પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 16, 2025 9:14 એ એમ (AM)

views 13

‘મેદસ્વિતા મુક્તિ અભિયાન દ્વારા ગુજરાતના 10 લાખ નાગરિકોનું 10-10 કિલો વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સંકલ્પ

'મેદસ્વિતા મુક્તિ અભિયાન'ના માધ્યમથી ગુજરાતના 10 લાખ નાગરિકોનું 10-10 કિલો વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સંકલ્પ હોવાનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે જણાવ્યું હતું.ત્રણ તબક્કામાં યોજાનારા આ અભિયાન અંતર્ગત ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે, જ્યાં 10 લાખ નાગરિકોનું સંયુક્ત રીતે 1...

સપ્ટેમ્બર 15, 2025 7:24 પી એમ(PM)

views 9

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, રાજ્યમાં GST પંચની કચેરી કાર્યરત્ થતાં કરદાતાઓએ વડી અદાલતમાં નહીં જવું પડે

રાજ્યમાં વસ્તુ અને સેવા કર – GST પંચની રચના થઈ ગઈ છે. આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ માટેની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી રહી છે. જોકે, હજી બે મહિનામાં તમામ કામ પૂર્ણ કરાશે. GST પંચની કચેરી કાર્યરત્ થતાં કરદાતાઓએ હવે વડી અદાલતમાં નહીં જવું પડે.

સપ્ટેમ્બર 15, 2025 7:19 પી એમ(PM)

views 7

રાજ્યમાં આ બુધવારથી બીજી ઑક્ટોબર સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન ઉજવાશે

રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ થશે. આગામી બીજી ઑક્ટોબર સુધી યોજાનારા રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી થશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ...

સપ્ટેમ્બર 15, 2025 7:17 પી એમ(PM)

views 7

રાજ્યના પોલીસ મથકોના ક્રમ હવે લોક-કેન્દ્રીત કામગીરી અને સુવિધાના આધારે થશે

રાજ્યના પોલીસ મથકોના ક્રમ હવે લોક-કેન્દ્રીત કામગીરી અને સુવિધાના આધારે થશે. પહેલા આ ક્રમ ગુનાઓના આંકડાના આધારે નક્કી થતો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું, નવા ક્રમના માપદંડમાં લોકોને સીધો લાભ મળે તેવી બાબતોને મહત્વ અપાયું છે. ત...

સપ્ટેમ્બર 15, 2025 7:15 પી એમ(PM)

views 39

રાજ્યમાં આગામી 21 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી 21 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે 19 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત નવરાત્રિમાં પણ મધ્યમ વરસાદની આગાહી હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું. દરમિયાન રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટતાં આજે સાંજે છ વ...

સપ્ટેમ્બર 15, 2025 7:13 પી એમ(PM)

views 9

ભાવનગરમાં યોજાયેલી મહિલાઓની ફૂટબૉલ સ્પર્ધાની રાજમાતા જીજાબાઈ ટ્રૉફીમાં મધ્યપ્રદેશ સામે મહારાષ્ટ્રનો વિજય

ભાવનગરમાં 30-મી સિનિયર મહિલા ફૂટબોલ સ્પર્ધાની રાજમાતા જીજાબાઈ ટ્રૉફી 2025-26માં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે મુકાબલો થયો, જેમાં મહારાષ્ટ્રનો પાંચ-એકથી વિજય થયો હતો. એમ. કે. ભાવનગર યુનિવર્સિટી ફૂટબૉલ મેદાન ખાતે 10 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી રમાયેલી મૅચના છેલ્લા દિવસે પ્રથમ મૅચ જ આ બંને ટીમ વચ્ચ...

સપ્ટેમ્બર 15, 2025 4:05 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ હેઠળ રાજ્યમાં અત્યાર સુધી વિક્રમજનક બે કરોડ એક લાખથી વધુ લાભાર્થી જોડાયા છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ હેઠળ રાજ્યમાં અત્યાર સુધી વિક્રમજનક બે કરોડ એક લાખથી વધુ લાભાર્થી જોડાયા છે. સત્તાવાર યાદી મુજબ આ લાભાર્થીઓએ વાર્ષિક માત્ર 20 રૂપિયા ભરીને પોતાના આકસ્મિક મૃત્યુ અથવા દિવ્યાંગતાના કિસ્સામાં એકથી બે લાખ રૂપિયા સુધીનું વીમા સુરક્ષા કવચ લઈ પરિવારની આર્થિક સુરક્ષા વધુ સુન...

સપ્ટેમ્બર 15, 2025 4:04 પી એમ(PM)

views 21

ગાંધીનગરની પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે 54મી રાષ્ટ્રીય રમત સ્પર્ધા અંતર્ગત છોકરીઓની ચેસ સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો.

ગાંધીનગરની પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે 54મી રાષ્ટ્રીય રમત સ્પર્ધા અંતર્ગત છોકરીઓની ચેસ સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે ઓલમ્પિયાડ 2022માં ભાગ લેનાર રાજ્યના પ્રથમ ચેસ ખેલાડી વિશ્વા વાસનવાલાએ પણ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં દેશની વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોની 216 ...

સપ્ટેમ્બર 15, 2025 4:03 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરે ભાજપ યુવા મોરચા દ્વારા સેવા મેરેથૉન યોજાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરે ભાજપ યુવા મોરચા દ્વારા સેવા મેરેથૉન યોજાશે. સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત દેશભરમાં 75 મેરેથૉન દોડનું આયોજન કરાયું છે. તે મુજબ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, સુરત, ગાંધીનગર, વલસાડ, આણંદ, જુનાગઢ અને જામનગર એમ 10 શહેરમાં આ દોડ યોજાશે. નશામુક...

સપ્ટેમ્બર 15, 2025 4:01 પી એમ(PM)

views 11

વસ્તુ અને સેવા કર – GST પરિષદે કર માળખામાં કરેલા ફેરફારને રાજ્યભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે.

વસ્તુ અને સેવા કર - GST પરિષદે કર માળખામાં કરેલા ફેરફારને રાજ્યભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. આ ફેરફારથી ઑટો મૉબાઈલ ક્ષેત્રને મોટો લાભ થશે. તેનાથી નાની કારની ખરીદી પરના જીએસટીમાં 10 ટકાનો ઘટાડો થતાં કારની કિંમત ઘટશે. આકાશવાણી સાથે વાત કરતા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા વડોદરાના ભાવિન પટેલે પોતાના પ્રતિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.