પ્રાદેશિક સમાચાર

જુલાઇ 30, 2025 7:08 પી એમ(PM) જુલાઇ 30, 2025 7:08 પી એમ(PM)

views 1

રાજ્યમાં 66 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ આશરે 66 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ, રાજ્યમાં ચાલુ વર્ષે કપાસ અને મગફળી પાકનું સૌથી વધુ 20-20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર કરાયું છે. ગત વર્ષની સરખામણીએ તેલીબીયા પાકોના વાવેતર વિસ્તારમાં એક લાખ હેકટ...

જુલાઇ 30, 2025 7:06 પી એમ(PM) જુલાઇ 30, 2025 7:06 પી એમ(PM)

views 3

હરિત આવરણ વધારવા જિલ્લાઓમાં માર્ગની બંને બાજુ 7 લાખથી વધુ રોપા વાવવામાં આવશે.

રાજ્યના વન વિભાગે ગ્રીન કવર વધારવા કચ્છ સૌરાષ્ટ્ર સહિતના બધા જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઈવે પર રોડની બંને બાજુની તેમજ અન્ય ખાલી જગ્યાઓએ અંદાજે 7.63 લાખ રોપા વાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગે આ રોપા વાવેતર અંગે માનવ સેવા ચેરીટેબ...

જુલાઇ 30, 2025 7:04 પી એમ(PM) જુલાઇ 30, 2025 7:04 પી એમ(PM)

views 9

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું-આજે માત્ર દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ

રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે માત્ર દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતનાં 18 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડામાં પોણા ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો 62 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 66 ટકા અને સૌર...

જુલાઇ 30, 2025 2:57 પી એમ(PM) જુલાઇ 30, 2025 2:57 પી એમ(PM)

views 3

લાયસન્સિંગ બોર્ડ ઉદ્યોગ ભવન ગાંધીનગર દ્વારા ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું

લાયસન્સિંગ બોર્ડ ઉદ્યોગ ભવન ગાંધીનગર દ્વારા ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ ખાતાની વેબસાઇટ ceiced.gujarat.gov.in પર આ પરિણામ મૂકવામાં આવ્યું છે. તમામ ઉમેદવાર પોતાનું પરિણામ CEICEDના પોર્ટલ પર લૉગિન કરી તારીખ પહેલી ઓગસ્ટ...

જુલાઇ 30, 2025 2:46 પી એમ(PM) જુલાઇ 30, 2025 2:46 પી એમ(PM)

views 4

3 ઓગસ્ટ, રવિવારનાં રોજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવનગરથી અયોધ્યા જતી ટ્રેનનું ઉદ્ઘાટન કરશે

3 ઓગસ્ટ, રવિવારનાં રોજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવનગરથી અયોધ્યા જતી ટ્રેનનું ઉદ્ઘાટન કરશે., રેલવે મંત્રી સવારે 11.00 વાગ્યે ભાવનગર-અયોધ્યા ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે.

જુલાઇ 30, 2025 2:40 પી એમ(PM) જુલાઇ 30, 2025 2:40 પી એમ(PM)

views 3

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ધોળીયા ગામમાં સરકારી જમીનમાં કોલસાના ગેરકાયદેસર ખનનના સાત કુવા મળી આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ધોળીયા ગામમાં સરકારી જમીનમાં કોલસાના ગેરકાયદેસર ખનનના સાત કુવા મળી આવ્યા છે. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે આ કૂવાઓમાંથી 38 જેટલા મજૂરોને બચાવી લેવાયા છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી .મકવાણા અને મુળીના મામલતદાર આર.ડી.પટેલની સંયુક્ત ટીમે દરોડો પાડી આ કાર્યવા...

જુલાઇ 30, 2025 2:35 પી એમ(PM) જુલાઇ 30, 2025 2:35 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ચાંદલોડિયામાં મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025 અંતર્ગત વૃક્ષારોપણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ચાંદલોડિયામાં મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025 અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, શહેરના મેયર પ્રતિભા જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન શ્રીમતી જૈને જણાવ્યુ હતું કે શહેરના હરિયાળા આવરણને વધારવ...

જુલાઇ 30, 2025 2:03 પી એમ(PM) જુલાઇ 30, 2025 2:03 પી એમ(PM)

views 2

ગુજરાત A.T.S.-એ આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલી 30 વર્ષની મહિલાની બેંગ્લોરથી ધરપકડ કરી.

ગુજરાત આતંકવાદ વિરોધી દળ – A.T.S.એ આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલી 30 વર્ષની મહિલા શમા પરવીનની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ મહિલા આતંકી સંગઠનની વિચારધારાનો પ્રચાર કરી રહી હતી. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, બેંગ્લુરુથી પકડાયેલી આ મહિલા બેંગ્લોરની એક અત્યંત કટ્ટરપંથી આતંકવ...

જુલાઇ 30, 2025 2:57 પી એમ(PM) જુલાઇ 30, 2025 2:57 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં 151 એસટી બસોને લીલીઝંડી આપી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં 151 એસટી બસોને લીલીઝંડી આપી. આ પ્રસંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે રાજ્યમાં દરરોજ 27 લાખ મુસાફરો એસટી બસમાં મુસાફરી કરે છે. શ્રી સંઘવીએ ઉમેર્યું કે રાજ્ય સરકારે કુલ 1963 નવી બસોની ખરીદીની મંજૂરી આપી છે તેમજ PPP મોડલ અંતર્ગત 100 આધુનિક AC બસોન...

જુલાઇ 30, 2025 11:38 એ એમ (AM) જુલાઇ 30, 2025 11:38 એ એમ (AM)

views 6

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નીતિવિષયક નિર્ણયો અંગે ચર્ચા કરાશે.

ગાંધીનગરમાં આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્વર્ણિમ્ સંકુલ એક ખાતે યોજાનારી બેઠકમાં વિવિધ મુદ્દા પર ચર્ચા થશે. દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ તથા માર્ગ અને બ્રિજના સમારકામ માટે મુખ્યમંત્રી કક્ષાએથી અપાયેલા ...