પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 12, 2025 3:00 પી એમ(PM) ઓગસ્ટ 12, 2025 3:00 પી એમ(PM)

views 4

તાજેતરમાં એક યુરોપિયન સંસ્થાએ અમદાવાદને દેશનું સૌથી સલામત સ્થળ જાહેર કર્યું

તાજેતરમાં એક યુરોપિયન સંસ્થાએ અમદાવાદને દેશનું સૌથી સલામત સ્થળ જાહેર કર્યું છે. ગુનાનો દર, લોકોના પ્રતિભાવ સોશિયલ મીડિયા સહિત અનેક માપદંડોને આધારે આ ક્રમ અપાયો છે. આ અંગે પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું કે પોલીસે સામુદાયિક ભાગીદારી વધારી છે. અને લોકોને પોતાના ઘેર અને ઓફિસે સીસીટીવી લગાડવા પ્રોત્સા...

ઓગસ્ટ 12, 2025 2:59 પી એમ(PM) ઓગસ્ટ 12, 2025 2:59 પી એમ(PM)

views 3

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના પ્રતાપનગર યાર્ડમાં બ્લોકને કારણે આજે અને આવતીકાલે કેટલીક ટ્રેનો રદ રહેશે.

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના પ્રતાપનગર યાર્ડમાં બ્લોકને કારણે આજે અને આવતીકાલે કેટલીક ટ્રેનો રદ રહેશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેન, પ્રતાપનગર-એકતાનગર મેમુ ટ્રેન, છોટા ઉદેપુર-પ્રતાપનગર પેસેન્જર ટ્રેન અને પ્રતાપનગર-છોટા ઉદેપુર પેસેન્જર ટ્રેન આજે અને આવતીકાલે રદ રહેશે.

ઓગસ્ટ 12, 2025 2:58 પી એમ(PM) ઓગસ્ટ 12, 2025 2:58 પી એમ(PM)

views 3

દ્વાદશ જ્યોર્તિલિંગમાના એક એવા સોમનાથ તીર્થમાં સાંસ્કૃતિક પુનઃપ્રતિષ્ઠાનનો અવિરત યજ્ઞ ચાલુ

દ્વાદશ જ્યોર્તિલિંગમાના એક એવા સોમનાથ તીર્થમાં સાંસ્કૃતિક પુનઃપ્રતિષ્ઠાનનો અવિરત યજ્ઞ ચાલુ છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તિ અને કળાનો અનોખો સમન્વય પ્રગટાવતો “વંદે સોમનાથ” મહોત્સવ, આ વર્ષે પાંચમા ચરણ સુધી પહોંચી ચૂક્યો છે. શ્રાવણના ત્રીજા સોમવારે વંદે સોમનાથ મહોત્સવનો પાંચમો તબક્કો સંપન્ન થયો હતો. જેમાં ...

ઓગસ્ટ 12, 2025 3:03 પી એમ(PM) ઓગસ્ટ 12, 2025 3:03 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મહેસાણા ખાતે ધ્વજવંદન કરશે. રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને કલેકટર વિવિધ જિલ્લા મથકોએ ઉજવણીમાં ભાગ લેશે. જેમાં નાણાં મંત્રી કનુ દેસાઈ નવસારીમાં, આરોગ્ય મંત્રી ...

ઓગસ્ટ 11, 2025 7:35 પી એમ(PM) ઓગસ્ટ 11, 2025 7:35 પી એમ(PM)

views 13

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, બેંકો લઘુત્તમ ખાતા બેલેન્સ નક્કી કરવા માટે સ્વતંત્ર

ભારતીય રિઝર્વ બેંક-RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, બેંકો લઘુત્તમ ખાતા બેલેન્સ નક્કી કરવા માટે સ્વતંત્ર છે. ભારતની બીજી સૌથી મોટી ધિરાણકર્તા ICICI બેંકે તમામ ગ્રાહકો માટે માસિક લઘુત્તમ સરેરાશ બેલેન્સની જરૂરિયાત વધારી દીધા બાદ, RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ મુજબ જણાવ્યું. મહેસાણાના ગોઝારીયામાં ન...

