પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 28, 2025 3:39 પી એમ(PM)

views 32

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 126મી કડીમાં આગામી તહેવારોમાં લોકોને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા આહવાન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકોને આગામી તહેવારોની મોસમ સ્વદેશી ઉત્પાદનો સાથે ઉજવવા અને વોકલ ફોર લોકલને તેમનો જીવન મંત્ર બનાવવા વિનંતી કરી. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં વિચારો શેર કરતા, શ્રી મોદીએ ટિપ્પણી કરી કે આગામી દિવસોમાં એક પછી એક તહેવારો આવી રહ્યા છે અને જીએસટી બચત ઉત્સવ પણ ...

સપ્ટેમ્બર 28, 2025 3:37 પી એમ(PM)

views 22

હવામાન વિભાગના આગાહીને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો

હવામાન વિભાગના આગાહીને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 70 તાલુકામાં આજે વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડા, નર્મદાના ડેડીયાપાડા અને વલસાડના કપરાડામાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે નવસારી, ગણદેવી અને ચીખલી તાલુકાના બે-બે, વાંસદા તાલુકાના 8 અને ખેરગામ તાલુકાનો એ...

સપ્ટેમ્બર 28, 2025 10:00 એ એમ (AM)

views 20

અમદાવાદ-ગાંધીનગર મૅટ્રો કૉરિડોરમાં જૂના કોબા અને કોબા ગામ મૅટ્રો મથક આજથી કાર્યરત્ થશે

અમદાવાદ-ગાંધીનગરમૅટ્રો કૉરિડોરમાં જૂના કોબા અને કોબા ગામ મૅટ્રો મથક આજથી કાર્યરત્ થશે. કોબાગામ મૅટ્રો મથક પરથી સચિવાલય તરફ પહેલી ટ્રૅન સવારે આઠ વાગ્યેને 32 મિનિટે ઉપડશે.જ્યારે APMC મથક તરફ જતી ટ્રૅન સવારે આઠ વાગ્યાને ચાર મિનિટે અનેગિફ્ટ સિટી તરફ જતી ટ્રૅન સવારે સાત વાગ્યેને 40 મિનિટે ઉપડશે.જ્યારે જૂ...

સપ્ટેમ્બર 28, 2025 9:50 એ એમ (AM)

views 22

રાજ્યભર ગરબા આયોજકો દ્વારા અગિયાર વાગ્યા બાદ સિંદૂર ગરબા યોજીને ભારતીય સૈન્યના સાહસને બિરદાવ્યું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આહ્વાન પર ગઇકાલે રાજયભરમાં સૈન્યના શૌર્યને બિરદાવવા અને સૈનિકોનાં પરાક્રમના સન્માનમાં રાત્રે ૧૧ વાગ્યે એક સાથે 'ઓપરેશન સિંદૂર' પર ગરબા ઘૂમીને ગુજરાતે ઇતિહાસ સર્જ્યો.શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ગૃહ રાજ્ય મંત્રીએ તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સ...

સપ્ટેમ્બર 28, 2025 9:50 એ એમ (AM)

views 16

સુરતમાં થયેલા 26માં અંગદાનથી સાત લોકોને નવજીવન મળ્યુ

નવરાત્રિના પાવન પર્વે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા રૂપાણી પરિવારના અંગદાન થકી સાત વ્યક્તિને મળ્યું નવજીવન. આ 26માં અંગદાન સાથે આસ્થા સાથે અર્પણનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું તેમ સુરતના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા જણાવાયું હતું.

સપ્ટેમ્બર 27, 2025 7:50 પી એમ(PM)

views 9

રાજ્યની પહેલી અમૃત ભારત ટ્રૅનનો સુરતથી પ્રારંભ – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી પ્રસ્થાન કરાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી સુરતના ઉધનાથી રાજ્યની પ્રથમ અમૃત ભારત ટ્રૅનનું પ્રસ્થાન કરાવ્યું. આગામી પાંચમી ઑક્ટોબરથી નિયમિત કાર્યરત્ થનારી આ ટ્રૅન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી દોડશે. આ માટેનું બૂકિંગ શરૂ થઈ ગયું છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્...

સપ્ટેમ્બર 27, 2025 7:05 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રીએ ઓડિશાથી ઑનલાઈન માધ્યમથી રાજ્યના ચાર હજાર જેટલા BSNLના ફૉર-જી જોડાણનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાથી ગુજરાતના ચાર હજાર સહિત દેશભરના 92 હજારથી વધુ સ્વદેશી ભારતીય સંચાર નિગમ લિમિટેડ – BSNLના ફૉર-જી નૅટવર્કનો પ્રારંભ કરાવ્યો. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો આ ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે મ...

સપ્ટેમ્બર 27, 2025 7:10 પી એમ(PM)

views 15

રાજ્ય પોલીસે 804 કરોડ રૂપિયાના આંતર-રાષ્ટ્રીય સાયબર ગુનાનો પર્દાફાશ કર્યો – સુરતથી 10 મુખ્ય આરોપીની ધરપકડ

ગુજરાત પોલીસે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પાંચ કરોડ 51 લાખ રૂપિયાથી વધુની રકમ પરત અપાવી છે. સાથે જ 804 કરોડ રૂપિયાના આંતર-રાષ્ટ્રીય સાયબર ગુના સમૂહનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય પોલીસ દુબઈ, વિએતનામ અને કમ્બોડિયાથી સંચાલિત...

સપ્ટેમ્બર 27, 2025 7:01 પી એમ(PM)

views 14

અંબાજીના ચાચરચોકમાં ઐતિહાસિક એક હજાર 111 કન્યાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન થતાં વિશ્વ વિક્રમ સર્જાયો

ભક્તિ અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિના પાંચમા નોરતે આજે માઁ દુર્ગાના પાંચ-મા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા-અર્ચના કરાય છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શક્તિપીઠમાં આજે એક સાથે એક હજાર 111 કન્યાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાતાં વિશ્વવિક્રમ સર્જાયો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મા સમાજના બનાસકાંઠાના અંબાજી એ...

સપ્ટેમ્બર 27, 2025 3:21 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી રાજ્યની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી રાજ્યની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ ઉધના રેલવે મથક ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક ઍસી વગરની સ્લિપર ટ્રૅન સુરતના ઉધના અને ઓડિશાન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.