સપ્ટેમ્બર 27, 2025 3:17 પી એમ(PM)
8
BSNLની રજત જયંતી નિમિત્તે રાજ્યકક્ષાનો ઉદ્ઘાટન કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય સંચાર નિગમ લિમિટેડ – BSNL દ્વારા સ્થાપિત 97 હજાર પાંચથી વધુ નવા ફૉર-જી મૉબાઈલ ટાવરનો ઓડિશાથી શુભારંભ કરાવ્યો. BSNLની રજત જયંતી નિમિત્તે રાજ્યકક્ષાનો ઉદ્ઘાટન કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો. તેમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...