પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 5, 2025 7:28 પી એમ(PM) ઓગસ્ટ 5, 2025 7:28 પી એમ(PM)

views 2

સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત ચકાસવા રચાયેલી સમિતિ ટૂંક સમયમાં પોતાનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરશે

સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત ચકાસવા રચાયેલી સમિતિ એક મહિનામાં પોતાનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરી શકે છે. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ યુસીસી સમિતિના વડા રંજના દેસાઈએ જણાવ્યું કે UCCની જરૂરિયાત ચકાસવા હવે વધુ કોઈ એક્સ્ટેન્શનની જરૂર નથી. અત્યાર સુધી યોજાયેલી તમામ બેઠકના રેકોર્ડ રખાય...

ઓગસ્ટ 5, 2025 7:01 પી એમ(PM) ઓગસ્ટ 5, 2025 7:01 પી એમ(PM)

views 5

રાજ્યમાં અત્યાર સુધી 21 હજાર 357 માતાઓએ 19 હજાર 731 બાળકોને દૂધનું દાન કર્યું

રાજ્યમાં અત્યાર સુધી 21 હજાર 357 માતાઓએ 19 હજાર 731 બાળકોને દૂધનું દાન કર્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યાઅનુસાર હ્યુમન મિલ્ક બેંકમાં આ વર્ષે 5 હજાર537 માતાઓએ 5 હજાર 36 લીટર દૂધ ડોનેટ કર્યું છે. આ પહેલ થકી 7 હજાર 829 બાળકોનેનવજીવન મળ્યું છે. ગાંધીનગરની માનવ દૂધ બેંકમાં 646 માતાઓએ 694 બાળકોને દૂધનું ...

ઓગસ્ટ 5, 2025 6:39 પી એમ(PM) ઓગસ્ટ 5, 2025 6:39 પી એમ(PM)

views 4

જૂનાગઢનું કેશોદ હવાઈમથક જાન્યુઆરી 2027 સુધીમાં મોટા AB-320 પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે

જૂનાગઢનું કેશોદ હવાઈમથક જાન્યુઆરી 2027 સુધીમાં મોટા AB-320 પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે. આજે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે ભારતીય હવાઈ મથક સત્તામંડળે કેશોદ હવાઈમથકના રન-વ...

ઓગસ્ટ 5, 2025 6:37 પી એમ(PM) ઓગસ્ટ 5, 2025 6:37 પી એમ(PM)

views 2

8 ઑગસ્ટથી 28 સપ્ટેમ્બર સુધી ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

8 ઑગસ્ટથી 28 સપ્ટેમ્બર સુધી ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.રેલવે યાદીમાં જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર ૦૯૫૪૬ભુજ-રાજકોટ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ૮ ઑગસ્ટથી ૨૮ સપ્ટેમ્બર સુધી રદ રહેશે. જ્યારેટ્રેન નંબર ૦૯૫૪૫ રાજકોટ-ભુજ ત્રિ-સાપ્તાહિ...

ઓગસ્ટ 5, 2025 10:20 એ એમ (AM) ઓગસ્ટ 5, 2025 10:20 એ એમ (AM)

views 4

રાજ્યભરમાં યોજાઇ રહેલા રાખી મેળા ઉદ્યમી મહિલાઓ માટે રોજગારીનું સાધન બની રહ્યાં છે

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે યોજાતા રાખીમેળા ઉદ્યમી મહિલાઓ માટે રોજગારીનું માધ્યમ બની રહ્યો છે.મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગઇકાલે ગાંધીનગર ખાતે ‘રાખીમેળા’નું ઉદ્ઘાટન કર્યું. 8 ઓગસ્ટ સુધી મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ રાખીમેળામાં રાખડી સહિતની વિવિધ ચીજ-વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ માટે 10...

ઓગસ્ટ 5, 2025 10:19 એ એમ (AM) ઓગસ્ટ 5, 2025 10:19 એ એમ (AM)

views 1

મુસાફરોના ધસરાને પહોંચી વળવા રક્ષાબંધનના તહેવારો દરમિયાન એસટી નિગમ દ્વારા અમદાવાદથી વધારાની 200 બસ દોડાવાશે

રક્ષાબંધનના તહેવારો દરમિયાન એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદથી વધારાની 200 બસ દોડાવાશે.આગામી દિવસોમાં આવી રહેલા સાતમ, આઠમ, જન્માષ્ટમી સહિતના તહેવારોને લઈ એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદથી વધારાની બસ દોડાવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલ થી 11 ઔગસ્ટ સુધી અમદાવાદ થી સુરત, બરોડ...

ઓગસ્ટ 5, 2025 10:15 એ એમ (AM) ઓગસ્ટ 5, 2025 10:15 એ એમ (AM)

views 2

ગંભીરા પુલ પર ફસાયેલા ટેન્કરને ઉતારવાની કામગીરી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવી

આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કહ્યુ છે છે, 9 જુલાઈના રોજ ગંભીરા પુલ પર એક અકસ્માત થયો હતો. ત્યારથી પુલ પર ફસાયેલા ટેન્કરને ઉતારવાની કામગીરી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી માટે હવે સમગ્ર ટ્રક બચાવ કામગીરી ટીમ મુખ્ય હાઇડ્રોલિક સ્ટેન્ડ જેક અને ચાર પુલિંગ ટ્રકનો ઉપયોગ...

ઓગસ્ટ 5, 2025 9:47 એ એમ (AM) ઓગસ્ટ 5, 2025 9:47 એ એમ (AM)

views 6

બાયોમેટ્રિક સહિતની આધારને લગતી સેવાઓ ઝડપી બનાવવા સરકારે ભાર મૂક્યો

આધાર અમલીકરણ સમિતિની બેઠક ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં ગઇકાલે યોજાઈ હતી.આ બેઠકમાં રાજ્યના નાગરિકોની સેવા કરવામાં સતત કાર્યક્ષમતા અને નવીનતાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.મુખ્ય રાજ્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને UIDAIના પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો. રાજ્યભર...

ઓગસ્ટ 5, 2025 9:45 એ એમ (AM) ઓગસ્ટ 5, 2025 9:45 એ એમ (AM)

views 5

રાજ્યના નાગરિકો દ્વારા કરવામાં આવેલા ૧૦ હજાર જેટલા RTIના કેસોનો ત્વરિત ગતિએ નિકાલ કરાયો

ગત વર્ષે રાજ્યના નાગરિકો દ્વારા કરવામાં આવેલા ૧૦ હજાર જેટલા RTIના કેસોનો ખૂબ ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે. આમ, આયોગમાં હાલમાં કોઈ પેન્ડનસી કેસ નથી. તેમ મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે ગુજરાત માહિતી આયોગ લઘુપુસ્તિકા અનાવરણ કાર્યક્રમ પ્રસંગે શ્રી સોનીએ જણાવ્યું હતું કે...

ઓગસ્ટ 5, 2025 9:43 એ એમ (AM) ઓગસ્ટ 5, 2025 9:43 એ એમ (AM)

views 4

રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણી”ની થીમ ઉપર કરાશે

રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના 33 જિલ્લાના કલેકટરોને અને અન્ય અધિકારીઓને "હર ઘર તિરંગા"ની ઉજવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું.આ વર્ષે તિરંગાનો કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાવાનો છે. પ્રથમ તબક્કામાં બે થી આઠ ઓગસ્ટ દરમિયાન રાખી બનાવવાના વર્કશોપ અને સ્પ...