પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 25, 2025 7:01 પી એમ(PM)

views 30

નવરાત્રિ નિમિત્તે પાવાગઢ અને માતાના મઢ ખાતે શરૂ થયેલા મેળા માટે STની 120 વધારાની બસનું સંચાલન

નવરાત્રિ મેળા નિમિત્તે પાવાગઢ શક્તિપીઠ અને કચ્છમાં માતાના મઢ ખાતે શરૂ થયેલા મેળા માટે ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ- GSRTC દ્વારા 120 વધારાની બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પાવાગઢના દર્શનાર્થીઓ માટે પાવાગઢથી માંચી સુધી દરરોજ 55 બસનું સંચાલન કરી સાત લાખ 50 હજાર જેટલા અને કચ્છના વિવિ...

સપ્ટેમ્બર 25, 2025 6:59 પી એમ(PM)

views 22

સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત રાજ્યભરમાં સફાઈ હાથ ધરાઈ.

સ્વચ્છતા હી સેવા પખવાડિયા હેઠળ રાજ્યભરમાં સફાઈ કામગીરી થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદનાં નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન કરીને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું. ’સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં એક હજાર 877 મેટ્રીક ટનથી વધુ કચરાનો નિકા...

સપ્ટેમ્બર 25, 2025 6:56 પી એમ(PM)

views 18

48 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 48 કલાક બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર નથી કરવામાં આવી. જોકે, મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

સપ્ટેમ્બર 25, 2025 6:54 પી એમ(PM)

views 14

ડાંગમાં યોજાયેલી રાજ્યકક્ષાની વૉલિબૉલ સ્પર્ધામાં છોટાઉદેપુરની શાળાએ સુવર્ણ ચંદ્રક જીત્યો

ડાંગ જિલ્લામાં યોજાયેલી રાજ્યકક્ષાની વૉલિબૉલ સ્પર્ધામાં બહેનોની સ્પર્ધામાં છોટાઉદેપુરની પુનિટાવાંટની એકલવ્ય મૉડેલ રેસિડેન્શિઅલ સ્કૂલે સુવર્ણ ચંદ્રક જીતી પહેલો ક્રમાંક મેળવ્યો. તો ભાઈઓની ટીમે દ્વિતીય ક્રમાંક મેળવી છોટાઉદેપુરનું નામ રોશન કર્યું છે. શાળાના આચાર્ય અને તાલીમ શિક્ષકના માર્ગદર્શન હેઠળ સિદ્...

સપ્ટેમ્બર 25, 2025 3:26 પી એમ(PM)

views 18

પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે જિલ્લા રમતગમત સંકુલ ખાતે સફાઈ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો

સ્વચ્છતા હી સેવા પખવાડિયા હેઠળ રાજ્યભરમાં સફાઈ કામગીરી ચાલી રહી છે. ત્યારે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા આજે ગાંધીનગરમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયાં હતાં. તેમણે ગાંધીનગર મહાપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા યાત્રાનું પણ પ્રસ્થાન કરાવ્યું. તો, પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજ...

સપ્ટેમ્બર 25, 2025 3:20 પી એમ(PM)

views 14

રાજ્યમાં ગઈકાલે મોડી રાત્રે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા.

રાજ્યમાં ગઈકાલે મોડી રાત્રે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા. કચ્છ જિલ્લામાં મોડી રાત્રે એક વાગ્યેને 46 મિનિટે આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 31 કિલોમીટર દૂર નોંધાયું હતું. રેક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ત્રણ પૂર્ણાંક ત્રણની માપવામાં આવી છે. ત્યારબાદ રાત્રે બે વાગ્યેને છ મિ...

સપ્ટેમ્બર 25, 2025 3:16 પી એમ(PM)

views 13

નવલા નોરતાના ચોથા દિવસે આજે માઁ દુર્ગાના ચોથા કુષ્માંડા સ્વરૂપની પૂજા અર્ચના…

ભક્તિ અને આરાધનાના પાવન પર્વ નવલા નોરતાના ચોથા દિવસે આજે માઁ દુર્ગાના ચોથા કુષ્માંડા સ્વરૂપની પૂજા અર્ચના કરાય છે. રાજ્યભરના ધાર્મિક સ્થળો પર મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. તમામ જગ્યાએ ગરબે ઝૂમી ભક્તો માતાજીની આરાધાનામાં મગ્ન બન્યા છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના...

સપ્ટેમ્બર 25, 2025 3:30 પી એમ(PM)

views 14

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ આજે ગાંધીનગરથી 28 પ્રદેશ વિભાગમાં ફૉરેસ્ટ સૉઇલ હૅલ્થકાર્ડનું વિમોચન કર્યું.

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ આજે ગાંધીનગરથી 28 પ્રદેશ વિભાગમાં ફૉરેસ્ટ સૉઇલ હૅલ્થકાર્ડનું વિમોચન કર્યું. ગાંધીનગરથી તેનું વિમોચન કરતા શ્રી બેરાએ આ કાર્ડ રાજ્યના વન વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવશે તેમ જણાવતા કહ્યું, આ માટે રાજ્યના વિવિધ 444 સ્થાન પરથી ત્રણ અલગ અલગ ઊંડાઈએથી એક હજાર 215 જેટલા મ...

સપ્ટેમ્બર 25, 2025 9:22 એ એમ (AM)

views 9

પોરબંદર સ્ટેશનથી ઊપડતી પોરબંદર–શાલિમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ આજે અમદાવાદ જંકશન સ્ટેશનથી ઉપડશે

પોરબંદર સ્ટેશનથી ઊપડતી પોરબંદર–શાલિમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ આજે પોરબંદરને બદલે અમદાવાદ જંકશન સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન અમદાવાદ જંકશનથી સાંજે 5 વાગીને 40 મિનિટે પ્રસ્થાન કરશે.પેયરિંગ રેકમાં થયેલા વિલંબને કારણે આ ટ્રેનને પોરબંદર અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરાઇ છે. રેલ્વે દ્વારા મુસાફરોને આ ફેરફાર ધ્...

સપ્ટેમ્બર 25, 2025 9:15 એ એમ (AM)

views 34

અનુસુચિત જાતિના 510 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે 20 કરોડ રૂપિયાનું ધિરાણ અપાશે

રાજ્યના અનુસુચિત જાતિના 510 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત 20 કરોડ રૂપિયાનું ધિરાણ પૂરું પડાશે.સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી કરી હતી. જે અંતર્ગત પસંદગી પામેલા ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.