ઓગસ્ટ 11, 2025 7:33 પી એમ(PM) ઓગસ્ટ 11, 2025 7:33 પી એમ(PM)

views 2

અમદાવાદ રેલવે મંડળમાં આગામી 2-3 વર્ષમાં અન્ય 6 માલ વાહક કેન્દ્ર બનાવાશે.

અમદાવાદ રેલવે મંડળમાં આગામી 2-3 વર્ષમાં અન્ય 6 ગુડ્સ કાર્ગો ટર્મિનલ એટ્લે કે માલ વાહક કેન્દ્ર બનાવવામાં આવશે. જેથી આ વિસ્તારમાં માલ પરિવહનમાં રેલવેનો હિસ્સો વધશે. આ ઉપરાંત નલિયા અને વાયોર વચ્ચેની નવી રેલવે લાઇન સેવાગ્રામ અને સાંગહીપુરમના પ્લાન્ટ્સને સીધી કનેક્ટિવિટી મળશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મંડ...

ઓગસ્ટ 11, 2025 7:32 પી એમ(PM) ઓગસ્ટ 11, 2025 7:32 પી એમ(PM)

views 2

મહેસાણાના વડનગર ખાતે 17 કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટી મોડલ પરિવહન કેન્દ્ર બનાવાશે. – મુખ્યમંત્રીએ કરી સમીક્ષા

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે 17 કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટી મોડલ પરિવહન કેન્દ્ર બનાવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણાના વડનગરમાં રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા મહત્વના વિકાસ પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા કરી. તેમણે વડનગરના રેલવે મથક સામે નિર્માણ થઈ રહેલા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ...

ઓગસ્ટ 11, 2025 7:31 પી એમ(PM) ઓગસ્ટ 11, 2025 7:31 પી એમ(PM)

views 4

જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે આજે સૌપ્રથમ વાર સિંહ સંવર્ધન પર આંતરરાષ્ટ્રીય કાર્યશાળા યોજાઇ

જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે આજે સૌપ્રથમ વાર સિંહ સંવર્ધન પર આંતરરાષ્ટ્રીય કાર્યશાળા યોજાઇ, જેમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ સિંહોના અસ્તિત્વ માટે તેમના પ્રાકૃતિક આવાસનું રક્ષણ જરૂરી હોવાનું જણાવ્યું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ગુજરાતના એશિયાઇ સિંહોના લાંબાગાળાના સંરક્ષણ માટેની શ્રેષ્ઠ પદ્ધત...

ઓગસ્ટ 11, 2025 7:29 પી એમ(PM) ઓગસ્ટ 11, 2025 7:29 પી એમ(PM)

views 3

રાજ્યના વિવિધ જિલ્લામાં આજે તિરંગા યાત્રા યોજાઇ- વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહભાગી થયા

'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરામાં નવલખી મેદાન ખાતે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી તિરંગા યાત્રામાં સહભાગી થયા. આ ઉપરાંતમાં રાજ્યના અનેક જિલ્લામાં આજે તિરંગા યાત્રા યોજાઇ હતી. બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભ...

ઓગસ્ટ 11, 2025 7:25 પી એમ(PM) ઓગસ્ટ 11, 2025 7:25 પી એમ(PM)

views 4

વલસાડના ગિરીમથક વિલ્સન હીલ પર યોજાયેલી હાફ મેરેથોનમાં દેશ-વિદેશના એક હજારથી વધુ દોડવીરોએ ભાગ લીધો

વલસાડ જિલ્લાના ધરમપુરના ગિરિમથક વિલ્સન હિલ પર વિલ્સન હિલ હાફ મેરેથોન મોન્સૂન એડિશન 3.0 યોજાઈ હતી. આ મેરેથોનમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી સહિતના વિવિધ રાજ્યો તેમજ વિદેશમાંથી આવેલા 1હજારથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો.ચક્ષુ દાનના હેતુ સાથે યોજાયેલી આ મેરેથોનમાં ચાર મુખ્ય રેસ કેટેગરીઓ ...