાયો છે તેમજ જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. નડાબેટ ઝીરો પોઇન્ટ માર્ગ પર તૂટેલા નાળાનું નિરીક્ષણ કરી તાકીદના સૂચન આપવામાં આવ્યાં છે.વહીવટી તં...

સપ્ટેમ્બર 10, 2025 9:33 એ એમ (AM)

views 133

સરકારના છ વિભાગોના 11 કાયદાઓ – અધિનિયમોની 516 જેટલી જોગવાઈઓમાં સુધારાઓ સાથેનું ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા વિધેયક)-૨૦૨૫ ગૃહમાં પસાર

15મી ગુજરાત વિધાનસભાનાં સાતમાં સત્રના બીજા દિવસે ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025 વિધાનગૃહમાં ગઇકાલે પસાર થયું છે.ગૃહમાં પસાર થયેલું આ જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025 રાજ્યમાં કાયદા પાલનને સરળ બનાવીને - ડિજિટાઇઝ્ડ કરીને તેમજ સુયોગ્ય રીતે બદલાવ લાવીને વ્યાપાર સરળતા સાથે જીવન જ...

સપ્ટેમ્બર 9, 2025 7:19 પી એમ(PM)

views 9

ઓપરેશન સિંદૂરની સફળતા અંગેનો અભિનંદન પ્રસ્તાવ વિધાનસભામાં સર્વાનુમતે પસાર

ગુજરાત વિધાનસભામાં ઓપરેશન સિંદૂરની સફળતા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરાયો. ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસ્તાવ રજૂ કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દેશ વિરુદ્ધની નાપાક હરકતોનો સજ્જડ જવાબ આપી શકાય તે ઓપરેશન સ...

સપ્ટેમ્બર 9, 2025 7:16 પી એમ(PM)

views 9

રાજ્યના કુલ 91 લાખ ઘરોને નળ જોડાણ આપવામાં આવ્યું – વિધાનસભામાં રાજ્ય સરકારનું નિવેદન

રાજ્યના કુલ 91 લાખ ઘરોને નળ જોડાણ આપવામાં આવ્યું છે. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે, જ્યારે 2019થી ‘જલજીવન’ મિશન ‘નલ સે જલ’ યોજનાના અમલ પછી વર્ષ-2024 સુધીમાં 26 લાખ ઘરોમાં પણ નવા નળ જોડાણ અપાયા છે. ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારોમાં નળ જોડાણ માટે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.