ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 3, 2025 10:15 એ એમ (AM)

નાગરિકોને સરકારની સાથે સહભાગી થઈ પર્યાવરણને બચાવવા કામ કરવાની આબોહવા પરિવર્તન વિભાગના મંત્રીની અપીલ

રાજ્યના આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળૂભાઈ બેરાએ નાગરિકોને સરકારની સાથે સહભાગી થઈ પર્યાવરણને બચાવવા કામ કર...

એપ્રિલ 3, 2025 10:11 એ એમ (AM)

રાજ્યના આઠ જિલ્લાની અદાલતના પરિસરમાં વકીલોને બેસવા અલાયદી બેઠક વ્યવસ્થા કરાશે

રાજ્યના આઠ જિલ્લાની અદાલતના પરિસરમાં વકીલોને બેસવા અલાયદી બેઠક વ્યવસ્થા કરાશે. મંત્રીમંડળની બેઠકમાં આ અંગે લેવ...

એપ્રિલ 3, 2025 10:10 એ એમ (AM)

સરકારી કચેરીઓમાં લોકોને હાલાકી ન પડે તેવું કામ કરવા મુખ્યમંત્રીની સૂચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કચેરીઓમાં લોકોને હાલાકી ન ભોગવવી પડે તેવું કામ કરવા સૂચના આપી છે. ગઈકાલે મંત્...

એપ્રિલ 2, 2025 7:45 પી એમ(PM)

માધવપુર મેળામાં આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં 600થી વધુ ખેલાડીઓ ભાગ લેશે

આગામી 6 એપ્રિલે શરૂ થતાં માધવપુર મેળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં 600થ...

એપ્રિલ 2, 2025 7:41 પી એમ(PM)

ડિસાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાની સઘન તપાસ કરવા રાજ્ય સરકારે ચાર સભ્યોની વિશેષ સમિતી રચી

બનાસકાંઠાના ડિસામાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાની સઘનતપાસ કરવા રાજ્ય સરકારે મહેસુલ વિભાગના સચિવ ભ...

એપ્રિલ 2, 2025 7:33 પી એમ(PM)

આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવની આગાહી

હવામાન વિભાગે આજથી આગામી 7 દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમા...

એપ્રિલ 2, 2025 4:09 પી એમ(PM)

પોરબંદરના માધવપુર ખાતે છ-થી નવ એપ્રિલ માધવપુર ઘેડ મેળો યોજાશે.

પોરબંદરના માધવપુર ખાતે છ-થી નવ એપ્રિલ માધવપુર ઘેડ મેળો યોજાશે. આ વખતે સમગ્ર રાજ્યમાં આ મેળાની ઉજવણી કરાશે. તેના ભા...

એપ્રિલ 2, 2025 4:19 પી એમ(PM)

રાજ્ય સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો સમય લંબાવીને ૩૦ એપ્રિલ સુધી કર્યો

રાજ્ય સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો સમય લંબાવીને ૩૦ એપ્રિલ સુધી કર્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું...

એપ્રિલ 2, 2025 9:55 એ એમ (AM)

બનાસકાંઠામાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટના મામલે ગોડાઉનના માલિક પિતા – પુત્રની ધરપકડ

બનાસકાંઠામાં ડીસા તાલુકાના ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટનામાં મધ્યપ્રદેશના 21 શ્રમિકના મોત નીપજ્યા છે. ગ...

એપ્રિલ 2, 2025 9:49 એ એમ (AM)

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હડતાળ કરતા આરોગ્ય કર્મચારીઓને ચાર એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા અપીલ કરી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગત 15 દિવસથી હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને ચાર એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા જણાવ્યુ...

1 163 164 165 166 167 628