સપ્ટેમ્બર 12, 2025 10:27 એ એમ (AM)
10
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં સરકાર પૂરગ્રસ્તોની પડખે હોવાનો વિશ્વાસ અપાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં ભારે વરસાદથી પ્રભાવિત સરહદી ગામોની મુલાકાત લીધી હતી. તેમણે વાવ ખાતે રાત્રિ રોકાણ કરી ગ્રામજનો સાથે વાતચીત કરી હતી.શ્રી પટેલે ગઇકાલે સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આશ્રય સ્થાનમાં પૂરગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમને અપાતી સગવડ તેમજ પૂરથી થયેલા નુકસાનની વિગતો જાણ...