પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 2, 2025 9:27 એ એમ (AM) ઓગસ્ટ 2, 2025 9:27 એ એમ (AM)

views 4

અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ આજે દિલ્હી ખાતે ગુજરાતને ત્રણ પુરસ્કારથી સન્માનિત કરાશે

અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ આજે દિલ્હી ખાતે ગુજરાતને ત્રણ પુરસ્કારથી સન્માનિત કરાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડા દ્વારા ગુજરાત સરકાર, સુરત સિવિલ હૉસ્પિટલ અને અમદાવાદ સ્થિત કિડની સંસ્થાને વિવિધ પુરસ્કારથી નવાજવામાં આવશે.અંગદાનનું મહત્વ, તેની જાગૃતિ માટે સેવાભાવી સંસ્થા...

ઓગસ્ટ 2, 2025 9:24 એ એમ (AM) ઓગસ્ટ 2, 2025 9:24 એ એમ (AM)

views 3

P.M. કિસાનના 20મા હપ્તા હેઠળ રાજ્યના 52 લાખ 16 હજારથી વધુ ખેડૂત પરિવારોને એક હજાર 118 કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે રાજ્ય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” યોજાશે. આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના વારાણસી ખાતેથી વર્ચ્યુઅલી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”નો 20મો હપ્તો છૂટો કરશે.પીએમ કિસાનના 20મા હપ્તા હેઠળ રાજ્યના 52 લાખ 16 હજારથી...

ઓગસ્ટ 1, 2025 7:49 પી એમ(PM) ઓગસ્ટ 1, 2025 7:49 પી એમ(PM)

views 14

ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ફિલ્મ ‘વશ’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી શ્રેણી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત

વર્ષ 2023ની ફિલ્મો માટે 71મા રાષ્ટ્રીય પુરસ્કારની આજે જાહેરાત કરવામાં આવી. જેમાં ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ગુજરાતી ફિલ્મ ‘વશ’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર જાહેર થયો છે. આ જ શ્રેણીમાં મલયાલમ ફિલ્મ ‘ઉલોઝોકુ’ માટે અભિનેત્રી ઉર્વશીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પુરસ્કારની જાહેરાત થઇ છે. ...

ઓગસ્ટ 1, 2025 7:36 પી એમ(PM) ઓગસ્ટ 1, 2025 7:36 પી એમ(PM)

views 5

NIA એ 2015 ના ભરૂચ ડબલ મર્ડર કેસના આરોપીની બે સ્થાવર મિલકતો ટાંચમાં લીધી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા (NIA) એ 2015 ના ભરૂચ ડબલ મર્ડર કેસના આરોપી મોહમ્મદ યુનુસ ઉર્ફે માંજરોની બે સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની કલમ હેઠળ કાર્યવાહી કરીને, NIA એ અમદાવાદમાં NIA ની વિશેષ અદાલતના આદેશ પર આ કાર્યવાહી કરી છે. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં ભરૂચ શહેરમાં સ્થ...

ઓગસ્ટ 1, 2025 7:26 પી એમ(PM) ઓગસ્ટ 1, 2025 7:26 પી એમ(PM)

views 4

રાજ્યમાં 87 રેલવે મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવાશે

રાજ્યમાં 87 રેલવે મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવાશે. જેમાં અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ગાંધીધામ, જૂનાગઢ, ખંભાળિયા, મહેસાણા, સામખીયાળી, નડિયાદ, પાલનપુર, લીમખેડા સહિતના મથકોનો સમાવેશ થાય છે. આ મથકોના વિકાસ માટે નાણાકીય વર્ષ 2025-26 માટે એક હજાર 843 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી...

ઓગસ્ટ 1, 2025 6:00 પી એમ(PM) ઓગસ્ટ 1, 2025 6:00 પી એમ(PM)

views 10

રાજ્યમાં 87 રેલવે મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવાશે

રાજ્યમાં 87 રેલવે મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવાશે. જેમાં અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ગાંધીધામ, જૂનાગઢ, ખંભાળિયા, મહેસાણા, સામખીયાળી, નડિયાદ, પાલનપુર, લીમખેડા સહિતના મથકોનો સમાવેશ થાય છે. આ મથકોના વિકાસ માટે નાણાકીય વર્ષ 2025-26 માટે એક હજાર 843 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી...

ઓગસ્ટ 1, 2025 2:45 પી એમ(PM) ઓગસ્ટ 1, 2025 2:45 પી એમ(PM)

views 6

સાબરકાંઠાના એક પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક ખેતીને અપનાવી આત્મનિર્ભર બન્યા છે.

સાબરકાંઠાના એક પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક ખેતીને અપનાવી આત્મનિર્ભર બન્યા છે. તલોદ તાલુકાના પુંસરી ગામના ખેડૂત સતિષ પટેલે પોતાના ખેતરને પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવ્યું છે. તેઓ ઘઉં, બટાકા, મગફળીની સાથે શાકભાજી પાકોનુ વાવેતર કરે છે. સતિષભાઈ જણાવે છે કે તેઓ મગફળી, સોયાબીન, મરચા, ભીંડા, ચોળી, તુવેર, રીંગણ,...

ઓગસ્ટ 1, 2025 2:34 પી એમ(PM) ઓગસ્ટ 1, 2025 2:34 પી એમ(PM)

views 4

અરવલ્લી જિલ્લાના મોડાસામાં દિવ્યાંગ બાળકો માટે મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરાયું

અરવલ્લી જિલ્લાના મોડાસામાં દિવ્યાંગ બાળકો માટે મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરાયું. જેમાં તબીબોની ટીમ દ્વારા દિવ્યાંગ બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મૂલ્યાંકન બાદ બાળકોને કયા પ્રકારના સાધનની જરૂર તે આગામી દિવસોમાં આપવામાં આવશે. આ અંગે નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે વધુ માહિતી આપી

ઓગસ્ટ 1, 2025 8:49 એ એમ (AM) ઓગસ્ટ 1, 2025 8:49 એ એમ (AM)

views 4

મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે માછીમારો યોજનાઓથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા કરવા અધિકારીઓને આદેશ આપ્યા.

મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે કોઈ પણ માછીમાર ડિઝલ સબસિડી સહિતની વિવિધ યોજનાથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા કરવા અધિકારીઓને આદેશ આપ્યા. ગઈકાલે મત્સ્યોદ્યોગ પ્રભાગની ઉચ્ચ સ્તરની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી પટેલે આ વાત કહી. બેઠકમાં આગામી 15 ઑગસ્ટથી શરૂ થતી માછીમારીની મોસમ સંબંધિત વિવિધ મુદ્દે ચર...

ઓગસ્ટ 1, 2025 8:48 એ એમ (AM) ઓગસ્ટ 1, 2025 8:48 એ એમ (AM)

views 4

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, બાળકોને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી બનાવવાની જવાબદારી શિક્ષકની છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, બાળકને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી બને તેવા ઉત્તમ નાગરિક બનાવવાની જવાબદારી શિક્ષકની છે. ગાંધીનગરમાં ગઈકાલે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના પાંચમા દિક્ષાંત સમારોહને સંબોધતા રાજ્યપાલશ્રીએ આ વાત કહી. તેમણે કહ્યું, શિક્ષકોએ બાળકરૂપી ઘડાને યોગ્ય ઘાટ આપીને સુંદર ઘડો...