ઓગસ્ટ 2, 2025 9:27 એ એમ (AM) ઓગસ્ટ 2, 2025 9:27 એ એમ (AM)
4
અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ આજે દિલ્હી ખાતે ગુજરાતને ત્રણ પુરસ્કારથી સન્માનિત કરાશે
અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ આજે દિલ્હી ખાતે ગુજરાતને ત્રણ પુરસ્કારથી સન્માનિત કરાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડા દ્વારા ગુજરાત સરકાર, સુરત સિવિલ હૉસ્પિટલ અને અમદાવાદ સ્થિત કિડની સંસ્થાને વિવિધ પુરસ્કારથી નવાજવામાં આવશે.અંગદાનનું મહત્વ, તેની જાગૃતિ માટે સેવાભાવી સંસ્થા...