પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 17, 2025 3:04 પી એમ(PM)

views 16

કૃષિ ક્ષેત્રે ખાસ કરીને ટ્રૅક્ટર પર GST દરમાં નોંધપાત્ર સુધારા…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચિરપરથી આગામી પેઢીના વસ્તુ અને સેવા કર- GST સુધારાની જાહેરાત કરી હતી. લોકોનું જીવન સરળ બનાવવા માટે ત્રણ સપ્ટેમ્બરે GST પરિષદે અનેક ક્ષેત્રમાં કરના દરમાં ઘટાડાનો નિર્ણય કર્યો છે. કૃષિ ક્ષેત્રે ખાસ કરીને ટ્રૅક્ટર પર GST દરમાં નોંધપાત્ર સુ...

સપ્ટેમ્બર 17, 2025 2:17 પી એમ(PM)

views 11

ગુજરાત સહિત દેશભરમાં પ્રધાનમંત્રીના 75માં જન્મદિનની ઉજવણી નિમિત્તે આરોગ્ય કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવના બીજા તબક્કાની વિષયવસ્તુ હેઠળ વિશ્વની સૌથી મોટી મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું. શિબિરનું ઉદ્ઘાટન કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પ્રધાનમંત્ર...

સપ્ટેમ્બર 17, 2025 3:06 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે આજે રાજ્યભરમાં વિવિધ જગ્યાએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.

પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે આજે રાજ્યભરમાં વિવિધ જગ્યાએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. તે અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતમાં સ્વચ્છતા ઝૂંબેશનો પ્રારંભ કરાવ્યો જ્યારે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરીએ ગાંધીનગરમાં પથિક આશ્રમ એસટી બસ મથક ખાતેથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્ય...

સપ્ટેમ્બર 17, 2025 9:21 એ એમ (AM)

views 9

અમદાવાદ એરપોર્ટ પર સ્થાપત્યોનું લોકાર્પણ કરાયું

અમદાવાદ એરપોર્ટ પર સ્થાપત્યોનું લોકાર્પણ કરાયું હતું. ટર્મિનલ-2 ઉપર અલગ અલગ ત્રણ થીમ આધારિત સ્થાપત્યો રજૂ કરાયાં છે. ગુજરાતની સ્વતંત્રતા ચળવળ, સાંસ્કૃતિક ઓળખ ઉત્સવની ભાવનાઓ કલાત્મક રીતે દિવાલો ઉપર રજૂ કરાઇ છે. હોલમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ત્રિપરિમાણિય શિલ્પો તેમજ ઉત્તરાયણની ઉજવણી આકર્ષણનું ...

સપ્ટેમ્બર 17, 2025 9:09 એ એમ (AM)

views 9

અમદાવાદમાં ગુનાખોરી નિયંત્રણમાં હોવાનું જણાવતાં પોલીસ કમિશનર

અમદાવાદમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે ગઈકાલે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. પોલીસ દ્વારા આગામી સમયમાં નવરાત્રી માટે કરાયેલી વિશેષ વ્યવસ્થા “શી” ટીમની તૈયારી, જનરક્ષક 112 પ્રતિસાદ સમય પ્રતિસાદ સમય સહિતનાં મુદ્દાઓ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. પોલીસ કમીશ્નર જી.એસ. મલિકે જણાવ્યું કે, શહેરમાં કાયદો-વ્યવસ...

સપ્ટેમ્બર 17, 2025 9:08 એ એમ (AM)

views 12

બનાસ ડેરીની ચૂંટણી આગામી દસમી ઓક્ટોબરના રોજ યોજાશે

બનાસકાંઠા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. પાલનપુરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી અંગે ચૂંટણી અધિકારી તથા જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા, પાલનપુર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા મોકલવામાં આવેલી કામચલાઉ મતદાર યાદી અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.ઉમેદવારી પત્રો ૨૨મી સપ્ટેમ્બ...

સપ્ટેમ્બર 17, 2025 9:06 એ એમ (AM)

views 16

આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સૌથી મોટા મહા રક્તદાન શિબિર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે આજથી સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ થશે.આ પ્રસંગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વિશ્વની સૌથી મોટી મહા-રક્તદાન શિબિર યોજાવા જઈ રહી છે. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા યોજાનારી શિબિરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલ માધ્...

સપ્ટેમ્બર 16, 2025 7:41 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્તદાન થકી અન્ય લોકોના જીવનદાતા બનવા અનુરોધ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્તદાન થકી અન્ય લોકોના જીવનદાતા બનવા અનુરોધ કર્યો. દેશ અને દેશવાસીઓ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણના ભાવને ઉજાગર કરવાના હેતુસર આવતીકાલથી સેવા પખવાડિયાની ઉજવણી કરાશે. અમદાવાદમાં ટાગૉર હૉલ ખાતે “ઑપરેશન સિંદૂર”ની સફળતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્...

સપ્ટેમ્બર 16, 2025 7:38 પી એમ(PM)

views 13

રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા 300થી વધુ જગ્યાએ આજે એક દિવસની મહા રક્તદાન શિબિર યોજાઈ.

રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 300થી વધુ જગ્યાએ એક દિવસની મહા રક્તદાન શિબિર યોજાઈ. તાપીના વ્યારા ખાતે જિલ્લા સંયુક્ત કર્મચારી સંઘ દ્વારા યોજાયેલી મહા રક્તદાન શિબિરમાં શિક્ષકો, મહેસૂલ અને પોલીસ વિભાગના કર્મચારીઓએ રક્તદાન કર્યું. બનાસકાંઠામાં પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા, થરાદ, દિયો...

સપ્ટેમ્બર 16, 2025 7:19 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ ગત બે વર્ષમાં રાજ્યના એક લાખ 81 હજારથી વધુ કારીગરને તાલીમ અપાઈ

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ ગત બે વર્ષમાં રાજ્યના એક લાખ 81 હજારથી વધુ કારીગરને તાલીમ અપાઈ છે. અત્યાર સુધી પરંપરાગત કારીગરો માટે 390 કરોડ રૂપિયાથી વધુનું ધિરાણ મંજૂર કરાયું છે. જ્યારે 32 હજારથી વધુ કારીગરોને 290 કરોડ રૂપિયાથી વધુના ધિરાણનું વિતરણ કરાયું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. પ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.