જુલાઇ 31, 2025 7:38 પી એમ(PM) જુલાઇ 31, 2025 7:38 પી એમ(PM)
6
જુલાઇ 31, 2025 7:38 પી એમ(PM) જુલાઇ 31, 2025 7:38 પી એમ(PM)
6
જુલાઇ 31, 2025 3:04 પી એમ(PM) જુલાઇ 31, 2025 3:04 પી એમ(PM)
7
સૌરાષ્ટ્રનું પેરિસ અને બ્રાસ સીટી તરીકે જાણીતા જામનગરનો આજે 486મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકા સહિતની સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જામનગરના સ્થાપનાકાળ સમયે ખોળવામાં આવેલી ખાંભીનું પૂજન તેમજ રાજવીઓની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ...
જુલાઇ 31, 2025 3:04 પી એમ(PM) જુલાઇ 31, 2025 3:04 પી એમ(PM)
3
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના સાત વિભાગોના કુલ 1 લાખ 74 હજાર કરોડ રૂપિયાની 32 યોજનાઓમાં થયેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ ખેડૂતોને મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું વળતર 15 ઓગસ્ટ સુધી ચૂકવવાનાં દિશાનિર્દેશો આપ્યા હતા. બેઠકમાં લોથલ ખાતે નિર્માણાધી...
જુલાઇ 31, 2025 3:01 પી એમ(PM) જુલાઇ 31, 2025 3:01 પી એમ(PM)
6
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ખાતરની અછત નથી અને ખેડૂતોને ખાતર મળી રહે તે માટે પુરતું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગાંધીનગરમાં પશુપાલન વિભાગના વિવિધ પ્રોજેક્ટનાં લોકાર્પણ અને પશુ સારવાર અંગેના સેમિનારમાં શ્રી પટેલે ખાતરની અછત અંગેનાં પ્રશ્નનાં જવાબમાં આ મુજબ જણાવ્યું. પશુઓમાં થતા...
જુલાઇ 31, 2025 9:25 એ એમ (AM) જુલાઇ 31, 2025 9:25 એ એમ (AM)
7
રાજ્યમાં ચાલુ વર્ષે કપાસ અને મગફળી પાકનું સૌથી વધુ 20-20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે, ગત વર્ષની સરખામણીએ તેલીબીયા પાકોના વાવેતર વિસ્તારમાં એક લાખ હેકટરથી વધુ વિસ્તારનો વધારો થયો છે. શ્રી પટેલે ઉમેર્યું કે 9 લાખ 79 હજાર હેક્ટરમાં ધાન્ય પાકોનું વાવેત...
જુલાઇ 31, 2025 9:24 એ એમ (AM) જુલાઇ 31, 2025 9:24 એ એમ (AM)
6
રાજ્યમાં વૈજ્ઞાનિક ગતિ વ્યવસ્થાપન નીતિ વિકસાવાશે. IIT ખડગપુર, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર-CEE અને રોડ સેફ્ટી નેટવર્કના ટેકનિકલ કુશળતા પર આધારિત આ નીતિ વિકસાવવામાં આવશે. CEE અમદાવાદ દ્વારા આયોજિત ગતિ વ્યવસ્થાપન માર્ગદર્શિકા પર ઉચ્ચસ્તરીય ગતિ બેઠક દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સરકાર, અમલીકરણ, શ...
જુલાઇ 31, 2025 9:21 એ એમ (AM) જુલાઇ 31, 2025 9:21 એ એમ (AM)
6
રાજ્યમાં આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા 2 હજાર 63 બસો મુસોફરોના પરિવહન માટે સેવામાં મુકાશે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, 52 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 151 સુપર એક્સપ્રેસ બસો જનસેવામાં મૂકવામાં આવી છે. નાગરિકોને વધુ આરામદાયક, સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા મળી રહે તે માટે આ બસો રાજ્યના તમ...
જુલાઇ 31, 2025 9:20 એ એમ (AM) જુલાઇ 31, 2025 9:20 એ એમ (AM)
5
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યુ, જમ્મુ અને કાશ્મીરના પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાતીઓનો મહત્વનો ફાળો છે. રાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા શ્રી અબ્દુલ્લાએ આ મુજબ જણાવ્યુ હતું. અગાઉ શ્રી અબ્દુલ્લાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. તેઓ આજે એકતાનગરમાં સ્ટેચ્યું ...
જુલાઇ 30, 2025 7:14 પી એમ(PM) જુલાઇ 30, 2025 7:14 પી એમ(PM)
7
આરોગ્ય ક્ષેત્રે સંશોધન માટે “સ્કીમ ફોર પ્રમોટીંગ રીસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેર”ને મંજૂરી આપવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર સંશોધન માટે પ્રોજેક્ટ દીઠ મહત્તમ 10 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. જ્યારે 10 લાખથી ઉપરની સહાય માટે કેન્દ્ર સરકારની સહાય અને અન્ય સંસ્થાઓમાંથી અનુદાન અપાશે. ...
જુલાઇ 30, 2025 7:12 પી એમ(PM) જુલાઇ 30, 2025 7:12 પી એમ(PM)
2
રેલવેમાં આગામી 5 વર્ષમાં 17 હજાર નોન-એસી જનરલ/સ્લીપર કોચ જોડવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યુ હતું કે 78 ટકા નોન-એસી બેઠકો અને 70 ટકા નોન-એસી કોચ સાથે, મોટી સંખ્યામાં મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો મુસાફરોને આરામદાયક મુસાફરી પ્રદાન કરી રહી છે. શ...
ગોપનીયતા નીતિ | કોપીરાઇટ © 2025 સમાચાર પ્રસારણ. સર્વાધિકાર સુરક્ષિત
છેલ્લે અપડેટ કરેલ: 21st Dec 2025