પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 26, 2025 7:13 પી એમ(PM)

views 22

દક્ષિણ ગુજરાતમાં છૂટા-છવાયા સ્થળ પર આવતીકાલે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને અમદાવાદમાં આ રવિવારે ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે માછીમારો માટે કોઈ ચેતવણી ન હોવાનું હવામાન ખાત...

સપ્ટેમ્બર 26, 2025 7:11 પી એમ(PM)

views 16

રાજ્યના ખેલાડી અનિકેત પટેલે કૉરિયામાં નવ-મી ઍશિયન સૉફ્ટ ટૅનિસ સ્પર્ધામાં બે કાંસ્ય ચંદ્રક જીત્યા.

રાજ્યના ખેલાડી અનિકેત પટેલે નવ-મી ઍશિયન સૉફ્ટ ટૅનિસ ચેમ્પિયનશીપમાં બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. તાજેતરમાં કૉરિયામાં યોજાયેલી આ સ્પર્ધામાં તેમણે પુરુષોની ટીમ ઇવેન્ટ અને મિશ્ર ટીમ ઇવેન્ટ બંનેમાં કાંસ્ય ચંદ્રક જીત્યા છે. આ ખેલાડી અગાઉ ઍશિયન ગેમ્સમાં રમી ચૂક્યા છે. સખત પરિશ્રમ, સરકારના સહયોગ અને પ્રોત્સા...

સપ્ટેમ્બર 26, 2025 3:11 પી એમ(PM)

views 13

કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી.

કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી. તેમણે નુકસાનગ્રસ્ત પાકનું નિરીક્ષણ કર્યું તેમજ ખેડૂતો સાથે સંવાદ કર્યો. કૃષિમંત્રીએ કહ્યું, સરહદી વિસ્તારના ખેડૂતોને સહાય પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે અને સરકાર હંમેશા ખેડૂતોની પડખે હોવાનુ...

સપ્ટેમ્બર 26, 2025 3:10 પી એમ(PM)

views 16

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજે પોરબંદરમાં આયોજિત આત્મનિર્ભર ભારત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજે પોરબંદરમાં આયોજિત આત્મનિર્ભર ભારત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. જિલ્લાની ડૉક્ટર વિ. આર. ગોઢાણિયા મહાવિદ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી માંડવિયાએ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોને આત્મનિર્ભર ભારત તથા વસ્તુ અને સેવા કર – GST સુધારણા વિષય અંગે સંબોધિત કર્યા. ...

સપ્ટેમ્બર 26, 2025 3:09 પી એમ(PM)

views 12

નવરાત્રિના ચોથા નોરતે આજે માઁ દુર્ગાના ચોથા સ્વરૂપ કુષ્માંડાની પૂજા-અર્ચના…

ભક્તિ અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિના ચોથા નોરતે આજે માઁ દુર્ગાના ચોથા સ્વરૂપ કુષ્માંડાની પૂજા-અર્ચના કરાય છે. રાજ્યભરના ધાર્મિક સ્થળો સહિત વિવિધ જગ્યાએ ભક્તો ગરબે ઝૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે અંબાજી શક્તિપીઠમાં દર્શન કર્યા. જામનગર જિલ્લામાં ...

સપ્ટેમ્બર 26, 2025 3:13 પી એમ(PM)

views 12

25 સપ્ટેમ્બરથી શરૂ થયેલું આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન આગામી 25 ડિસેમ્બર સુધી ચાલશે : કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું, 25 સપ્ટેમ્બરથી શરૂ થયેલું આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન આગામી 25 ડિસેમ્બર સુધી ચાલશે. ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય્ શ્રી કમલમ્ ખાતે પત્રકાર પરિષદમાં આ અભિયાન અંગે માહિતી આપતા શ્રી પાટીલે કહ્યું, અભિયાન દરમિયાન ઘરેઘરે સ્વદે...

સપ્ટેમ્બર 26, 2025 8:26 એ એમ (AM)

views 11

વલસાડની વિદ્યાર્થીની ખુશી કુશવાહા બેંગ્લોર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્‍ટ દ્વારા ગઇકાલે ગાંધીનગરમાં "ક્વોન્ટમ યુગની શરૂઆત: સંભાવનાઓ અને પડકારો" વિષય પર રાજ્ય-સ્તરીય રાષ્ટ્રીય વિજ્ઞાન સેમિનારનું આયોજન કરાયું. આ સેમિનારમાં 66 વિદ્યાર્થીઓએ પોતાના વિચારો, સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ દર્શાવવા માટે યોજાયેલી ભાગ લીધો હતો. આ સ્પ...

સપ્ટેમ્બર 26, 2025 8:24 એ એમ (AM)

views 15

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા આજે પોરબંદર જિલ્લાના પ્રવાસે આવશે

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજે પોરબંદર જિલ્લાના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ આજે સવારે ડૉક્ટર વી.આર.ગોધાણીયા કોલેજ ખાતે આત્મનિર્ભર ભારત અને GST સુધારણા વિષયક યુવા સંમેલનમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ બપોરે 12 વાગ્યે ઈશ્વરીયા ખાતે ગ્રામ્ય વિસ્તારના આગેવાનો સાથે બેઠક કરશે. બપોર બાદ તેઓ ચોપ...

સપ્ટેમ્બર 26, 2025 8:23 એ એમ (AM)

views 11

સરકાર વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોની પડખે હોવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિશ્વાસ અપાવ્યો

કૃષિ મંત્રી રાઘવજી પટેલે બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના વરસાદથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ નુકસાનગ્રસ્ત થયેલા પાકનું નિરીક્ષણ કર્યું. શ્રી પટેલે સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે કહ્યું, સરહદી વિસ્તારના ખેડૂતોને સહાય પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું સરકાર હંમેશાં ...

સપ્ટેમ્બર 25, 2025 7:02 પી એમ(PM)

views 28

રાજ્યમાં આગામી બીજી ઓક્ટોબરથી 17 નવાં તાલુકા અને વાવ થરાદ જિલ્લો અસ્તિવમાં આવશે.

રાજ્ય સરકારે તમામ નવા 17 તાલુકા અને બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. હવે આગામી બીજી ઑક્ટોબરથી નવા તાલુકા અને વાવ-થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવશે. વલસાડમાં પણ નાનાપોંઢાને તાલુકાનો દરજ્જો મળતાં સ્થાનિક લોકોએ બિરસા મુંડા વર્તુળ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી. છેલ્લા 30 વર્ષથી આ વ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.