પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 12, 2025 7:24 પી એમ(PM)

views 28

દેશમાં સૌથી ઓછા માતા મૃત્યુ દરમાં ગુજરાત રાજ્ય પાંચમા ક્રમે

દેશમાં સહુથી ઓછા માતા મૃત્યુ દરમાં ગુજરાત રાજ્ય પાંચમા ક્રમે રહ્યું છે. સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ મુજબ રાજ્યમાં માતા મૃત્યુદાર વર્ષ 2023 માં 51 થયો છે. જે વર્ષ 2021 માં 53 , વર્ષ 2020 માં 57 તથા 2016 માં 91 હતો. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સગર્ભા માતાઓને ગુણવત્તાસભર સેવાઓ પૂર...

સપ્ટેમ્બર 12, 2025 7:19 પી એમ(PM)

views 16

રાજ્યમાં 48 કલાક બાદ વરસાદનું જોર વધવાની આગાહી

રાજ્યમાં હાલ વરસાદને વિરામ લીધો છે. તેવામાં હવામાન ખાતાએ 48 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. જોકે, આજે અને આવતીકાલે રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. જ્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરમિયાન રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટવાની સા...

સપ્ટેમ્બર 12, 2025 7:18 પી એમ(PM)

views 9

જોર્ડનમાં આ રવિવારથી શરૂ થતી ઍશિયન હૅન્ડબૉલ સ્પર્ધામાં મહેસાણાના બે ખેલાડીની પસંદગી

મહેસાણાના બે વિદ્યાર્થીની ભારતીય હૅન્ડબૉલ ટીમમાં પસંદગી થઈ છે. કડીની PMG ઠાકર આદર્શ શાળાના પસંદગી પામેલા વિદ્યાર્થી જેમિન વિહોલ અને ચિરાગ પ્રજાપતિ આગામી પ્રથમ ઍશિયન હૅન્ડબૉલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જોર્ડનમાં આ રવિવારથી શરૂ થતી સ્પર્ધામાં આ બંને ખેલાડી ભાગ લેશે. તેમની પસદંગી થવા બદલ શાળ...

સપ્ટેમ્બર 12, 2025 3:33 પી એમ(PM)

views 13

વસ્તુ અને સેવા કર- GST પરિષદે કરમાળખામાં જાહેર કરેલા ફેરફારને સમગ્ર દેશમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે.

વસ્તુ અને સેવા કર- GST પરિષદે કરમાળખામાં જાહેર કરેલા ફેરફારને સમગ્ર દેશમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે સ્ટેશનરીની ચીજવસ્તુઓને GST દરમાંથી મુક્તિ આપીને શિક્ષણ ક્ષેત્ર માટે મોટી રાહતની જાહેરાત કરી છે. આ નવા સુધારા હેઠળ પૅન્સિલ, સંચા, ચિત્રકામ માટે ઉપયોગમાં લેવાતી મિણની પૅન્સિલ, નકશા જેવી...

સપ્ટેમ્બર 12, 2025 3:30 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાવ તાલુકાના માડકા ગામના સ્થાનિકો સાથે સંવાદ કર્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલથી બનાસકાંઠામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત સરહદી ગામોની મુલાકાતે છે. આજે તેમણે વાવ તાલુકાના માડકા ગામના સ્થાનિકો સાથે સંવાદ કર્યો. સ્થાનિકોએ તેમની મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. તેમજ વહીવટી તંત્ર દ્વારા આવી સ્થિતિમાં કરાયેલી સેવાઓ બદલ મુખ્યમંત્રીનો આભાર વ...

સપ્ટેમ્બર 12, 2025 3:27 પી એમ(PM)

views 9

આગામી 17 સપ્ટેમ્બરે શરૂ થનારા દેશવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનની પૂર્વ તૈયારી અંગે ગાંધીનગરમાં આજે બેઠક યોજાઈ.

આગામી 17 સપ્ટેમ્બરે શરૂ થનારા દેશવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનની પૂર્વ તૈયારી અંગે ગાંધીનગરમાં આજે બેઠક યોજાઈ. તેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આરોગ્ય, મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા આગામી બીજી ઑક્ટોબર સુધી આ અભિયાન ચાલશે. તે અંતર્ગત રાજ્યની સાત હજાર 700થી વધુ જગ્યાએ આરોગ્ય શિબિ...

સપ્ટેમ્બર 12, 2025 3:43 પી એમ(PM)

views 82

મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું.

મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સૌથી વધુ 22 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીના વાવેતર અને દેશના અંદાજીત કુલ ઉત્પાદનમાં 50 ટકા ફાળા સાથે રાજ્ય અગ્રેસર છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે મગફળીના સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ 25 ટકા...

સપ્ટેમ્બર 12, 2025 10:31 એ એમ (AM)

views 10

અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી અંતર્ગત આજે મતગણતરી

અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીની આજે મતગણતરી થશે. આ ચૂંટણીમાં સરેરાશ 97.48 ટકા મતદાન થયું હતું, જેમાં ખંભાત, બોરસદ, કઠલાલ અને કપડવંજ બેઠક પર 100 ટકા મતદાન નોંધાયું હતું.આ ચૂંટણીમાં મતદાર વિભાગ એકની બાર બેઠક પૈકી ઠાસરા, મહેમદાવાદ, બાલાસિનોર અને વિરપુર એમ ચાર બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, જેથી અન્ય આઠ ...

સપ્ટેમ્બર 12, 2025 10:30 એ એમ (AM)

views 9

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યના 80 ટકા લોકોનું વન નેશન વન ઇલેક્શનને સમર્થન

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યના 80 ટકા લોકો વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપે છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે દિગ્વિજય દિન અંતર્ગત યોજાયેલા પૂર્વ વિદ્યાર્થી નેતા સંમેલનમાં શ્રી સંઘવી આ મુજબ જણાવ્યુ હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તર પ્રદેશના સાંસદ સુરેન્દ્રસિંહ નાગર પ...

સપ્ટેમ્બર 12, 2025 10:29 એ એમ (AM)

views 10

યુવા પેઢીને સરદાર પટેલના આદર્શોમાંથી પ્રેરણા લેવા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનો અનુરોધ

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવા પેઢીને સરદાર પટેલના આદર્શોમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો.રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યુ કે યુવાનો સરદાર પટેલના સિદ્ધાંતો પર ચાલે તો સરકારનું 2047 સુધી વિકસિત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.