પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 3, 2025 3:26 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 3:26 પી એમ(PM)

views 7

ખેલ મહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ઝોન કક્ષાની હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

ખેલ મહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ઝોન કક્ષાની હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે,, જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓની ટીમ જોડાઈ છે..આ હોકી ટુર્નામેન્ટનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અરવલ્લી જિલ્લા રમતગમત અને યુવા વિકાસ વિભા...

ડિસેમ્બર 3, 2025 3:30 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 3:30 પી એમ(PM)

views 8

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ભારતના મુખ્ય ઉત્પાદન ટેકનોલોજી પ્રદર્શન, એન્જિમેક 2025ની 17મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ભારતના મુખ્ય ઉત્પાદન ટેકનોલોજી પ્રદર્શન, એન્જિમેક 2025ની 17મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આજથી પાંચ દિવસ યોજાનાર આ કાર્યક્રમમાં અગ્રણી વૈશ્વિક ઉત્પાદકો, MSMEs અને ટેકનોલોજી સંશોધકો ઔદ્યોગિક ઉત્પાદનના ભવિષ્યને આકાર આપતા આગામી પે...

ડિસેમ્બર 3, 2025 9:31 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:31 એ એમ (AM)

views 14

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘ધ અવર ઓફ રેકગ્નિશન એન્ડ ડેડિકેશન’ કાર્યક્રમ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમદાવાદમાં'ધ અવર ઓફ રેકગ્નિશન એન્ડ ડેડિકેશન' કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ અરીઝ ખંભાતા સિનિયર સિટીઝન હોમના 3D મોડલનું અનાવરણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં સમાજસેવા અને અન્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પારસી સમુદાયના શ્રેષ્ઠીઓને રાજ્યપાલશ્રીએ 'પા...

ડિસેમ્બર 3, 2025 9:28 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:28 એ એમ (AM)

views 11

સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયે મોબાઇલ ફોનના ઉપયોગ વિના થતી ચિંતાને ઓળખવા માટે મનોવૈજ્ઞાનિક પરીક્ષણ વિકસાવ્યું

સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયના મનોવિજ્ઞાન વિભાગે મોબાઇલ ફોનના ઉપયોગ વિના રહેવાથી થતી ચિંતાને ઓળખવા માટે એક નવું નોમોફોબિયા મનોવૈજ્ઞાનિક પરીક્ષણ વિકસાવ્યું છે. આ પેપર અને પેન્સિલ પરીક્ષણ, બેટરી ખતમ થવા પર, નેટવર્ક નબળું પડવા પર અથવા ફોન છીનવાઈ જવા પર ગભરાટ જેવા લક્ષણોની તીવ્રતાને માપે છે.આ પરીક્ષણને ભારત...

ડિસેમ્બર 3, 2025 9:26 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:26 એ એમ (AM)

views 19

184 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીનો વધુ એક આરોપી પાટણથી ઝડપાયો

184 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીનો વધુ એક આરોપી પાટણથી ઝડપાયો છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે રાકેશ જોશી નામના આરોપીની ધરપકડ કરી છે.આ અગાઉ પણ બે આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓ સામે વિવિધ 196 ફરિયાદો નોંધાઈ છે તેમ પોલીસ અધિક્ષક સંજય કેશવાલાએ જણાવ્યું.

ડિસેમ્બર 3, 2025 9:25 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:25 એ એમ (AM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે, જેમાં અમદાવાદને રાષ્ટ્રમંડળ રમતોનું યજમાનપદ મળવા બદલ અભિનંદન ઠરાવ પસાર થશે. બેઠકમાં ટેકાના ભાવે વિવિધ જણસોની ખરીદી, કૃષિ રાહત પેકેજના ચૂકવણા તેમજ રવિ સીઝનના વાવેતર માટે કેનાલમાં પાણી છોડવા અંગે ચર્ચા કરાશે. બ...

ડિસેમ્બર 2, 2025 7:17 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:17 પી એમ(PM)

views 7

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આગામી દોઢ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આગામી દોઢ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા અંતર્ગત વડોદરાના સાધલી ખાતે યોજાયેલી સરદાર ગાથા કાર્યક્રમમાં સંબોધન કરતા શ્રી સિંઘે જણાવ્યું, સરદાર પટેલે ભારતને આઝાદ કરાવવામાં અને તેની એકતા-અખંડિત...

ડિસેમ્બર 2, 2025 7:15 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:15 પી એમ(PM)

views 7

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, સાયબર ગુનાઓને અટકાવવા રાજ્ય સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને કામગીરી કરશે.

સાયબર ગુનાઓને અટકાવવા રાજ્ય સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને પરિણામલક્ષી કામગીરી કરશે. ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતિની 187મી બેઠકની અધ્યક્ષતા કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, ગુજરાત પોલીસના પ્રોએક્ટિવ પ્રયાસોમાં બેન્કોનો પણ સાથ-સહકાર મળે, તો દરેક સાયબર ગુનાની 100 ટકા રકમ ...

ડિસેમ્બર 2, 2025 7:14 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:14 પી એમ(PM)

views 7

રાજ્યમાં SIRની કામગીરી પૂરજોશમાં – 93.55 ટકા ગણતરી પત્રકના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો અગ્રેસર

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIR અંતર્ગત ગણતરી પત્રકના ડિજીટાઈઝેશનમાં 93.55 ટકા કામગીરી સાથે ડાંગ જિલ્લો અગ્રેસર છે. જ્યારે 89.62 ટકા સાથે ગીર સોમનાથ બીજા અને 89.07 ટકા સાથે મોરબી જિલ્લો ત્રીજા સ્થાને છે. તો, દાહોદના લીમખેડા, બનાસકાંઠાના ધાનેરા અને થરાદ તેમજ રાજકોટના ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાં 1...

ડિસેમ્બર 2, 2025 7:12 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:12 પી એમ(PM)

views 13

60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ હવે સંત સુરદાસ યોજનાનો લાભ મળશે.

60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ હવે સંત સુરદાસ યોજનાનો લાભ મળશે. અગાઉ 80 ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ જ યોજનાનો લાભ લઈ શકતા હતા. દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકારે લીધેલા મહત્વના નિર્ણય અનુસાર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાની યોજનામાં દિવ્યાંગ વ્યક્તિનું બીપીએલ કાર્ડ હોવું જરૂરી હતું તે જો...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.