પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 13, 2025 4:15 પી એમ(PM)

views 13

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં છેલ્લા ચાર દિવસથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં છેલ્લા ચાર દિવસથી મહેસુસ થઈ રહેલા ભૂકંપના આંચકા બાબતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે ભાણવડ પંથકની અંદાજે 15 કી.મી. ની ત્રિજ્યામાં ભૂકંપના હળવા આંચકા છેલ્લા ચાર દિવસથી મહેસુસ થઈ રહ્યા છે. જિલ્લા કલેકટરે જણાવ્યું કે લોકોએ આ બાબતે પેનિક થવાની કોઈ જરૂર...

સપ્ટેમ્બર 13, 2025 4:14 પી એમ(PM)

views 13

રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ એક કરોડ કરતાં વધુનો માલ જપ્ત કરાયો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું

રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ એક કરોડ કરતાં વધુનો માલ જપ્ત કરાયો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું.. તંત્રને ભેળસેળયુક્ત ઘીની તપાસ કરતા તેનો છેડો ગાંધીધામ, કચ્છ ખાતેથી મળ્યો હતો. જેમાં શુદ્ધ ઘીમાં ભેળસે...

સપ્ટેમ્બર 13, 2025 4:12 પી એમ(PM)

views 10

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બે દિવસના જમ્મુ પ્રવાસમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, પુનર્વસન અને ખાદ્ય પુરવઠા વ્યવસ્થાની સમીક્ષા કરશે

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બે દિવસના જમ્મુ પ્રવાસમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, પુનર્વસન અને ખાદ્ય પુરવઠા વ્યવસ્થાની સમીક્ષા કરશે. મુલાકાતના પહેલા દિવસે, નિમુબેન બાંભણિયાએ સાંબા જિલ્લાના સાંબ બ્લોકની મુલાકાત લીધી અને પૂર અને ભૂસ્ખલનથી નુકસાન પામેલા રસ્તાઓ, ઘરો અને અન્ય વિસ્તારોનું પ્રત્યક્ષ નિરી...

સપ્ટેમ્બર 13, 2025 4:10 પી એમ(PM)

views 16

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલથી બે દિવસ પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલથી બે દિવસ પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે. કેન્દ્ર ગૃહ મંત્રી અમિત શાહ આ સંમેલનને ખુલ્લું મુકશે.આ સંમેલન અંગે પત્રકારોને સંબોધતા ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગના સચિવ અંશુલી આર્યાએ, જણાવ્યું કે આ બે દિવસથી સંમેલનમનો ઉદ્દેશ હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓ વચ...

સપ્ટેમ્બર 13, 2025 10:16 એ એમ (AM)

views 10

રાજ્યમાંથી સુરેન્દ્રનગરમાંથી ગેરકાયદેસર રેતી ખનન અને જામનગરમાંથી નકલી ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના મોરસલ ગામે નાયબ કલેકટરે ભોગાવો નદીમાંથી 7 કરોડ રૂપિયાથી વધુનુ ગેરકાયદે રેતી ખનન ઝડપ્યુ છે.મોરસલ ગામે ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે દરોડા પાડતા રેતી ખનન સાથે ગેરકાયદે વિજ જોડાણ પણ ઝડપી પાડ્યું છે. 16 ટ્રેક્ટર,5 ડમ્પર, એક જેસીબી સહિત બે લોકો સામે કાયદેસરની કાર્...

સપ્ટેમ્બર 13, 2025 10:14 એ એમ (AM)

views 25

રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પર વધુ એક વર્ષનો લંબાવાયેલા પ્રતિબંધનો આજથી અમલ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પર વધુ એક વર્ષનો આજથી પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા તેના રેગ્યુલેશન -2011 હ...

સપ્ટેમ્બર 13, 2025 10:13 એ એમ (AM)

views 8

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારમાં તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ થયા

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારમાં તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ થયા છે. આ ચાર વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહ્યા છે. અવિરત, માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ ચાર વર્ષોમાં વિકાસનાં લાભ રાજ્યના જન-જન સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે.માનનીય મુખ્યમ...

સપ્ટેમ્બર 13, 2025 10:11 એ એમ (AM)

views 78

ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા આગામી ૨૨ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી ગત તા. ૧ સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવી છે.કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી શરુ ...

સપ્ટેમ્બર 12, 2025 7:59 પી એમ(PM)

views 11

સી. પી. રાધાકૃષ્ણને આજે દેશના 15-મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

સી. પી. રાધાકૃષ્ણનન આજે દેશના 15-મા ઉપરાષ્ટ્રપતિ બન્યા. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે શ્રી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ,...

સપ્ટેમ્બર 12, 2025 7:25 પી એમ(PM)

views 12

22 લાખ હૅક્ટર વિસ્તારમાં મગફળીના વાવેતર અને ઉત્પાદન સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર

ગુજરાત રાજ્ય સૌથી વધુ 22 લાખ હૅક્ટર વિસ્તારમાં મગફળીના વાવેતર અને દેશના અંદાજે કુલ ઉત્પાદનમાં 50 ટકા ફાળા સાથે સમગ્ર દેશમાં પહેલા ક્રમે છે. આ અંગે માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે મગફળીના ઉત્પાદનમાં ગુજરાત આ વર્ષે ઇતિહાસ રચશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ આ વર્ષે રાજ્યનું કુલ મગફળી ઉત્પાદન વિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.