પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 13, 2026 9:12 એ એમ (AM)

views 11

વિકસિત ભારત માટે ગુજરાત વિકાસ ઍન્જિન બનશે – કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે વિકસિત ભારત 2047 માટે ગુજરાત વિકાસ ઍન્જિન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ – MSMEના સત્રને સંબોધતા શ્રી ગોયલે કહ્યું, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિકસિત ગુજરાત જ...

જાન્યુઆરી 12, 2026 8:18 પી એમ(PM)

views 16

ભારત અને જર્મનીએ વચ્ચે 19 મહત્વના સમજૂતી કરાર કર્યા અને આઠ મહત્વની જાહેરાત કરી

ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સે વચ્ચે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની વાટાઘાટો બાદ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ સાથે થયેલી આ મુલાકાતમાં ભારત અને જર્મનીએ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવતાં સંરક્ષણ, ટેકનોલોજી અને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રોમાં 19 સમજૂતી કરા...

જાન્યુઆરી 12, 2026 8:18 પી એમ(PM)

views 10

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સે કહ્યું જર્મની, ભારતને તેની સંરક્ષણ નિર્ભરતાને વૈવિધ્યકરણ કરવામાં મદદ કરશે.

ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સે વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક બાદ, ભારત અને જર્મનીએ સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજી સહિત અનેક પહેલોની જાહેરાત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે. તેમણે આતંકવાદ સામેની લડાઇમાં ...

જાન્યુઆરી 12, 2026 7:26 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રીએ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મૅએત્સે આજે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા મહોત્સવમાં બંને મહાનુભાવોએ પતંગ ચગાવવાની મજા માણી હતી. પતંગ મહોત્સવ બંને દેશની મૈત્રીનું પ્રતિક બન્યો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ...

જાન્યુઆરી 12, 2026 8:18 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિકસિત ગુજરાત જરૂરી – રાજકોટ VGRCમાં 381 કરોડ રૂપિયાથી વધુના MoU પર હસ્તાક્ષર

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે વિકસિત ભારત 2047 માટે ગુજરાત વિકાસ ઍન્જિન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ – MSMEના સત્રને સંબોધતા શ્રી ગોયલે કહ્યું, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિકસિત ગુજરાત જરૂર...

જાન્યુઆરી 12, 2026 3:14 પી એમ(PM)

views 16

ભારત અને જર્મનીએ સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજી સહિત અનેક પહેલોની જાહેરાત કરી.

ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સે વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક બાદ, ભારત અને જર્મનીએ સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજી સહિત અનેક પહેલોની જાહેરાત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને જર્મની ફક્ત આર્થિક ભાગીદારો નથી, પરંતુ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પ્રત...

જાન્યુઆરી 12, 2026 3:11 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મૅએત્સે આજે અમદાવાદમાં આંત -રાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મૅએત્સે આજે અમદાવાદમાં આંત -રાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા મહોત્સવમાં બંને મહાનુભાવોએ પતંગ ચગાવવાની મજા માણી હતી. સંગીત અને નૃત્યના અનેરા સંગમથી પ્રધાનમંત્રી અને જર્મનીના ચાન્સેલરનું વિશેષ સ્વાગત કર...

જાન્યુઆરી 12, 2026 3:08 પી એમ(PM)

views 8

રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડીમાં થઈ શકે છે ઘટાડો…

રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું, આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. દરમિયાન કચ્છનું નલિયા છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. આ સિવાય કંડલા વિમાનમથકમાં આઠ અને ભુજમાં નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે અમરેલી અ...

જાન્યુઆરી 12, 2026 3:06 પી એમ(PM)

views 10

તાપીમાં સોનગઢ ST બસમથક ખાતે જનજાગૃતિ ઝૂંબેશ હેઠળ A-RTO અને 108ની ટુકડી દ્વારા માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું.

તાપીમાં સોનગઢ ST બસમથક ખાતે જનજાગૃતિ ઝૂંબેશ હેઠળ A-RTO અને 108ની ટુકડી દ્વારા માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું. રાષ્ટ્રીય માર્ગ સલામત માસ 2026 અંતર્ગત પરિવહન અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે યાત્રીઓ, ચાલકોમાં ટ્રાફિકના નિયમ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુસર આ ઝૂંબેશ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં સહાય...

જાન્યુઆરી 12, 2026 10:01 એ એમ (AM)

views 22

સુરત પોલીસે એક હજાર 550 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસમાં ચારની ધરપકડ કરી

સુરત પોલીસે એક હજાર 550 કરોડના સાયબર છેતરપિંડીના કેસમાં ચારની ધરપકડ કરી છે.ડીસીપી ડો. કાનન દેસાઈએ જણાવ્યું કે, પોલીસે બાતમીના આધારે આરોપીઓની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડીને કુલ એક કરોડ 92 લાખની રોકડ, સોનું, ચાંદી, હીરા અને બે કરોડ 60 લાખની અન્ય સંપત્તિ જપ્ત કરી છે .

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.