સપ્ટેમ્બર 20, 2025 10:41 એ એમ (AM)
8
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાવનગર ખાતે 34 હજાર 200 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતની મુલાકાત આવશે. પ્રધાનમંત્રી ભાવનગર ખાતે 34 હજાર 200 કરોડથી વધુના અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આજે શરૂ થનારા પ્રકલ્પો દેશ અને રાજ્યમાં દરિયાઈ વિકાસ, નવીનીકરણીય ઉર્જા અને શહેરી પરિવહનને વેગ આપ...