પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 17, 2025 7:08 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 7:08 પી એમ(PM)

views 5

બે એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ સાથે દેશના અન્ય શહેરો સાથે હવે ઉંઝાનું જોડાણ વધશે

ઉંઝાને દેશના અન્ય સ્ટેશનો સાથે જોડતાં અજમેર-મૈસુર એક્સપ્રેસ અને લાલગઢ-દાદર રણકપુર એક્સપ્રેસ ટ્રેનોના ઉંઝા સ્ટેશન પર સ્ટોપેજનનો આજથી આરંભ થયો છે. બે સાંસદો અને ધારાસભ્યોએ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ઊંઝા રેલ્વે સ્ટેશનનો આધુનિક રીતે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક...

ઓગસ્ટ 17, 2025 7:04 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 7:04 પી એમ(PM)

views 1

રાજકોટના લોકમેળામાં કૃત્રિમ બુદ્ધિમત્તાના અદ્યતન અભિગમ દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટનો પ્રયોગ

સૌરાષ્ટ્રભરમાં મેળા મહાલવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. ત્યારે મેળાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે AI નો પણ ઉપયોગ થઇ રહ્યો છે. રાજકોટમાં પણ લોકમેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે અને મેળાની મજા માણી રહ્યાં છે. આ વખતે રાજકોટમાં ક્રાઉડ મેનેજમેન્ટનો નવતર પ્રયોગ કરાયો હતો. પોરબંદરમાં જ...

ઓગસ્ટ 17, 2025 3:29 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 3:29 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025માં સહભાગી થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025માં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ ગુજરાત યુનિવર્સીટી ખાતે યોજાયેલ આધ્યાત્મિક વર્ષાયોગ અને પ્રાકૃત ભાષાના સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહી ચાતુર્માસમાં અમદાવાદ શહેરમાં પધારેલા પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજી અને દિગમ્બર મુનિશ્રીઓના આશીર્વાદ...

ઓગસ્ટ 17, 2025 3:27 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 3:27 પી એમ(PM)

views 2

અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે નંદોત્સવ ઉજવાયો હતો

અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે નંદોત્સવ ઉજવાયો હતો.. શ્રી કૃષ્ણ જન્મ બાદ બીજા દિવસે નંદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.. બાળ ક્રિષ્ણ લાલજીને ચાંદીના ફૂલોથી શણગારેલા પારણામાં પધરાવી ઝુલાવાયા હતા.. કાન્હાને પારણીએ ઝૂલતા બાળ કૃષ્ણને રમકડાં રમાડી પારણે ઝૂલાવ્યા હતા.. નંદોત્સવ બાદ શામળિયાની આરતી કરાઈ હતી...

ઓગસ્ટ 17, 2025 3:19 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 3:19 પી એમ(PM)

views 2

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે 30 દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ શિબિરનો શુભારંભ કરાવ્યો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે હિન્દુસ્તાન કૃષિ સંશોધન કલ્યાણ સોસાયટીના સહયોગથી પ્રાકૃતિક કૃષિ અને ઉભરતી ટેક્નોલોજી વિષયક 30 દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ શિબિરનો શુભારંભ કરાવ્યો છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર વિકલ્પ નહીં, પરંતુ ટકાઉ વિકાસ, સ્વ...

ઓગસ્ટ 17, 2025 3:17 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 3:17 પી એમ(PM)

views 3

આજે કરજણ ડેમના બે ગેટ ખોલાયા

ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી એવા કરજણ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધતા રુલ લેવલ જાળવવા માટે આજે કરજણ ડેમના બે ગેટ ખોલાયા હતા.. કરજણ ડેમના ગેટ નં. 3 અને 5 - 40 સેન્ટીમીટર ખોલવમાં આવ્યાં છે. ડેમમાં પાણીની આવક 6 હજાર 129 ક્યૂસેક નોંધાઈ છે. કરજણ ડેમના હેઠવાસમાં આશરે ત્રણ હજાર 851 ક્યુસેક પાણીની જ...

ઓગસ્ટ 17, 2025 3:35 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 3:35 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના સોલા સ્થિત કુકરવાડા સહકારી બેંકનું ઉદઘાટન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના સોલા સ્થિત કુકરવાડા સહકારી બેંકનું ઉદઘાટન કર્યું હતું.. ચોથી સહકારી બેંકના ઉદઘાટન બાદ તેમણે બેંકની મુલાકાત લઇને બેંકની તમામ સેવાઓની જાણકારી મેળવી હતી.. સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ આ નવી શાખાને સહક...

ઓગસ્ટ 17, 2025 11:59 એ એમ (AM) ઓગસ્ટ 17, 2025 11:59 એ એમ (AM)

views 2

રાજ્યના 215 તાલુકામાં વરસાદ, આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 19 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે છોટા ઉદેપુર, નર્મદા, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે માછીમારોને 20 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યુ...

ઓગસ્ટ 17, 2025 11:51 એ એમ (AM) ઓગસ્ટ 17, 2025 11:51 એ એમ (AM)

views 2

મધ્યપ્રદેશમાં બે ભારે વાહન વચ્ચેના અકસ્માતમાં ગુજરાતના ચાર લોકોના મોત, સાત જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મધ્યપ્રદેશમાં બે ભારે વાહન વચ્ચેના અકસ્માતમાં ગુજરાતના ચાર લોકોના મોત થયાના અહેવાલ છે.મળતી માહિતી મુજબ, કાશીથી ગુજરાત પરત આવી રહેલા લોકોના વાહન અને ટ્રક વચ્ચે ટક્કર થતાં મહેસાણા અને સુરેન્દ્રનગરના ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે સાત જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિ...

ઓગસ્ટ 17, 2025 11:49 એ એમ (AM) ઓગસ્ટ 17, 2025 11:49 એ એમ (AM)

views 4

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. ગઈકાલે “પ્રાકૃતિક કૃષિ અને ઉભરતી ટેક્નોલૉજી” વિષય પર 30 દિવસની આંતર-રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ શિબિરનો શુભારંભ કરાવતા રાજ્યપાલશ્રીએ આ વાત કહી.તેમણે આ તાલીમ કૃષિ ઉત્પાદનમાં વધારો કરવા સિવાય ધરત...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.